________________
woo jepueyque bejewn'MMM
eins 'ejeun jepueyqueig !wemseweypns əwjYS
સહજાન મારી સિદ્ધ કરવાની વસ્તુ તો આ છે એમ બતાવ્યું છે.) ગૃહસ્થ શું કે સાધુ શું, બંનેમાં દીનપણું હોય તે જ ભગવાન તેમના પ૨ રાજી થાય છે, એમ સમજાવ્યું છે.૧૭
વર્ણાશ્રમને અંગે ઘૂસી ગયેલે બાહ્યાચારને આગ્રહ અને કર્મકાંડ એને ભક્તિમાર્ગ જોડે મેળ નથી, એ જાણતા હોવાથી તેમણે એ વાત બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીને સમજાવ્યું કે વર્ણશ્રમના બાહ્ય આચારને ને વળગી રહે; એના કરતાં જે મેટી વસ્તુ ભક્તિ છે તેની સાધના તમારે તો કરવાની છે; માટે વર્ણાશ્રમના ભેદમાં અટવાઈ રહેશે નહીં. તેમણે કહ્યું: “ભગવાનના જે અવતાર પૃથ્વીને વિષે થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મોના આચાર્યું છે તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તે પિતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તે એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે.” ૧૮ વળી એ જ વાત બીજે પ્રસંગે સમજાવતાં કહ્યું : “ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તે નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીષ એ આદિક જે ભક્તજન તેને છે; અને એ ધર્માને જ ભાગવતધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. ને તે ધર્મ ને ભકિત તે બે નથી, એક જ છે. અને જે ધર્મના સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મની સ્થાપનને અર્થે થાય છે. અને જે જવ વચમના ધર્મ છે તે તો માગવતપર્મ થી ગરિરાય પણ છે. અને ભાગવતધર્મે કરીને તે જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે બાગવતધર્મ ને ભક્તિ એનું તે એકસરખું ગૌરવ છે, અને પ્રાપ્તિ પણ એકસરખી જ છે. એવી રીતે ભકિતની ને ધર્મની સરખી મોટાઈ છે. અને केवळ जे वर्णाश्रमना धर्म ते तो ते यकी अतिशय दुर्बळा छ, ने तेनुं ઠ ઘ નારીવંત છે. ૧૯.