________________
એમણે ગુરુની નિર્ધનતા ફેડવા માટે એમને મોટી રકમનાં નજરાણાં ભેટ ધર્યા.
મહાત્મા કફ્યુશિયસે આવી ભેટ-સોગાદો લેવાનો નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો, ત્યારે એમના ધનવાન શિષ્યોએ કહ્યું, “આ નજરાણાં તમને ભેટ આપવામાં આવતાં નથી, પરંતુ તમે રાજ્યની જે સેવા કરી છે એના બદલામાં આ ભેટ આપવામાં આવે છે. આમાં આપના સ્વમાનને ઊની આંચ આવે તેવું નથી.”
કફ્યુશિયસે કહ્યું, “મેં ક્યાં રાજ્યની કોઈ સેવા કરી છે ? સેવા કરી હોય તો ભેટ લઉં ને.”
તમે અમને સદાચારી જીવનનો રાહ બતાવ્યો. નિયમપાલન અને શિષ્ટાચારપાલનની સમજ આપી. અમને જીવનમાં નમ્રતા અને વિવેકથી વેરઝેરનો અંત લાવતાં શીખવ્યું, કહો, આ તમારી સેવા
વિશ્વપ્રસિદ્ધ નવલકથાકાર,
નવલિકાકાર અને નાટ્યકાર વિલિયમ નાસીપાસ તો સમરસેટ મોમે લંડનની સેન્ટ કૅમસ
હૉસ્પિટલમાં તબીબી અભ્યાસ કર્યો, પણ નહીં જ !
એમણે ક્યારેય તબીબ તરીકે કાર્ય કર્યું
નથી?”
નહીં.
મહાત્મા કફ્યુશિયસે કહ્યું, “મારી સેવા તો ત્યારે થઈ ગણાય કે જ્યારે તમે મારી સલાહને જીવનમાં ઉતારી હોય, સદાચાર તમારી રંગ રગમાં વ્યાપી ગયો હોય. એવું તો બન્યું નથી, પછી કઈ રીતે સેવાના બદલામાં આ ભેટ સ્વીકારી શકું ?”
લેખેથના ઝૂંપડપટ્ટી વિસ્તારના અનુભવનો ઉપયોગ એમણે એમની પહેલી નવલકથા ‘લિઝા ઑવ્ લંએથ' (૧૮૯૭)માં કર્યો અને એ પછી સાહિત્યસર્જનના ક્ષેત્રે એમની કલમ વણથંભી વહેવા લાગી. એમણે હાસ્યરસપ્રધાન નાટકોનું સર્જન કર્યું.
નવલિકાલેખન અને નવલકથાલેખન કર્યું. ‘ધ સમિંગ અપ ' નામની આત્મકથા પણ લખી. કોઈ એમને પૂછતું કે તમે આવું ઉત્કૃષ્ટ સર્જન કર્યું, એનું કારણ શું? ત્યારે તેઓ કહેતા કે ‘દિલ રેડીને કોઈ પણ કામમાં લાગી જવું, એ જ જિંદગીની ઉત્તમ દવા છે.'
સમરસેટ મૉમ મોન્ટે કાર્યો અને નાઇસ વચ્ચેના કેપ ફેરાટ મુકામે ‘વિલા મોરેસ્ક' ખરીદીને વસતા હતા. ઉત્કૃષ્ટ કલાકૃતિઓથી સજાવેલું આ સુંદર અને વૈભવશાળી મકાન હતું.
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, પપ૧ ઈ. પૂ. બ્લ્યુ સ્ટેટ (બાલનું ચીન) અવસાન : ઈ. પૂ. ૪૩૯, શુ સ્ટેટ, (ાલનું ચીન)
૩૮
જીવનનું જવાહિર
જીવનનું જવાહિર
૩૯