Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 296
________________ આગમ સાહિત્યનું અનુશીલન (શ્રી રસીકલાલ સી. શેઠ, વડોદરા) મંગલાચરણ - હોય છે, તેવું અર્થ ગંભીર આ આગમ જ્ઞાન છે; તથા જેમ સમુદ્રનો | (મન્દાક્રાન્તા) સામો કિનારો બહુજ દૂરવર્તી અથતું બે ભુજાના બળ વડે પાર પામી શકાય તેવો નથી, નાવિકનો સહારો લઈને જ તેનો પાર પામી | "બોધા ગાધે સુપદ - પદવી નીર - પૂરાભિરામ; શકાય છે, તેમ આગમનો પણ પાર પામવો અથતુ જિનવાણીનો જીવાહિંસા - વિરલ - લહરી - સંગમા ગાહ દેહં ! મર્મ અને સંપૂર્ણ ભાવ સમજવો અતિ દુષ્કર છે, માત્ર જ્ઞાની ગુરુના ચૂલા - વેલે ગુરુગમ : મણી - સંકુલે દૂરપારે; શરણે જઈ વિનયપૂર્વક સેવાભક્તિ કરવાથી જ આગમના ભાવ યથાર્થ સમજી શકાય છે; અને સંસારના સર્વ સારભૂત પદાર્થોનાં સારે વીરાગમ - જલનિધિ” - સાદરે સાધુ સેવે આગમરૂપી. જિન-વચન જ એક માત્ર સારભૂત અથાત્ જીવને અર્થ:- ચરમ તીર્થંકર શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ પ્રરૂપેલ કલ્યાણકારી છે, એવા આગમની હું આદર અને વિધિપૂર્વક સેવાભક્તિ આ આગમ-સમુદ્ર અગાધ બોધજ્ઞાન વડે ગંભીર છે. સુંદર પદ કરું છું. રચના રૂપ જળના સમૂહ વડે મનોહર છે, જીવ-દયા અહિંસાના. સિધ્ધાંતોની નિરંતર ઉછળતી લહરીઓના સંગમ વડે અતિ ગહન મંગલાચરણ રૂપે આગમની સ્તુતિ કરીને હવે તેની વ્યુતપત્તિ છે. ચૂલિકા રૂપ વેલ અથતુિ ભરતીવાળો છે. ઉત્તમ આલાપકરૂપી અને વ્યાખ્યા સમજીએ.. રત્નોથી ભરપૂર છે, જેનો સંપૂર્ણ પાર પામવો અથતુિ જ્ઞાન મેળવવું વ્યુતપત્તિ :- પૂવચાર્યો એ જાદી જાદી રીતે વ્યુતપત્તિ કરી છેઃબહુ મુશ્કેલ છે, અને જે આગમ વાણી ભવ્યજીવોને સારરૂપ છે સ્યાદ્વાદ મંજરી શ્લોક ૩૮માં કહ્યું છે :અથતુિ એકમાત્ર કલ્યાણકારી છે, તેવા શ્રી મહાવીર પ્રભુના પરમ "આપ્તવચનાદાવિભૂતપથસંવેદન માગમઃ | હીતકારી આગમરૂપી સમુદ્રને હું આદરપૂર્વક રૂડી રીતે સેવું છું.” આપ્તવચનાતું આવિભૂતમ્ અર્થસંવેદનમ્ આગમઃ પરમાર્થ :- જેમ મહાસાગર અગાધ જળથી ભરપૂર હોવાથી અત્યંત ગંભીર હોય છે, તેમ તીર્થંકર ભગવંતોએ પ્રરૂપેલા જિનાગમ પણ અર્થ:- આપ્ત પુરુષના વચનથી ઉત્પન્ન અર્થ (પદાર્થ-જીવાદિ વસ્તુ અપરિમિત જ્ઞાનયુક્ત હોવાના કારણે અગાધ અને ગંભીર છે. ) નું યથાર્થ રીનિ થાય તે "આગમ” છે વિશાળ જળરાશીથી ભરપૂર રહેવાને લીધે સમુદ્ર જેમ સોહામણો જેઓ રાગ-દ્વેષને સંપૂર્ણ જીતી લઈ સર્વજ્ઞ - સર્વદર્શી વીતરાગ દેખાય છે, તેમ લાખો પદોની લલિત રચનાના કારણે આગમ પણ કેવળી. ભગવાન બન્યા છે તેવા તીર્થકર ભગવંતો. “આપ્ત પુરુષ” અભિરામ અથતુિ મનોહર લાગે છે. સતત ઉછળતા મોજાની કહેવાય છે. તેમણે પ્રરૂપેલા શાસ્ત્રો આગમ છે. “આગમ” શબ્દ લહરીઓના સંગમના લીધે સમુદ્રમાં ઊંડે સુધી પ્રવેશ કરવો જેમ “આ” ઉપસર્ગ અને "ગમ્” ધાતુનો બનેલો છે. તેથી તેની વ્યુતપત્તિ કઠીન છે, તેમ જ અહિંસા - છએ કાયના જીવોની દયા પાળવા આ રીતે પણ પૂવચાર્યું કરી છે :વિષયક સૂક્ષ્મ બોધથી પરિપૂર્ણ હોવાના કારણે આગમમાં પ્રવેશ | "આ- ગમ્મતે વસ્તુ તત્ત્વમનને ત્યા ગમ : | કરવો પણ અતિ કઠણ છે. જેમ સમુદ્રને મોટા મોટા કિનારા હોય છે, તેમ આગમને મોટી મોટી ચુલિકાઓ (પરિશિષ્ટ) હોય છે. જેવી અથતુિ “આ” = સમન્તાતુ = ચારે બાજાથી, ગમ્મતે = ગતિ રીતે સમુદ્રમાં સાચા મોતી, મણી, રત્નાદિ પ્રાપ્તિ છે, “વસ્તુ તત્ત્વમ” અવૃત્િ જીવાજીવાદિ પદાર્થો તત્ત્વોનું, કિંમતી વસ્તુઓ હોય છે, તેવી રીતે યથાર્થ જ્ઞાન, અનેનવડે ઈતિ આગમઃ || એટલે કે જેના વડે વસ્તુ આગમ રૂપી સમુદ્રમાં પણ બહુ ઉત્તમ | તત્ત્વોનું અર્થાત્ જીવાજીવાદિ નવ તત્ત્વોનું પરિપૂર્ણ યથાર્થ જ્ઞાન થાય પરમાર્થવાળા ગમા, આલાવા (આલાપક), તે “આગમ” છે. પયયાદિ હોય છે. તીર્થકર ભગવંતો શ્રી સિધ્ધસેન ગણીએ ભાષ્યાનુસારિણી ટીકામાં કહયું છેઃ- સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે, તેથી - “આગચ્છત્યાચાર્ય-પરમ્પરયા વાચનાદ્વારેણે ત્યા ગમ : || તેમના વચન રૂપી અર્થબોધને અંતરમાં - આગચ્છતિ આચાર્ય પરમ્પરયા વાચના દ્વારેણ ઈતિ ધારણ કરી ગણધર ભગવંતો આદિ આગમઃ | જ્ઞાની મહાત્માઓ એકેક વચનના અનંત શ્રી રસીકલાલ સી. શેઠ ગણા અને પયિ વડે તેના ભાવ કહેતા અથતિ (તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું) જે જ્ઞાન આચાર્ય પરંપરાથી ८८ क्रोध करो मत मानवी, क्रोध करो अवरोध।। जयन्तसेन सदा यही, दो स्वयं को बोध ।।। www.jainelibrary.org Jain Education Intemational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344