________________
ઔદ્ધ ધમ અને સુધ
બ્રાહ્મણ વગેરે તે કેવળ નામમાત્ર છે, અને ચાર ભિન્ન જાતિ
નથી.
"
- પશુએમાં ગાય, ઘેાડા વગેરેમાં આકૃતિના ચોખ્ખા ભેદ છે; એટલે ગાય, ઘેાડા વગેરે જુદી જુદી જાતિ છે. એ જ રીતે કેરી, દ્રાક્ષ, ખજૂર વગેરે જુદી જુદી જાતનાં ફળ છે. પશુ શ્રાહ્મણુ, ક્ષત્રિય વગેરેની શરીરરચનામાં તે કશે! ભેદ નથી. એટલે એ ભિન્ન ભિન્ન જાતિઓ ડાઈ શકે નહીં. બ્રાહ્મણુમાંથી બ્રાહ્મણુ અને વૈસ્મમાંથી વૈશ્ય જન્મે છે એ શ્રુતિના સિદ્ધાન્તમાં ને કઈ સત્ય હોત, તા બ્રાહ્મણુ, વૈશ્ય વગેરેના શરીર પર જાતિભેદનાં કંઈક ચિહ્ન હોત. વળી ચારે વના માણસા પુણ્યકમથી સ્વ પ્રાપ્ત કરી શકે છે. અમુક નણુના માણસ સ્વગે જઈ જ ન શકે એવા કરો। પ્રતિબન્ધ નથી. એટલે વના ભેદ સાચા નથી, મિથ્યા છે.
'
બીજ વાવે છે અતે પાક વિવાહ ન કરતાં અરણ્યમાં ધ્યાનમાં દિવસે ગાળે છે, ગામડાંમાં જઈને
• મનુષ્યેામાં જે ખેતર ખેડે છે, ઉતારે છે તે ક્ષત્રિય કહેવાય છે. જેએ જાય છે, પણ બાંધે છે, અને ત્યાં તેઓ બ્રાહ્મણ કહેવાય છે. બ્રાહ્મણામાં જે *મન્ત્રો શીખવે છે, તે અબ્યાપક કહેવાય છે. જે માણસેા નોનામાં વિચાર કરીને નાનાં નાનાં કામ કરી આજીવકા મેળવે છે તે શુદ્ર કહેવાય છે. જેઓ રથ અને હાથી હાંકવાનું કામ કરે છે તેઓ માતંગ કહેવાય છે. જે ખેતી કરે છે જે ખેડૂત કહેવાય વેપાર કરે છે તે વાણિયા કહેવાય છે. જેઓ ધરબારના ત્યાગ કરીને સન્યાસ લે છે તે પ્રવ્રુજિત કહેવાય છે. જેએ સદાચારથી પ્રજાનું રંજન કરે છે તેઓ રાજા કહેવાય છે. આમાંથી એકેની સરીરરચના છુરી નથી. સહુનાં શરીર સરખાં ઘડાયેલાં છે. એટલે એ ભિન્ન ભિન્ન જાતિના ન જ હાઈ શકે.'
આવા જ વિચાર। વેધમ માં પણ પ્રગટ થયેલા છે. વજ્રસૂચિક નામના ઉપનિષદમાં ‘ બ્રાહ્મણ ક્રાણુ?” એ વિષેની ચર્ચા આપેલી છે. ત્યાં કહ્યું છે: - બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ અર વો છે. એ ચારમાં બ્રાહ્મગ મુખ્ય છે એમ વેદમાં કર્યું છે, તે
8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com