________________
ભગવાન મહાવીરનો સ્યાદ્વાદ
|
(શ્રી જયેન્દ્રભાઈ શાહ, મુંબઈ)
| ભરતક્ષેત્રમાં આ અવસર્પિણી કાળના ચોવીસમાં તીર્થકર છે. ' ચાતું ' એટલે અમુક અપેક્ષાએ, અને વાદ એટલે કથન. ભગવાન મહાવીર દેવે અગાઉના તીર્થકરોના બોધની પરંપરામાં અપેક્ષા પૂર્વક કથન એટલે સ્યાદવાદ. અનેકદ્રષ્ટિ યુક્ત કથન, એટલે અહિંસા અને અનેકાન્તવાદની વિશ્વને આપેલી ભેટ અમૂલ્ય છે. ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ જે કથના તે અનેકાન્તવાદ. અહિંસા અને અનેકાન્ત-વાદ પરસ્પર આધારિત છે. અનેકાન્ત દ્રષ્ટિ
ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય. વિના અહિંસાનું પૂર્ણ પાલન અસંભવિત છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ, સંપૂર્ણ જીવદયા, કમબંધ અને મોક્ષની મીમાંસા, અનેક દ્રષ્ટિકોણથી.
વિશ્વવંદ્ય વિશ્વ વિભુ સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવે, પ્રત્યેક વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન, એ પ્રભુ મહાવીરની વિશ્વને મળેલી
પદાર્થના મુખ્ય ત્રણ ધર્મો કહયા છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય. અમૂલ્ય અને અદ્વિતીય બોધ સંપત્તિ છે. પ્રસ્તુત લેખમાં વસ્તુને
ઉત્પાદ એટલે ઉત્પત્તિ, વ્યય એટલે નાશ અને ધ્રૌવ્ય એટલે સ્થિતિ. અનેક દ્રષ્ટિકોણથી સમજવાની ચાવાદ કે અનેકાન્તવાદની વ્યાપક
શ્રી તત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે , “ ઉત્પા-વ્યય-ધ્રૌવ્યયુવા સત્ ' આ દ્રષ્ટિ જૈન દર્શનમાં કેવી રીતે વ્યક્ત થઈ છે ? વ્યવહાર તેમજ
સૂત્રને દ્રષ્ટાંતની મદદથી સમજીએ તો, સોનાની કંઠીને તોડીને અધ્યાત્મમાં આ દ્રષ્ટિનું શું મહત્વ છે? તે જોઈએ.
એમાંથી કુંડલ બનાવવામાં આવે છે. ત્યારે કંઠીનો નાશ અને
કુંડલની ઉત્પત્તિ થઈ કહેવાય. પરંતુ કંડલની ઉત્પત્તિ. નવી નથી. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી “ સિદ્ધ હેમ
કંઠીનો આકાર બદલાયો. અને કુંડળનો થયો. કંઠી. અને કુંડલ બંને શબ્દાનું શાસન " માં સ્યાદ્વાદની વ્યાખ્યા આ રીતે આપે છે.
સુવર્ણરૂપમાં તો એક જ છે. કુંડલ રૂપે ઉત્પત્તિ. કંઠી રૂપે નાશ અને ‘‘ચાત્'' - ટૂજ્યવ્યયમ્, નેત્ત પોતક્રમુ, તતઃ ચાલ્વાડું:
સુવર્ણની સ્થિતિ, એ ત્રણેય બાબતો. આ ઉદાહરણમાં સ્પષ્ટ થઈ. જે अनेकान्तवादः नित्या नित्या धनेक धर्मशबलैकवस्त्वभ्युपगम इति
મૂળ વસ્તુ સ્થાયી છે, તેને જૈન પરિભાષામાં ' દ્રવ્ય ' કહેવામાં આવે યાવિત | - સાત એ અવ્યય છેજે અનેકાન્ત અર્થનું ધોતન કરે છે અને જેની ઉત્પત્તિ અને નાશ થાય છે તેને ' પયયિ ' કહેવામાં છે. એ ઉપરથી સ્વાવાદ એટલે અનેકાન્તવાદ. એટલે કે, નિત્ય
આવે છે. દ્રવ્યથી દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી. એટલે અનિત્યાદિ અનેક ધર્મોનો એક વસ્તુમાં જે સ્વીકાર કરવો, તેનું નામ અવસ્થા ભેદથી દરે ક પદાર્થ અનિત્ય છે. આમ વસ્તને એ કાન્ત સ્યાદ્વાદ કહેવાય. પંડિત સુખલાલજીએ નોંધ્યું છે કે, ‘અને કાન્ત
નિત્ય કે અનિત્ય નહિ માનતાં નિત્યાનિત્યરૂપે જોવાની. રૌલી એ વિચારસરણીનો ખરો અર્થ એ છે કે સત્ય દર્શનને લક્ષ્યમાં રાખી,
સ્યાદ્વાદ છે. તેના બધા અંશો. અને ભાગોને એક વિશાળ માનસ વર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું. વસ્તુના અનંત ધર્મો છે. ભિન્ન ભિન્ન
વસ્તુ માત્ર મૂળ દ્રવ્ય રૂપે સ્થાયી યાને નિત્ય છે. અને દ્રષ્ટિબિંદુઓથી એકબીજાના વિરોધી દેખાતા ધર્મોનો સ્વાવાદમાં
અવસ્થા ભેદે અનિત્ય છે. આનો પણ સાર એ છે કે દ્રવ્યની સ્વીકાર થાય છે. દા. ત. એક જ પુરુષ જાદી જાદી અપેક્ષાએ
અપેક્ષાએ દરેક પદાર્થ નિત્ય અને સ્થાયી છે અને પર્યાયિની. સંબંધ વિશેષે પિતા, પુત્ર, કાક, ભત્રીજો, મામો, સસરો, જમાઈ
અપેક્ષાએ પરિવર્તનશીલ છે. વસ્ત્રના તાકામાંથી કોટ પાટલૂન બનાવ્યા
હોય તો ત્યાં તે વસ્ત્રના તાંતણાના અણુઓ પરમાણુઓ મૂળ દ્રવ્ય તરીકે ઓળખાય છે.
રૂપે કાયમ છે, કારણ કે પરમાણુઓનો કદાપિ નાશ થતો નથી. કોટ હાથીના એક એક અવયવને ઓળખીને તેને હાથીનું પૂર્ણરૂપ
પાટલૂનના રૂપમાં તે ઉત્પન્ન થયું છે. તાકો અને કોટ પાટલૂન એ સમજી હાથીનું વર્ણન કરનારા અંધજનો, આંશિક જ્ઞાનને પૂર્ણ જ્ઞાન
વસ્ત્રનાં અવસ્થાંતરો થયાં. એક જ માણસ બાળક મટીને યુવાન, માનતા હતા, તેથી તેમનો અભિપ્રાય
યુવાન મટીને વૃદ્ધ થાય છે. માણસ તરીકે બધી અવસ્થામાં સમાન ખોટો હતો. એક ઢાલની એક બાજુ
એક બાજુ છે. એ રીતે આત્મા મૂળ દ્રવ્ય રૂપે નિત્ય છે. તેની અવસ્થાઓમાં સોનાની. અને બીજી બાજુ ચાંદીની
પરિવર્તન થતું હોવાથી પાયિની દ્રષ્ટિએ અવસ્થા ભેદે આત્મા મઢેલી છે. તેને બે બાજુ જોનારા જુદા
અનિત્ય છે. એક મનુષ્ય મટીને દેવ થયો. બંને અવસ્થામાં તે જાદા માણસો જુદી રીતે જાએ, તે
આત્મા રૂપે એક જ છે. આ આત્માના મનુષ્ય પયયનો નાશ થયો. અપૂર્ણ દર્શન છે. બંને બાજાએ જોનારનું
અને દેવ પયયિની ઉત્પત્તિ થઈ, એમ કહેવાય. આ રીતે જૈન દર્શન પૂર્ણ દર્શન છે. વસ્તુના અનેક દર્શનમાં આત્માને નિત્ય અને અનિત્ય, યાને પરિણામી માનવામાં ધર્મોના વિચાર વિનિયમથી તેનું જ્ઞાન
આવ્યો છે તો, જો આત્માને માત્ર નિત્ય જ માનવામાં આવે તો સંપૂર્ણ બને છે. અનેક ધર્મોના.
તેમાં સુખ દુઃખની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, જુદાં જુદાં પરિવર્તનો સમન્વયથી વસ્તુ સ્વરૂપ સાચું સમજાય સમજાવી શકાશે નહિ. આત્માને નિત્ય માનીને પણ જો. પરિણામી શ્રી જયેન્દ્રભાઈ શાહ
પીવાનાર છે. નાભિનદનથી વિભાગ
પ૭
काम विषय आशक्ति में, मिले नहीं आराम । जयन्तसेन इसे तजे, जीवन सुख का धाम ॥
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only