________________
મોહનખેડા તીર્થ છે આ તીર્થની વિખ્યાતી એટલા માટે છે કે બાંધવામાં આવ્યો હતો કે જ્યાં હજારો માણસો બેસી શકે. બધી જ ત્રિસ્તુતિક સંપ્રદાયના પ્રખર પ્રચારક પ. પૂ. પ્રાતઃ સ્મરણિય તૈયારી કરવામાં મધ્ય-પ્રદેશ-રાજસ્થાન અને ગુજરાતના માણસો ગુરુદેવ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનો કાળધર્મ રાજગઢમાં થયો લાગી ગયા હતા. દરેક કાર્ય માટે સમિતિઓની રચના કરવામાં હતો અને તેમને જ્યાં અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો તે સ્થળે આવી હતી. તે વખતના પૂ. વર્તમાન ગુરુદેવશ્રીમદ્ વિજય તેમના વિદ્વાન શિષ્ય રત્ન ઉપાધ્યાય શ્રી મોહનવિજયજીના નામ યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ તેમજ તેમના પટ્ટધર પૂ. મુનિરાજશ્રી. ઉપરથી ત્યાં માહેનખેડા તીર્થની સ્થાપના થઈ. આજે રાજગઢ ક્યાં વિદ્યાવિજયજી મહારાજ - પૂ. મુનિરાજશ્રી સાગરવિજયજી મહારાજ આવ્યું તે પૂછીએ તો સૌ કોઈ કહશે કે શ્રી મોહનખેડા તીર્થ પાસે અને આપણી કથાના પૂ. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ રાજગઢ આવ્યું. એક વખત રાજગઢ પાસે પૂ. સ્વ ગુરુદેવનો જ્યાં નાયક મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજાદિ મુનિ મંડળ પણ આ અગ્નિ સંસ્કાર થયો તે સ્થળે ગુરુમંદિર બનાવી એક નાના સરખા કાર્ય માટે દોરવણી આપવા ખડે પગે મહેનત કરી રહયું હતું. બધી. તીર્થની સ્થાપના થઈ તે તીર્થ આજે એટલું વિશાળ અને વિખ્યાત જ તૈયારી થઈ ચુકી હતી. પચીસ હજારથી વધુ માણસો આવવાની બની ગયું કે બાપના નામે બેટો ઓળખાય તેના બદલે બેટાના નામે ધારણા હતી. રહેવા તથા નાવા ધોવાની મુખ્ય સગવડો પાછળ બાપ ઓળખાય તેવી સ્થિતિ રાજગઢ-મોહનખેડાની થઈ આજે એક બધા જ લાગી ગયા હતા. ત્યાં ખબર પડી કે આટઆટલા માણસો ભવ્ય જિનાયલ - અને ગુરુ મંદિરોનો સંકુલ. તેમજ યાત્રાળુઓ માટે આવે ત્યારે પાણી પુષ્કળ જોઈએ. અને ત્યાં પાણી માટે કુવો એક વિશાળ ધર્મશાળા-ભોજનશાળા ધરાવતું આ મોહનખેડા. તીર્થ દર જ હતો અને તેમાં પાણી પણ ઘણું જ અલ્પ પ્રમાણમાં હતું. હવે પોષ સુદ ૭ ના દિવસે જ્યારે પૂ. ગુરુદેવ શ્રીમદ્વિજય પાણી માટે શું કરવું? બધા વિમાસણમાં પડ્યા. પાણી માટે ઠેકઠેકાણે રાજેન્દ્રસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા હતા (સં ૧૯૬૩ ના પોષ સુદ પાઈપ લાઈનો નાખવામાં આવી હતી પરંતુ આ પાઈપોમાં ભરપુર ૭) તે દિવસે જૈન જૈનેતર યાત્રાળુઓ થી ઉભરાઈ જાય છે - આખા પાણી ક્યાંથી લાવવું. વ્યવસ્થાપકોની વિમાસણ જોઈ પૂ. ગુરુદેવ દેશમાંથી આ પવિત્ર દિવસે અસંખ્ય યાત્રાળુઓ મોહનખેડા આવી શ્રીમદ્વિજય યતીન્દ્રસૂરીશ્વરજીએ પૂછ્યું કેમ બધા વિચારમાં પડી. પહોંચે છે.
ગયા છો ? ( સં. ૧૯૬૩માં કાળધર્મ પામનાર પૂ. ગુરુદેવશ્રીમદ્ વિજય | ત્યારે બધા વ્યવસ્થાપકોએ પાણીની સમસ્યાની વાત કરી. પૂ. રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પામ્યાને સં ૨૦૧૩ માં ગુરુદેવશ્રી કુવા પાસે ગયા અને કાંઠા ઉપરથી આંગળી ચીંધી કહયું પચાસ વરસ પૂરા થયા હતા. તે પ્રસંગે અર્ધશતાબ્દી મહોત્સવ કે સામેનો પથ્થર હટાવો પાણી મળી આવશે. અને વ્યવસ્થાપકોએ ઉજવવાનું સમસ્ત ત્રિસ્તુતિક સંઘે પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્વિજય એ નાનકડો પથ્થર હટાવવા પ્રયત્ન કરવા માંડ્યો. ઘણી જ મહેનત યતીન્દ્રસૂરીશ્વરજીનાં ઉપદેશથી નક્કી કર્યું અને આ પ્રસંગે આપણા પછી એ પથ્થર હટ્યો અને પાણીનો ફુવારો ઉડ્યો અને તે એટલો આ કથાના. નાયક પૂ. મનિરાજશ્રી જયંતવિજયજી મહારાજ પણ પૂ. કે કુવાને તળીયેથી ઉડેલ ફુવારો કાંઠા સુધી ઊંચો ઉડ્યો. અને ગુરુદેવશ્રી સાથે માહેનખેડા. માં હતા.
બધાએ હર્ષના પોકારો કર્યા પાણી અખૂટ રીતે કુવામાં આવવા શ્રી રાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી મહોત્સવ
લાગ્યું અને તે એટલા પ્રમાણમાં કે કુવામાંથી ગમે એટલું પાણી.
નીકળે પરંતુ કુવામાંનું પાણી ઓછું થાય જ નહિ. આજે પણ આ શ્રીમદૂવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી અર્ધશતાબ્દી મહોત્સવને આજે બત્રીસ બત્રીસ વરસ વીતી ગયા અને આપણે પૂ. ગુરુદેવશ્રીનાં
અખૂટ પાણી ધરાવતો કુવો મોહનખેડામાં છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી તરફ આગળ વધી રહડ્યા છીએ.
આ અર્ધશતાબ્દી મહોત્સવ પ્રસંગે એક ગ્રંથ બહાર પાડવામાં ત્યારે પણ એ અર્ધ શતાબ્દી મહોત્સવનો આંખે દેખ્યો અહેવાલ
આવ્યો જે ગ્રંથનું નામ શ્રી રાજેન્દ્રસૂરિ અર્ધશતાબ્દી સ્મારક ગ્રંથ આજે પણ મારી નજર સામે તરવરે છે. કારણ આ પ્રસંગે હું પણ
હતું. આ ગ્રંથ જૈન સાહિત્યનાં એક અમૂલ્ય ખજાના રૂપ છે તેમાં આ મહામહોત્સવની તૈયારીના કામમાં મોટાંઓની સાથે એકાદ
જૈન અને જૈનેતર સાહિત્યકારોના હીન્દી-અંગ્રેજી-ગુજરાતી અને મહીના જેટલું રાજગઢમાં રોકાયો હતો.
આ
સંસ્કૃત ભાષામાં લખેલા લેખો નિબંધો-કાવ્યો વિ. પ્રગટ કરવામાં
આવ્યા છે. જૈન આગમ શાસ્ત્રોનાં આધારભૂત લેખો અને જૈન | મોહનખેડા તીર્થ આ વખતે ઘણું નાનું હતું (આજે તો વિશાળ
ઈતિહાસના નમુના રૂપ ચિત્રો પણ પ્રગટ કરવામાં આવ્યાં છે. આ છે) તે વખતે યાત્રાળુઓને ઉતરવાની કે જમવાની વ્યવસ્થા પણ
ગ્રંથ તૈયાર કરવામાં અને તેને પ્રકાશિત કરવામાં શ્રી અગરચંદજી અપુરતી હતી. જિનાલય અને ગુરુ મંદિર પણ નાનાં હતા, જે આજે
નાહટા - શ્રી દોલતસિંહજી લોઢા - શ્રી રાજમલજી લોઢા. વિશાળ છે, તે વખતે તો અર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે જંગલમાં
શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જયભિખુ' જેવા સાહિત્યકારોએ મંગલ થયું હતું એમ જ કહી શકાય. રાજગઢના. પાદરે આવેલ
અગાથ મહેનત કરી છે તે આ દળદાર ગ્રંથ જ કહી આપે છે. મોહનખેડા તીર્થની આસપાસની વિશાળ જગ્યાને સાફસુફ કરાવી. ત્યાં તંબુઓ બાંધવામાં આવ્યા. આઠ દિવસનો મહોત્સવ હતો. દેશ
| અર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે જે જે સાહિત્યકારોનાં બહુમાન પરદેશમાંથી અસંખ્ય ગુરુ ભક્તો આવવાના હતા. ગાદલા - વાસણ.
કરવામાં આવેલ તેમાં શ્રી લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી વડોદરા. રસોઈ ઘર અને અર્ધ શતાબ્દી ઉજવવા માટે વિશાળ સામિયાણો
વિગેરે હતા. તેમજ થરાદના શ્રી સંઘના આગેવાન શ્રી ગગલદાસ
થી મારી રીએિ. ,
એ સાબિતારી
ईO आग प्रचंड है, करे सदा बेचैन । जयन्तसेन तजो इसे, पावो सुख अरु चैन ।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only