Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 12
________________ પત્ર ૧૦ મો.– પાર્વતી તરફથી લમનિશાળ એ અભ્યાસનો છેડો નથી-પુરતો એ શાનનું એકનું એકજ સાધન નથી.-અને પરણેલી સ્થિતિ એ કંઈ અભ્યાસ-કાળને અંત નથી; જીદગીની સફરને લ્હાવો લેવા નીકળી પડયા અગાઉ અવશ્ય મેળવવાનાં માધન; પ્રેમ-અલંકારથી અલંકૃત થયા પહેલાં નીતિ-શકિત થી પુષ્ટ થવું જોઈએ; પ્રમ-રાજ્યની સીમા તથા ઉહતતા, વિષય અને નાદાનીનાં દુ:ખમય રાજ્યની સીમા વચ્ચેનું અંતર; સાંસારિક જ્ઞાન એ એકંદર જ્ઞાનને નાનકડો પેટા ભાગ; અલંકારીત અને ઉપયોગી જ્ઞાન, સુખકર સ્વછંદીપણું, સહનશીલતા; સાંસારિક વિષયોનું અવલોકન... ૧૦૦-૧૦૬ પત્ર ૧૧ મે, કેશવ તરફથી લક્ષ્મીને. (પ્રણય-પત્રિકા.) નવીન પ્રેમની અસર, પત્ર લખતાં પડતી તસ્દી પ્રેમ–પોથીમાં ઉધારી, યોગ્ય અવસરે વ્યાજ સહિત વસુલ કરવા પ્રાર્થના; પ્રતીતિ પ્રેમની કરવા, નથી અધિકાર આદરને ૧૦૬-૧૦૯. પત્ર ૧૨ મે, લક્ષ્મી તરફથી કેશવને પ્રિણય-પત્રિકા.) બાળાના મનમાં પ્રથમ પ્રેમ-દર્શનથી થતી વિવિધ લાગણીઓ વચ્ચે યુદ્ધ; ભવ-જંગલમાં જેડીનું જળ-ધામ.૧૧૦–૧૧૨. ( પત્ર ૧૩ મે –કેશવ તરફથી નર્મદને – જ્ઞાતિ-સ્વમ: જ્ઞાતિજનોની સ્થિતિ; ખર્ચને બેજે; જ્ઞાતિની ફરજો; જ્ઞાતિ-વેરે અને તેને ઉપયોગ; જ્ઞાતિ-સમાજ (કન્સેસ); જ્ઞાતિ-ભજન; વસ્તી-પત્રક; અગત્યને નવીન ફેરફાર; સર એમ ઘીલની દરખાસ્ત ...... ૧૧૩-૧૨૧. ૫ત્ર ૧૪ એ, કેશવ તરફથી લમીને, (પ્રણય-પત્રિકા.) વી” સંબોધનની યેજના ! સમાગમ સુખ કે વિયોગ સુખ ? વસંતાને માર. ........ ......................... ૧૨૧-૧૨ ૩. પત્ર ૧૫ મેલસ્મા તરફથી કેશવને, (પત્ર ૧ને ઉત્તર) વસંતાના મારથી બચવા પુરૂષ સમર્થ છે–સ્ત્રી નથી; સ્મ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, 18wnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 162