________________
"
. . !
થરાદવાસીઓએ મન મુકીને આ મહાપર્વને માણવા પૂ. 1. અને આ રીતે પૂ. વર્તમાન ગુરુદેવ શ્રીમદ્ વિજયજયંતસેન ગુરુદેવશ્રીના સદુપદેશથી અઢળક દ્રવ્યનો ખર્ચ કર્યો હતો. અને એ સૂરીશ્વરજી મહારાજ સાહેબે અમદાવાદને આંગણે જૈન શાસનનો રીતે દરેક થેરાદેવાસી, પોતાને કૃતાર્થ માનતા હતા. આ ચાતુમસિ ડંકો વગાડ્યો હતો. અને પોતાની જન્મભૂમિ થરાદના વાસીઓને પ્રસંગે રાજસ્થાન, માળવા, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ અપૂર્વ ધર્મલાભ આપ્યો હતો. જેમાં છે. આજે !! વિ. સ્થળોએથી હજારો ગુરુભક્તો પૂ. ગુરુદેવશ્રીનાં દર્શન વંદન માટે
- આ ચાતુમસિ પ્રસંગે શ્રીમદ્ જયંતસેનસૂરિ અભિનંદન ગ્રંથના અવિરત આવતા જ રહ્યા હતા. અમદાવાદ સ્થિત થરાદના શ્રી
ગુજરાતી વિભાગના સંપાદક તરીકે તેની સામગ્રી તૈયાર કરવા અને સંઘે પૂ. ગુરુદેવશ્રીના દર્શન વંદન માટે આવતા દરેક ભક્તો માટે
લખવા માટે અમદાવાદ રહેવાનું થયું અને એ રીતે પણ હું આ અષાઢ સુદ ૧૪ થી જ રસોડું ચાલુ કરી સાધર્મિક ભક્તિનો અપૂર્વ
પાવક પ્રસંગે હાજર રહી પાવન બન્યો. તેથી મારી જાતને હું ધન્ય લાભ લીધો હતો. આ રસોડાની વ્યવસ્થા પણ સુંદર હતી અને
માનું છું અને મારા ઉપર પૂ. વર્તમાનાચાર્ય શ્રીમદ્દ જયંતસેનસૂરીશ્વરજી રસોડું ઉપાશ્રયની બાજુમાં જ હોવાથી ગુરુદેવશ્રીનાં દર્શને આવનારા
મહારાજ સાહેબે કરેલ ઉપકારો બદલ ઋણી છું અને તે ઋણ કોઈને પણ લેશમાત્ર અગવડ પડતી નહોતી દરેકના રહેવા બેસવી. ચુકવવા માટે શાસનદેવ મને શક્તિ આપે એજ પ્રાર્થના સાથે વિરમું માટેની અપર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી કે
કે જી.
' સંપાદક કે , (અનુસંધાન પાના ૪, ૩૦ ઉપરથી)
, , , !! | 11 | ઝાર
ક ક ,
પંચાચારના ઉત્કૃષ્ટ પાલન રૂપ પારિજાતમાં શાસન પ્રભાવનાનાં આપશ્રીના જીવ્હાઝે તો સરસ્વતીએ વાસ કર્યો છે.. મા ગુલાબ જળથી સૌરભ મેળવતાં એક સુવર્ણ દિને અવશ્ય તીર્થંકર નિ સ્વસ્વભાવમાં સ્થિત સાધુપદના ધ્રુવતારક જેનો આત્મ-સ્વભાવ નામકર્મ ઉપાર્જન કરો. સમવસરણના તૃતીય ગઢ રત્ન સિંહાસને છે, એવા આપશ્રી જાણે છેલ્લા સૈકામાં આપશ્રીના ગુરુદેવોની
અરિહંત બની વિરાજીત થાઓ. સેંકડો આત્માઓના માર્ગદર્શક પ્રતિસ્પર્ધામાં વિજ્ય લક્ષ્મી વરતા હોય તેમ શુરવીરપણે શોભી..
બની આપશ્રીનો આત્મા એક સુવર્ણ પળે શિવરમણીનો સ્વામિ બની. રહયા છો.
સિદ્ધશિલા પર આદિ અનંત માર્ગે બિરાજમાન થાઓ. દ નાના-મોટા ગામોમાં ઉપધાન, જ્ઞાન મંદિર, જ્ઞાન ભંડાર
ભવની ભાવઠ ભાંગનારા ! વાત્સલ્ય વારિધિ કરૂણા સાંગર કરાવવા તે આપશ્રીની શ્રુત જ્ઞાનની ભક્તિનાં પ્રતીક સમ છે. પ્રાણ પ્યારા ગુરુદેવ ! મુજ બાલ પર વરસાવી દો આશિષની અમી. ભાંડવપુર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી તેને યાત્રાનું આકર્ષક સ્થાન
વર્ષો ! વહેવડાવી દ્યો વાત્સલ્યના ધોધ ! જેમાં હું સ્નાન કરી પાવન બનાવ્યું તે આપશ્રીની તીર્થ ભક્તિનું પ્રતિક છે. છ' રી’ પાલક સંઘ થાઉ અને જીન મંદિરની પ્રતિષ્ઠા તથા અંજનશલાકા, તે આપશ્રીની દર્શન અરે ઓ શાસને ગગને દિવાકર ! આટલું વધુ પડતું હોય તો. ભક્તિનું પ્રતીક છે. વૈરાગ્ય નીતરતી વાણીમાં રહેતી. દેશના માણસના આપશ્રીનું માત્ર એક રહેમભરી દ્રષ્ટિનું કપાકિરણ ફેંકવા દિલદાર મનને કેવું ભીંજવી દે છે તેનું પ્રતીક આપશ્રીનો વિશાલ ભક્ત ગણ. બનો. વિશ્વવ્યાપી ઉપકાર સાગરમાં મારા આ નાનકડા ઉપ કૌર
ઝરણાને સમાવી દો. - જ્ઞાન રૂપ દૂધમાં વિજય રૂપ સાકર અને વિવેક રૂપ એલચી : આપશ્રીની હજારો માઈલો ફેલાતી જીવન-પ્રભા અમ સૌને ભેળવી સમકિતીને દુગ્ધામૃતનું પાન કરાવતાં અને તેમાંના સારભૂત તપ-ત્યાગ-સેવા સુધી અને સદાચારોનાં અમીનું દાન કરો. અનુભવરૂપ નવનીતનો અનેક જીવોને સ્વાદ ચખાડતા એવા આપનો
- આપશ્રીની જીવન સુવાસે અમારા મનને ભર્યું છે. તેમ યશસ્વી સૂર્ય દિન પ્રતિદિન સહસ્ત્ર ગણો વૃદ્ધિને વરતો અમર રહો.
વાચકના મનને પણ ભરે એજ અભ્યર્થના. પરમેષ્ઠિ પદના તૃતીય પદે આરૂઢ થયેલ તેવો આપશ્રીનો આત્મા
મધુકર-મૌક્તિક
‘વ’ વ્યાપાર, વાણિજય કરવા અને ખૂબ સંપત્તિ મેળવવી. કમાવવું અને એકત્રિત કરવું. શું કમાવવાનું ? કેવી રીતે કમાવવાનું ? આનો ખૂબ દીર્ઘદ્રષ્ટિએ વિચાર કરવાનો છે. સાવધ નહિ, નિરવઘ સંપત્તિ મેળવવાની છે, બાહચ નહિ અત્યંતર ધન કમાવવાનું છે. વ્યવહાર ટકાવી રાખનાર નહિ પરંતુ આત્મધર્મને પુષ્ટ કરનાર પામવાનું છે. આત્મધનનું અર્જન કરવાનું છે. જ્યાં અને જયારે એ ધન પ્રાપ્તિના કાર્યની શરૂઆત થાય છે ત્યાં અને ત્યારે ભાવનો આવિર્ભાવિ સ્વાભાવિક થતો જણાય છે. કઈ)
જ્ઞાન થોડું મેળવીને જ્યારે અહંકાર સતાવે ત્યારે અંતર્મુખ થયેલ સાધક સંપૂર્ણ જ્ઞાનના ઘણી એવા સર્વજ્ઞો પ્રતિ મીટ માંડે છે અને મનને તે તરફ વાળતાં સમજાવે છે. તેને થોડામાં ઘણો અહંકાર અને અપૂર્વ અનંતના ઘણીને અંશમાત્ર પણ નહિ ત્યારે તું શું ગણત્રીમાં છે ? એ સાગર છે, તું ખાબોચિયા જેવો છે અને એમાં ય તને આટલો અહંભાવ છે ?
- જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ “મધુકર”
૨૪
चिन्ता आग समान है, करे बुद्धि बल नाश । जयन्तसेन चिन्तन कर, फैले आत्म प्रकाश ॥
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only