________________
२८२
महिरभवेश यने शाखे।
लख चौरासी नाना बासन, सो सब सरि भौ मांटी । एकै पाट सकल बैठाये, छूति लेत धौं काकी ॥ छतिहि जेवन छूतिहि अंचवन, छूतिहि जगत उपाया । कहहिं कबीर ते छूति विवर्जित, जाके संग न माया ॥
(હે પડિત ! જરા મનમાં વિચાર કરીને કહેઃ તા ખરા કે આભડછેટ કથાંથી ઉત્પન્ન થઈ, અને આભડછેટ તમે કેવી રીતે માના ! ? વી અને રજના સ`બધથી ગર્ભાશયમાં ગર્ભ રહે છે. ત્યાર પછી તે ક્રમે ક્રમે ફીણ, પરપાટી ને પેશીનું રૂપ ધારણ કરતા, શરીરમાં રૂપાંતર પામતા, વિકાસ પામતા જાય છે. તે પછી સમય પૂરો થયે અષ્ટલ કમલ (નાશિચક્રની નીચે રહેનારા ગર્ભ)થી બાળક પૃથ્વી પર આવે છે. માણસમાત્ર આ રીતે જન્મે છે. તા પછી આભડછેટ ક્યાંથી પેદા થઈ ? ચેારાસી લાખ યાનિએમાં વહે ચાયેલાં પ્રાણીઓનાં વિવિધ શરીરરૂપ અનેક વાસણાં મળીને માટી ખની ગયાં છે. ઈશ્વરે સહુને એક પાર્ટ પર બેસાડવાં છે. એમાંથી ક્રયા માણસ અતા —અસ્પૃશ્ય છે તે તા બતાવેા. તત્ત્વની દૃષ્ટિએ સ્પŪસ્પના વિચાર કરતા હો, તા સ પદાર્થીની ઉત્પત્તિ આદિના વિચાર તટસ્થ રીતે કરવા જોઈ એ. કબીર કહે છે કે આભડછેટ વિનાનું કાર્ય હાય તા કેવળ તે જ છે જેની જોડે માયા નથી.)
२०. कहूं लगि कहीं दीन अगनित जिन्हकी तुम विपत निवारी | २१. मेरे जातिपांति न चहीं काहूकी जातिपांति ।
न मेरे कोक कामको न हो काहूके कामको ॥ लोक परलोक रघुनाथहीके हाथ सब । भारी है भरोसो तुलसीके एक नामको ||
२२. जाति पांति कुल घरम बड़ाई, धन बल परिजन गुन चतुराई । भगतिहीन नर सोहइ कैसे, बिनु जल बारिद देखिअ जैसे ॥
तुलसीदास
२७. तुलसी जाके वदनतें भूलेहु निकसत राम । तिनके पकी पगतरी मोरे तनुको चाम ॥ नीच जाति स्वपचहु भलो जपत निरंतर नाम । ऊंचो कुल केहि कामको जहाँ न हरिको नाम !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com