Book Title: Kalpsutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी टीका
॥१२॥
छाया-ततः खलु आसनेषु कम्पमानेषु षट्पञ्चाशद दिक्कुमायः अवधिज्ञानोपयोगेन भगवतः श्रीमहावीरस्य संसारतापहारं जन्म ज्ञात्वा सोत्कर्षहर्षाः शीघ्रं शीघ्रं प्रसूतिगृहं समागताः। तद्यथा
भोगङ्करा १, भोगवती २, सुभोगा ३, भोगमालिनी ४, मुवत्सा ५, वत्समित्रा ६ वारिसेना ७ बलाहका ८। एता अष्टदिक्कुमार्योऽधोलोकादागताः, तीर्थकर तीर्थकरमातरं च कमनीयभावभृतचेतसाभिवन्ध प्रसूतिगृहं संवर्तकवातेन विशोध्य सुगन्धवरगन्धितं गन्धवर्तिभूतं कृत्वा भगवतस्तीर्थकरस्य तीर्थकरमातुश्च अदूरसामन्ते आगायन्त्यः परिगायन्त्योऽतिष्ठन् ॥१०५७॥
मूल का अर्थ-'तए ण' इत्यादि। तत्पश्चात् आसनों के कापने पर छप्पन दिशाकुमारी देविया, अवधिज्ञान का उपयोग लगा कर भगवान् श्रीमहावीर का संसार के ताप को हरने वाला जन्म जान कर, अत्यधिक हर्षित होकर जल्दी-जल्दी प्रसूतिगृह में आयीं। वे इस प्रकार थीं
(१) भोगंकरा (२) भोगवती (३) सुभोगा (४) भोगमालिनी (५) सुवत्सा (६) वत्समित्रा (७) वारिसेना (८) बलाहका; यह आठ दिक्कुमारिया अधोलोक से आयीं। ये तीर्थकर को और तीर्थकर की माता को, प्रशस्त भावों से भरे हुए चित्त से नमस्कार करके, प्रसूतिगृह को संवर्तक वायु से शुद्ध करके, श्रेष्ठ सुगंधों से सुगंधित करके, गंध की बत्ती जैसा बना कर, भगवान् तीर्थकर और तीर्थकर की माता से न अधिक दूर न अधिक समीप अर्थात् थोड़ी दूरी पर खड़ी २ आगान और परिगान करने लगीं ॥१०५७॥
भूजन। अथ -'तपण' त्याल. भासन पायभान यता, छपन हमारीमा, विज्ञानना ઉપગ મૂકી જોયું તે, તેમને જાણવામાં આવ્યું કે, સંસારના તાપ હરવાવાળા ભગવાન મહાવીર દેવને જન્મ થયો છે. આથી, તેઓ ઘણુ હર્ષિત થઈને, ઉતાવળી-ઉતાવળી પ્રસૂતિગૃહમાં આવી પહોંચી.
આ દિશાકુમારીઓ કેટલી અને કયા કયા પ્રકારની હતી તે નીચે મુજબ વર્ણવવામાં આવે છે, ને તેઓનું શું શું કાર્ય હોય છે. તેની રૂપરેખા પણ બતાવવામાં આવે છે.
निशाभारियाना २-(१) लोग४२ (२) सागवती (3) सुखासा (४) सामालिनी (५) सुबत्सा (६) वसभित्रा (७) पारिसेना (८) ale या माहिशाभारिया मधासाभांथी मावी.
આ કુમારીકાએ પિતાની ફરજ અનુસાર, તીર્થકર અને તેમની માતાને, ભાવ ભર્યું વહન કરે છે. ત્યારબાદ, પ્રસૂતિ ગૃહને સંવત્તક વાયુ દ્વારા, સાફસુફ કરી શુદ્ધ કરે છે. શ્રેષ્ઠ સુગંધિ પદાર્થો દ્વારા તેને સુગંધિત બનાવે છે. તીર્થકર અને તેમની માતાથી ઘેડે દૂર ઉભી રહી તીર્થકરને હાલરડાં ગાય છે. (સૂ૦૫૬)
भगवज्जन्मकालवणनम्
॥१२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૨