________________
પ્રાપ્ત જ્ઞાનધારાના ઉત્તરાધિકારી તરીકે તથા જીવનની અર્ધશતાબ્દી. પાશ્ચાત્ય સંસ્કૃતિની પ્રભાવક અસરને લીધે અને વિજ્ઞાન ને આંબતી સ્વસોધનાથી સંપન્ન ધર્મ-અનુભવામૃતને સામાન્ય જનને વાદની પ્રબળતાને પરિણામે આપણી. વર્તમાન પેઢીમાં આર્ય સંસ્કૃતિ સુલભ કરવા માટે તેમણે ચાતુમસિ-સ્થિરતા ગુજરાત કરતાં ગુજરાત પ્રત્યે ઔદાસીન્ય પ્રવર્તે છે. આજની યુવાપેઢી આપણાં પ્રાચીન બહારના સ્થળોએ. વધુ પ્રમાણમાં કરી છે. આ બાબત પ્રાંતીયતાથી સંસ્કૃતિ - ધર્મ તત્વજ્ઞાન પ્રત્યે સૂગની નજરે જુએ છે. પૂજયશ્રીની પર ઉઠતી તેમના હૃદયની વિશાળતાની દ્યોતક છે.
| વેધક દ્રષ્ટિમાંથી આ વાત છટકી નથી. પરિણામે યુગનો તકાજો | તેમની બીજી એક લાક્ષણિકતા એ છે કે એક પ્રબુદ્ધ - જાગૃત
સમજીને, આધુનિકતા તરફ નિહાળીને, સમગ્ર પરિસ્થિતિનું આમૂલ સંત તરીકે તેમની મુખ મુદ્રા ઉપર સદૈવ અપ્રમત્તતાનો ભાવ નીતય
ચિંતન કરીને યુવા પેઢીને સન્માર્ગે દોરવા “અખિલ ભારતીય રાજેન્દ્ર કરે છે. તેમણે જીવતરની પ્રત્યેક ક્ષણ જાગૃતિમાં વિતાવી. છે
જૈન નવયુવક પરિષદ” જેની સ્થાપના પ.પૂ.આચાર્ય દેવ શ્રીમદ્ વિતાવી રહયા છે. ભગવાન મહાવીરનું કથન સમય ગામ ! માં
વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલ છે, તેને સતત એમાયએ હૈ ગૌતમ | ક્ષણ માત્ર પણ પ્રમાદ કરીશ નહીં. પૂજયશ્રીનું
પ્રેરણા આપી રહ્યા છે. જીવન જાણે. આ કથનનું મૂર્તિમંત સ્વરૂપ ! કાલો ન યાતો વયમેવ દ્રષ્ટિવંત, ધ્યેયયુક્ત, આગામી પેઢીના ઘડતરના પાયારૂપ આ યાતા સમય જતો નથી, આપણે જ જઈએ છીએ. એ. ભતૃહરિ પરિષદને અપાતી પ્રેરણાથી પૂજ્યશ્રીની દૂરંદેશીતાનો ખ્યાલ આવી ભાગ્યું સૂત્ર અપાવનાર સંત અવિરત શ્રેયની પ્રવૃત્તિમાં જ રમમાણ. જાય છે. પથ્થરમાંથી કુશળ શિલ્પી વિશ્વવંદ્ય પ્રતિમાઓ-આદરપાત્ર રહે છે.
કલાકૃતિઓનું સર્જન કરે છે તેમ આ પરિષદ દ્વારા પૂજયશ્રી. માગુસે વહુ કુર્જરું – મનુષ્ય જન્મ દુર્લભ છે એ ન્યાયે યુવાપેઢીનું નિમણિ કરી રહયા છે. પોન: ટુર્ણપ: સાચા નિયોજકો પૂજયશ્રીએ જીવતરની પ્રત્યેક પળ સાર્થક્યના પુણ્ય સ્પર્શથી જ
મળવા મુશ્કેલ છે. આ પરિષદને સતત પ્રેરણા આપીને તેઓ શ્રી વ્યતીત કરી. છે. બાહa આર્યંતર જીવન સહજ યોગમય બની સાચી મોજક બન્યા છે. ચૂક્યું છે. પ્રવૃત્તિ એમની પૂરક છે, ચિંતન-મનન એમનો કુંભક છે, | આજની યુવાની કેટલીક બાબતોમાં નિંદાયેલી છે. ડી પ્રવૃત્તિ-અંતર ( અન્ય પ્રવૃત્તિ હાથ ધરવી) એ એમનો રેચક છે.
વોવને ધનસંપત્તિ મુવમવિવિતા |
| | ગુરુ ભક્તિ-લોક સંગ્રહનો પર્યાય કે 'મારી 15 પીર !
ક્રમણના, શિમુજs વતw | | | , નોર્વેના એક લેખકે ગાંધીજીને “વર્દે" કહયા છે. “વર્દે"
યૌવન, ધનસંપત્તિ, સત્તા અને અવિવેક -એક એક પણ અનર્થકારી ત્યાંની સંસ્કૃતિનું એક લાક્ષણિક પ્રતીક છે. નોર્વેના ઉત્તરીય પ્રદેશના
છે તો પછી જ્યાં ચાર એકત્ર હોય ત્યાં તો વાત જ શી કરવી ? અડાબીડ જંગલોમાં પ્રવેશીને ભૂલા પડનાર મુસાફરને રસ્તો જડવો.
આ બધાના સમૂહ રૂપ યૌવનને દોરવું એ કપરું છતાં અનિવાર્ય કપરું કામ છે, તેથી ત્યાંની પ્રથા પ્રમાણે મુસાફરોને માર્ગદર્શન
| કાર્ય છે. વ્યર્થતા તરફ ધકેલાતા આ યુવાધનને સાચી દિશાનું સૂચન આપવા માટે નિશ્ચિત રીતે મુકાયેલા પથ્થરોના ઢગલા-વદેમાં આવનાર કરવું એ માત્ર વર્તમાન પેઢી પર જ નહીં પરંતુ ભાવિ પેઢી. પર પણ મુસાફર ગોઠવતો જાય છે. આ રીતે ઉન્નત થયેલા ઢગલા- વર્દે
ઉપકાર કરવા સમાન છે. દ્વારા. ત્યાંથી પસાર થનાર મુસાફર ને અનાયાસે દિશાસૂચન મળી
जो दे सके व्यर्थ को अर्थ । જાય છે કે આટલા સુધી તો માનવ પગરવ શક્ય બન્યો છે. ' પૂજય ગુરુદેવ શ્રીમદ્રાજેન્દ્રસૂરીશ્વરજી પ્રત્યે અપાર ભક્તિ
वही सिद्ध और समर्थ || ભાવને લીધે પૂજયશ્રીએ સ્થાપિત કરેલાં ગુરુ મંદિરોની પરંપરા
વ્યર્થતા. ઘેય યુવા ધનને અર્થ–સાર્થકતા દેનારી. આ પરિષદને પાછળની ભાવના ઘણી જ ઉત્કૃષ્ટ છે. તેમાં ગુરુ પરંપરાની, ભક્તિ
અમુલ્ય પ્રેરણા આપનાર પૂજયશ્રી સમગ્ર રાષ્ટ્રની વંદનાની અધિકારી, ભાવના તો છે જ પરંતુ એથી વિશેષ તો પ્રવર્તમાન જન-સમાજ
છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પરંતુ વાસ્તવિકતા છે. પ્રત્યેની કરુણા. દ્રષ્ટિ છે. આજના અવસર્પિણી કાળમાં યોગ્ય ધાર્મિક પ્રાચીન-અર્વાચીન સાહિત્ય સંગમે “મધુકર” માર્ગદર્શનના અભાવે સતત જાગૃતિ પૂર્વકનું ધાર્મિક માર્ગદર્શન પ્રાચીન સાહિત્યના ઉત્તમોત્તમ ગ્રંથોનું અધ્યયન તથા મહામેળવવા જીવન સમક્ષ કોઈક આદર્શ હોવો અતિ આવશ્યક છે. મનીષી આર્ષદ્રષ્ટાઓની. ઉપદેશ સરવાણીનું આકંઠ પાન કર્યું છે. અને તે પોતાના ગુરુદેવ સિવાય અન્ય કોણ હોઈ શકે ?
સાંપ્રદાયિક સંકુચિતતાથી પર રહીને સદાય સત્યશોધની ઝંખના. ગુરુ પ્રતિમાને નિત્ય વંદના-સ્તવનાદિ કરવાથી તેમના ધાર્મિક કરી છે. પરિણામે આપણા પૂર્વ સૂરિઓની જેમ જ સર્જનાત્મક જીવનમાંથી સતત પ્રેરણા પીયષ પામતાં સૌ સંસારી જીવોની ધર્મ સાહિત્યમાં વિશિષ્ટ દ્રષ્ટિ રાખીને પ્રાચીનતાના સથવારે અવચિીન વાટિકા. નવપલ્લવિત રહેતાં કષાય માર્ગોના ઉકળાટથી બચી જવું પદ્ધતિએ સાહિત્ય સર્જન ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે. સહજ બને છે. આવી અતિ ઉદાત્ત ભાવનાથી પૂજયશ્રીએ અનેક ભારતીય સાહિત્યના વિશાળ ફલક ઉપરથી ઉત્તમતાનું મધુ વગેરે સ્થળોએ વિશ્વવંદ્ય પૂ. ગુરુદેવ શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીની એકત્ર કરીને તથા પોતાની સર્જનાત્મક પ્રતિભાના ફળ સ્વરૂપે પ્રતિમા પધરાવીને ગુરુ મંદિરોની-તીર્થોની સ્થાપના કરી છે. આમાં સાહિત્ય સર્જનનાં મધુ બિંદુઓ સમાજને સમર્પ “મધુકર” ઉપનામને ભલે કોઈ વ્યક્તિ પૂજા કે વ્યક્તિ દોષ જુએ, પરંતુ તેની પાછળની સાર્થક કર્યું છે. ભાવના અતિ ઉત્કૃષ્ટ હોઈ gો દિ ઢોષ મMતિ TTTસન્નિપાતે ||
| તેમના સમગ્ર સાહિત્ય સર્જનનો વિચાર કરવાનો અહીં ઉપક્રમ ગુણ સમૂહમાં આ દોષ નષ્ટ થાય છે.
નથી. પરંતુ કેટલીક કૃતિઓ ગાંભીર્ય અને સત્વશીલતાની દ્રષ્ટિએ અતીત-વર્તમાનના વાર્તિક કાર રાષ્ટ્રીય સંત
ઉત્કૃષ્ટ” ની છાપની અધિકારિણી છે. આ ઉપરાંત સાહિત્યનાં કોઈ પણ સંતની ભાવના તો આત્મોત્થાનની-મોક્ષની મંજીલે કેટલાંક પરંપરાગત સ્વરૂપો દ્વારા પણ તેમનું કથન-પ્રાવીણ્ય નોંધપાત્ર પહોંચવાની હોય છે, પરંતુ ભારતનું સદ્ભાગ્ય છે કે આ કોટિના છે. જેમ કે ભગવાન મહાવીરની લઘુ કથાઓ, પ્રસંગ કથાઓ, રૂપક સંતો -તત્વજ્ઞાતાઓ માત્ર “સ્વ” માં જ રમમાણ હોતા નથી. પરંતુ કથાઓ, (Allegoricot toles) દ્વારા ઉપદેશનું આધુનિક સંસ્કરણ. સ્વની આસપાસના જનસમુહને અસીમ કરણાથી જોતા હોય છે. તેમની કેટલીક કૃતિઓમાં જોવા મળે છે. સને ય શ હૈ ? અને સૌના ઉત્થાન-કલ્યાણ-હિતની ચિંતા કરતા હોય છે.
આવી લઘુ કથાઓ, પ્રસંગ કથાઓના સ-રસ સંગ્રહ છે. આ
૪૦
तन धन बल अरु बुद्धि का, उचित नहीं अभिमान । जयन्तसेन मिले सदा, कदम कदम अपमान ।।
www.jainelibrary.org
Jain Education Interational
For Private & Personal Use Only