________________
ચૂકાળી જૈન પુરાશ પર આશ્રિત છે. સોમદેવસૂરિ એ “યક્તિલકચંપૂ” (ઈ. ૫૯ ) ની રચના કરી છે. આઠ આભાસોમાં રાજા યશોધરની કથા ધરાવતું આ કાવ્ય સંસ્કૃત ચંપૂકાવ્યો માં સર્વાધિક પ્રસિદ્ધ છે ; તેવો શ્રી એન. કે. દેવરાજનો અભિપ્રાય છે. હરિચન્દ્રે ‘જીવન્ધર ચંપૂ' (ઈ. ૧૧ મી સદી) માં ૧૧ લંભમાં રાજકુમાર વન્ચરનું ચરિત્ર આપ્યું છે. ધાર્મિક ભાવનાઓની આમાં કવિત્વપૂર્ણ અભિવ્યક્તિ છે.
સુત્ર આપ્યું છે. ધાર્મિક ભાવનાઓની
આ ગા
જૈન પ્રબંધોની બે વિશિષ્ટતા શ્રી સુશીલકુમાર દે ગણાવે છે : રસપ્રદ વસ્તુ વિષય અને વાંચવી ગમે તેવી શૈલી આ પ્રબંધોમાં બે મુખ્ય છે. મનુંગનું " પ્રબંધચિન્તામતિ ' (ઈ ૧૦૫) અને રાજશેખર સૂરિનું * પ્રબન્ધ કૌશ * (ઈ. ૧૩૪૮). પહેલા વિષે શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીનો અને પછીના વિષે શ્રી હરસિદ્ધભાઈ દિવેટિયાનો અભિપ્રાય છે કે ગુજરાતના ઇતિહાસની સાધન સામગ્રીની દ્રષ્ટિએ આનું મૂલ્ય છે.
સંસ્કૃત નાટકના વિકાસમાં જૈન સર્જકોનો ફાળો છે. યશશ્ચન્દ્ર (ઈ. ૧૦૯૪ - ૧૧૪૨) નું · મુદ્રિત કુમુદચન્દ્ર પ્રકરણ ' સિદ્ધરાજની શિષ્ય
સભામાંની ઘટના સાથે સંકળાયેલું છે. આચાર્ય હેમચન્દ્રના મા
દેવચન્દ્ર નું ' ચન્દ્રલેખાવિજય * (ઈ. ૧૯૫૬) કુમારપાળના વિવાહ સાથે સંકળાયેલું છે. એમના બીજા શિષ્ય રામચન્દ્રનું (ઈ. ૧૨ મી સદીનો ઉત્તરાધ) નાટક ' સત્ય ચિન્દ્ર " છે. છ અંકના આ છ
નાટકમાં પ્રસંગો પરિસ્થિતિનું સુરેખ આલેખન અને ઝડપી કાર્યવેગ છે. થરાદના રાજ્યપાલ પશપાત્રનું મોહ રાજ્યપરાજ્ય
કુમારપાળની જૈન દીક્ષા અને સુધારાનો છે. શ્રી અંબાલાલ
શાહની નોંધ ધંધાર્થ છે કે ગુજરાતના ૧૨ મી સદીના સામાજિક જીવનની ઐતિહાસિક બાબતો માટે આનું મહત્ત્વ છે. જાલોરનાં
ઓને
મહાદીના
રામભદ્ર મુનિએ પ્રબુદ્ધૌહિણેય' (ઈ. ૧૧૮૪) ની રચના કરી છે.
મહાવીરના પ્રભાવ નીચે ડાકુ રૌહિણેયના હૃદય પરિવર્તનની કથા ધરાવતું છ અંકનું આ નાટક જૈનત્વની ઉત્તમતાને કાત્મક રીતે પ્રાક્ટ કરે છે. ખંભાતના થસિંહસૂરિએ પંચાકી નાટક હમ્મીરમદ મર્દન' (ઉ. ૧૨૩૦૦ની રચના કરી છે. સમકાર્ડીન વસ્તુ વિષય અને ઐતિહાસિક નિરૂપણના ઉપક્રમને કારણે નાટક વિશેષ મહત્ત્વનું છે ; તેવો શ્યામ શર્માનો મત છે, તે સ્વીકાર્ય છે.
સંદેશકાવ્ય, ચંપૂકાવ્ય, પ્રબંધ અને નાટ્ય બંધ ..
સંસ્કૃત સાહિત્યની વિવિધ સ્વરૂપો - મહાકાવ્ય. રસ્તોત્રકાળ, - માં જૈન સર્જકોએ પોતાની રચનાઓ આપી છે. આ પ્રદાન એટલું મૂલ્યવાન છે કે
એનાથી જૈન વાડ્મયને ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ, ગૌરવાસ્પદ તેમ જ માનનીય સ્થાન પ્રાપ્ત થયું છે.
શ્રી જીનત અભિનદન મુજરાતી વિભાગ Jain Education International, the help
સંદર્ભ ન્ય
प्रबन्धकोश
कापडिया (प्रा.) हीरालाल रसिकदास परीख रसिकलाल सी. - બાનુશાસન, ૨ मुनि विक्रमविजयजी जैन कुमार संभव महाकाव्यम् शास्त्री दुर्गाशंकर केवलराम - प्रबंन्ध चिन्तामणि
Dr. S. K. A history of Sanskrit Literature vol. 1, Keith A Berridale - A history of Sanskrit Literature Krishnaamachariar M. - History of Classical SEIN LE
ع الرمز
आचार्य (डा.) रामकुमार उपाध्याय (आचार्य) बलदेव त्रिपाठी (डा.) छविनाथ BWIS
પ્રેમચન્દ્રશાસ્ત્રી મુખ્ય સાઇ
Sanskrit Literature
03)
महामहोपाध्याय विनय सागर
मुसलगाँवकर (डा.) केशव राव મુસ્તહબ ( ગ્રા.) વિ. મા. शर्मा (डा.) श्याम
चन्द्र
-
૯૫
For Private & Personal Use Only
संस्कृतके संन्देशकाव्य संस्कृत साहित्य का इतिहास चम्पू काव्य का आलोचनात्मक एवं
ऐतिहासिक अध्ययन
नेमिदूतम्
संस्कृत महाकाव्य की परंपरा आचार्य हेमचन्द्र
संस्कृत के ऐतिहासिक नाटक
उपासकाध्ययन यशस्तिल्कचम्पू, उत्तरखण्ड
કાપડિયા ( પ્રા.) હીરાલાલ સિદાસ - કાવ્યસં
..
ચતુર્વિંશતિકા ચતુર્વિશતિજિનાનન્દ અતિ
સ્તુતિચતુર્વિશનિકા
-
નાન્દી ( ડૉ.) તપસ્વી – સંસ્કૃત નાટકોનો પરિચય પરિખ રસિકલાલ છો. - ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, સોલંકી કાલ
પ્રજાપતિ ( પ્રો. ડૉ.) મણિભાઈ ઈ. – સંસ્કૃત સ્તોત્ર કાવ્ય સંઘવી ( ) સુખલાલ - સન્મતિપ્રકરણ
મધુકર-મૌક્તિક
કોઈ પા બને કષ્ટ ન ઉપજો દરેક સુખપૂર્વક વનને પસાર કરી, સમૃદ્ધ રહી. અશુદ્ધ અને અશુભ વિચાર, વચન અને વ્યવહારજન્ય પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લઈ સમળી વિમળ અને વિમા નિર્મળ બનો. સાધકના પોતાના શબ્દોમાં જ્યાં ભવ છે ત્યાં સમળ અર્થાત્ અશુદ્ધિ. વિમળનું સહજત્વ ભાવપ્રવૃદ્ધિ કરે અને નિર્મળને કહેવાય સ્વભાવ. જેની પાછળ નથી નીચનો ભેદ, અથવા નથી ઈંચનું આધિપત્ય ! સર્વત્ર સ્વતંત્રના છે, જૈનાચાર્ય શ્રીમદ્ ર્સનસૂરિ મધુકર"
जयन्तसेन सुखी सदा, रहता आज्ञावान ॥ બાજ્ઞાપાન ઘર્મ હૈ, આજ્ઞ in artÉary.org.