________________
પ્રવૃત્તિ માનવી આજ સુધી. કરતો આવ્યો છે એ માત્ર વિકૃતિ છે. એનાં ઉદાહરણ રૂપે છે. અને તે અંગેનાં કોઈ પણ બહાના અને કારણ વજૂદ વગરનાં
માંસ ભક્ષણથી કૃમિનો પણ રોગ થાય છે ઘેટાં-બકરાંનાં સગવડિયાં અને ઉપજાવી કાઢેલાં છે.
લીવર અને ફેફસામાં પાણી જેવો એક પદાર્થ (cysts) હોય છે, જે જૈન દર્શન માને છે કે તમામ જીવો સરખાં છે, જીવસત્તા એ પ્રાણીઓને કષ્ટ આપ્યા કરે છે. આ પદાર્થવાળું માંસ ખાવામાં સમાન છે, માત્ર ઈન્દ્રિયોનાં વિકાસની દૃષ્ટિએ એમાં ભેદ છે. જૈન આવી જાય તો તે મનુષ્યના શરીરનાં અવયવો માટે ખૂબ નુકશાનકારક દર્શનની. અહિંસા. તમામ જીવ સૃષ્ટિને આવરી લે છે. નાનામાં નાના પુરવાર થાય છે. કોઈ પણ જીવની હિંસા તો ન કરવી પણ દરેક જીવને હિંસામાંથી
થોડાંક વર્ષો પહેલાં લંડનની એક ઈસ્યુરન્સ કંપનીએ ઉગારવો કારણ બધા જીવો સુખ ચાહે છે, દુઃખ કોઈને ગમતું નથી.
શાકાહારીઓના વીમા માટે છ ટકા. વળતર માટે પ્રસ્તાવ મૂક્યો તમામ જીવો પ્રત્યે આદર એ મૂળ- ભૂત સૂત્ર છે. એવી દલીલો
હતો, કારણ કે તેમનું માનવું હતું કે માંસાહારી કરતાં શાકાહારીઓ. કરવામાં આવે છે કે પશુનાં બલિદાનિથી દેવો. રીઝે વરસાદ પડે,
સ્વસ્થ અને દીઘયુિ હોય છે. માંસ ભક્ષણથી કોઈ સંતોષ નથી. દેવોનાં આશીર્વાદ મળે, એ. પશુનાં માંસનો પ્રસાદ ખાવાથી પુણ્ય
મળતો, પણ દર્દ, પરેશાની અને ક્યારેક મૃત્યુ મળે છે. મળે અને વળી. બલિદાન અપાયેલ પશુને સદ્ગતિ મળે.
માનવીની નજીક એવા કેટલાંક વાનરોની જાતિ પણ શાકાહારી. અમુક સંપ્રદાયો તો માને છે કે પશુઓમાં આત્મા નથી અને
છે. માણસની જેમ એના શરીરની પણ રચના શાકાહાર માટે યોગ્ય કતલ કરવામાં આવે તો એમને કંઈ પીડા થતી નથી. અમુક છે. માંસ ભક્ષણ માટે નહીં. માણસ અને આ વાંદરાઓમાં પણ કોઈ સ્થાપિત હિતો વાળા વર્ગે પોતાની દુકાન ચલાવવા માટે આ બધું
હોરવાળા પંજા નથી કે તીક્ષ્ણ દાંત નથી, ચાર્લ્સ ડાર્વિન અને ઉપજાવી કાઢેલું છે. વળી માણસને માંસભક્ષણ કરવું પણ હોય તો
જુલિયન હકરૂં જેવા વૈજ્ઞાનિકો એ પણ આને સમર્થન આપ્યું છે. પણ તેઓ મૃત્યુ પામેલાં પશુનું માંસ નથી ખાતાં. પણ માંસ મેળવવા માટે પશુની હત્યા કરે છે સરવાળે તો શબનું જ માંસ ખાય છે.
સૃષ્ટિનાં મહાકાય અને શક્તિશાળી. પ્રાણીઓ પણ શાકાહારી. પરંતુ જીવતા પ્રાણીને શબ બનાવ્યા પછી જ ખાય છે..
છે, હાથી, ઊંટ, જીરાફ, ગેંડો, હિપોપોટેમસ, ગાય, બળદ, ભેંસ
વગેરે બધા શાકાહારી છે. શાકાહારી પ્રાણીઓનું મોંઢું ગોળ હોય, - પશુઓને જ્યારે કતલખાને લઈ જવાય છે. ત્યારે એને ઘણોજ
જ્યારે માંસભક્ષીઓનું લંબગોળ આકારનું હોય. માંસભક્ષી પ્રાણીઓનાં ભય અને વેદના થાય છે કારણકે મૃત્યુ નજર સામે ઉભેલું હોય
આંતરડાની લંબાઈ ટુંકી હોય છે જે માંસ ભક્ષણને અનુરૂપ છે, છે, જેને કારણે કેટલાંક જાનવરી તો ક્રોધી અથવા પાગલ બની જાય
જ્યારે શાકાહારીમાં તે લાંબા હોય છે. અને શાકાહારને તે અનુરૂપ છે, અત્યંત ભય પામી ભાગવા માંડે છે. એમની આંખમાંથી
છે. માંસભક્ષી. જાનવરનું લીવર, યુરીક એસીડ અને અન્ય ઝેરી આંસુની ધાર ચાલી જાય છે. જાનવરોની હત્યા વખતનું દ્રશ્ય પદાર્થો જે માંસાહારથી ઉત્પન્ન થાય છે, તે નાના આંતરડા વડે ભયાનક હોય છે ભયંકર વેદનાથી તેઓ ચીસો પાડે છે, તરફડે છે,
જલ્દીથી બહાર ફેંકી શકે છે, જ્યારે મનુષ્યના લાંબા આંતરડામાં જેમ જેમ લોહી વહેતું જાય છે તેમ તેમ રીબાય છે. જીવતા જીવની.
ભોજન સામગ્રી ઘણા સમય સુધી રહે છે. જેથી માંસ ખાનાર, ચામડી અને માંસ નિર્દયતાથી અલગ કરી દેવામાં આવે છે, કતલ
માણસના પેટમાં ઉત્પન્ન થયેલાં પદાર્થો અધિક સમય સુધી રહે છે પહેલાંની વેદના અને આક્રોશ થકી Toxin જેવા ઝેર ઉત્પન્ન થાય છે
| Toxins વિ- લિવર ઉપર બોજા રૂપ બને છે. આવા ઝેરો અંદરને કે જેનું માંસ પણ ઝેરમય બની જાય અને આવું માંસ ખાવાથી
અંદર શોષાય જાય છે અને કોઈને કોઈ રોગને જન્મ આપે છે. મનુષ્યમાં તાણ અને સન્નિપાત જેવા રોગ થાય છે.
- ફળભક્ષી પ્રાણીનાં આગળનાં દાંત વિકસિત હોય છે અને એક માન્યતા એવી છે કે માંસ ખાવામાં પ્રોટીન મળે છે અને
પાછળનાં દાંત પીસવા અને ચાવવા માટે યોગ્ય હોય છે જ્યારે તંદુરસ્તી વધે છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. કારણ એટલાંજ
માંસભક્ષી પ્રાણીમાં આગલાં દાંત નાના હોય છે અને પાછળનાં પ્રોટીન શાકાહારી વગેરે પદાર્થોમાં પણ મળી રહે છે. જ્યારે વિજ્ઞાને
લાંબા અને તીક્ષ્ણ હોય છે; ફળભક્ષી પ્રાણીનું જડબું ખોરાક ને સાબિત કર્યું છે કે વધારે પડતાં પ્રોટીન યુક્ત આહારથી અનેક
પીસવા, ચાવવા માટે યોગ્ય હોય છે, જ્યારે માંસભક્ષી પ્રાણીનું રોગો પેદા થાય છે અને માનવીની પ્રજા ઉત્પત્તિની. ક્ષમતા ઉપર
જડબું ઉપર નીચે બન્ને બાજુ કામ કરે છે અને ચીરફાડની ક્ષમતા હાનિકારક અસર પડે છે.
| ધરાવે છે. ફળભક્ષી પ્રાણીની લાળ પૂર્ણ વિકસિત પ્રક્રિયા છે તે | માંસ ભક્ષણથી એક બાજુ મનુષ્યની. પાશવતા વધતી જાય ખારાશ યુક્ત હોય છે અને મીઠાશ તેમજ સ્ટાર્ચને પચાવવામાં છે, તેમ બીજી બાજુ બુદ્ધિથી તે હિન થતો જાય છે. માંસ ભક્ષણ સહાયક હોય છે. માંસભક્ષી પ્રાણીની. લાળ એસિડયુક્ત હોય છે. ઉત્તેજના વધારે છે નૈતિકતા અને મનોબળને ક્ષીણ કરી નાંખે છે. અને માંસમાં રહેલા પ્રોટીન ને પચાવવા સહાય રૂપ થાય છે. વળી. માંસભક્ષકનું મસ્તક વિચારવામાં ક્ષીણ બનતું જાય છે. હમણાં સ્ટાર્ચને પચાવવા માટેના રસ - ટીયાલીન એમાં બિલકુલ હોતો. હમણા. જાનવરોમાં બીમારીઓ ઘણી વધતી જાય છે. જાનવરોને નથી. ફળભક્ષી પ્રાણીઓનું પેટ લાંબુ અને ચોરસ જેવું હોય છે અને જુદા જુદા પ્રકારની બસ્સો બીમારી થાય છે. તેમાંથી સો જેટલી તો એની રચના અટપટી હોય છે, ત્યારે માંસભક્ષી પ્રાણીનું પેટ સીધું, તેનું માંસ ખાનારને પણ થાય છે, કેન્સર, ટ્યુમર જેવી બીમારી ગોળાઈવાળું અને થેલી જેવું હોય છે જે શાકાહારીઓ કરતાં દસ
૮૫ For Private & Personal Use Only
क्रोध आग में जो गया, उस के सद्गुण नाश ।
ગાલેન દૂર રહો, હો II &તા વિવો /y.org/
Jain Education International