________________
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની સાહિત્યનિધિ
(પ્રા. ડૉ. અમૃત ઉપાધ્યાય, એમ.એ., પીએચ.ડી., અમદાવાદ)
સાંસ્કૃતિક ક્ષેત્રે ગુજરાત સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના રાજ્યકાળમાં સિદ્ધિના શિખરે હતું. અને એ બન્ને રાજાઓ સાથે શ્રી
હેમચંદ્રાચાર્ય ગાઢ સંપર્કમાં આવ્યા હતા. ગુજરાતના શાસકો તથા “શબ્દોરૂપી રત્નો પ્રગટ કરવામાં, પુરાણ પ્રસિદ્ધ તામ્રપર્ણી
વ્યાપાર કુશલ આગેવાનોની સંસ્કૃતિ રસિકતાના ફળ રૂપે અણહિલવાડ, નદીને ટપી જતી. શ્રી હેમચંદ્રસૂરિની સરસ્વતીને આપણે હૃદયમાં
પાટણ, મોઢેરા, સિદ્ધપુર, સોમનાથ, અર્બુદાચલ અને બીજાં અનેક ધારણ કરીએ”
સ્થળે એક એકથી ચઢિયતાં સ્થાપત્યો રચાવ્યા હતાં. શ્રી. ગુર્જરેશ્વર પુરોહિત મહાકવિ સોમેશ્વર ભટ્ટે પોતાના પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યના જ વિદ્વાન શિષ્ય રામચંદ્રના કુમાર વિહારના વર્ણન ‘કીતિકિૌમુદી’ મહાકાવ્યમાં જેમની અખંડ અને અપ્રતિમ સરસ્વતી દ્વારા આપણને એ કાળનાં શિલ્પ, ચિત્રકળા, સંગીત, નૃત્ય અને સાધનાને ઉપરના શબ્દોમાં ભાવાંજલી અર્પી છે તે કલિકાલસર્વજ્ઞના. નાટ્ય કળાનો પરિચય થાય છે. આ સર્વ સાંસ્કૃતિક વૈભવની. સાર્થક ઉપનામથી વિશ્વવંદ્ય બનેલા શ્રી હેમચંદ્રાચાર્ય માત્ર જૈન પાછળ ગુજરાતના સાગરખેડુ શ્રેષ્ઠિવર્ગની સંપત્તિનો સુવ્યય દેખાય લેખકોમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સારસ્વતમાં અગ્ર સ્થાને છે. આ યુગની ધાર્મિક દૃષ્ટિ સર્વ રીતે આદર પાત્ર સહિષ્ણુતાની. બિરાજે છે. પ્રાચીન ભારતીય સાહિત્યના વિશ્વવભરના અભ્યાસીઓને હતી. - પછી ભલે એ વિવિધ ધર્મગુરુઓની. સ્પધથિી સજીવ થતી. શ્રી. હેમચંદ્રાચાર્યનો પરિચય આપવાની જરૂર રહેતી નથી કેમકે, રહેતી હોય. ગુજરાતના બે કીર્તિવંત રાજવીઓ, સિદ્ધરાજ જયસિંહ પ્રોફેસર શિવપ્રસાદ ભટ્ટાચાર્ય કહે છે તેમ, “સંસ્કૃતિ પ્રાકૃત અને અને કુમારપાલ સાથેનો શ્રી હેમચંદ્રાચાર્યનો નિકટનો પરિચય અને અપભ્રંશ સાહિત્યના વિદ્વાનો તેમને એક એવા ગ્રંથકાર તરીકે ગાઢ મૈત્રી એ જેટલું ગુજરાતના ઈતિહાસનું યશોજ્વલ પ્રકરણ છે ઓળખે છે જેમણે આગામી પેઢીઓના હિતાર્થે, જુદા જુદા વિષયોનાં તેટલું જ સંસ્કૃત સાહિત્યના ઈતિહાસનું ય ગૌરવાન્વિત પ્રકરણ છે. ક્ષેત્રોમાં પોતાની. વિસ્તૃત તેમજ વૈવિધ્યમય વિદ્વતાનો ઉપયોગ | શ્રી. હેમચંદ્રાચાર્ય આ બન્ને રાજવીઓના ગાઢ પરિચયમાં કેવી રીતે, કરીને, જે કંઈ લેખનબદ્ધ કરીને સાચવી રાખવા જેવું હતું તે, કેમ અને ક્યારે આવ્યા. તે વાત બહુ જણીતી હોઈ, આપણે એ ગાઢ પોતાના અનેક ગ્રંથો રૂપે પ્રસ્તુત કર્યું છે.”
પરિચયના પરિણામે જે સાહિત્યનિધિ નીપજ્યો તે વાત પર ધ્યાન | શ્રી હેમચંદ્રાચાર્યનું અનેક વિષયોનું પાંડિત્ય અને સર્વ સંગ્રહ કેન્દ્રિત કરીએ. જેવું જ્ઞાન, સંસ્કૃત અને પ્રાકૃત વિદ્યાઓનાં અનેક ક્ષેત્રોને આવરી જ સૌથી પહેલાં એ વાત ધ્યાન ખેંચે છે કે સિદ્ધરાજ જયસિંહના લેતું હતું અને તેથી, સદ્ગત મહા મહોપાધ્યાય ડૉ. પી.વી. કાણે આગ્રહથી જ શ્રી હેમચંદ્રાચાર્યે તેમનો મહાન ગ્રંથ “સિદ્ધ હેમ’ ર. કહે છે તેમાં “જૈન લેખકોના નક્ષત્રમંડળમાં તો તેઓ એક સૌથી હતો. આચાર્યશ્રીની પ્રસિદ્ધ ‘અનુશાસન ત્રયી’ કે ત્રણ અનુશાસનોમાં તેજસ્વી. તારક હતા; કેમકે જ્ઞાનની. અનેકાનેક શાખાઓ. વિપુલ આ સર્વ પ્રથમ શાસ્ત્રીય ગ્રંથ હતો. આ ગ્રંથને ‘શબ્દાનુશાસન’ એવું પ્રમાણમાં ખેડનાર તેઓ સર્વ શ્રેષ્ઠ જૈન લેખક હતા”. આમ, શ્રી. સાર્થક નામ અપાયું હતું કેમકે એનું ‘સિદ્ધહેમચંદ્ર' એ શીર્ષક તો હેમચંદ્રાચાર્યના વિશાળ સાહિત્યનિધિમાં વ્યાકરણશાસ્ત્ર, કોશશાસ્ત્ર, સિદ્ધરાજ જેવા સાહિત્યરસિક રાજા પ્રત્યેની હેમચંદ્રાચાર્યની માન છંદશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રથી માંડીને તત્ત્વજ્ઞાન, ન્યાયશાસ્ત્ર, તથા પ્રેમની લાગણીને અમર કરવા માટે અપાયું હતું. માળવાની. ચરિત્રસાહિત્યિ, યોગશાસ્ત્ર ઉપરાંત કાવ્યાત્મક, - વર્ણનાત્મક ગ્રંથોનો માફક ગુજરાતમાં પણ મહાન જ્ઞાનગ્રંથ રચાય એવી ઈચ્છાથી સમાવેશ થાય છે.
સિદ્ધરાજે કહે છે કે શ્રી હેમચંદ્રાચાર્યને નવા વ્યાકરણ ગ્રંથની રચના. સંસ્કૃત સાહિત્ય તથા ભારતીય વિદ્યાના ક્ષેત્રે અપૂર્વ યોગદાન
કરવાનું એટલા માટે સોંપ્યું હતું કેમકે આચાર્યશ્રીને સંસ્કૃત સાહિત્ય આપનાર શ્રી હેમચંદ્રસૂરિ પોતાના યુગના ગુજરાતના સામાજિક પ્રાચીન શાનનિધિનું સંપૂર્ણ હતું અને તેથી તેઓ "ગુજરાત નો ભોજ તથા રાજકીય ઈતિહાસની અગ્રગણ્ય વિભૂતિ હતા અને જૈન ધર્મના બનવાને યોગ્ય હતા.” અજોડ આચાર્ય પણ હતા. દરેક મહાપુરુષની જેમ શ્રી હેમચંદ્રાચાર્યે આ અજોડ વ્યાકરણ ગ્રંથને મળેલી અપૂર્વ સફળતાથી પ્રેરાઈને, જેમ પોતાના યુગ પર અનોખો પ્રભાવ પાડ્યો હતો. તેમ પોતાના પ્રોફેસર બૂલર કહે છે તેમ, શ્રી હેમચંદ્રસૂરિને પોતાના લેખનકાર્યનો. યુગથી. તેઓ પ્રભાવિત પણ થયા હતા. શ્રી. હેમચંદ્રાચાર્ય જે કાળે થઈ ગયા. તે કાળે જીવનનાં તમામ ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે અને (અનુસંધાન પાના ક્ર. ૯૩ ઉપર)
,
થી કણજારોનબિમિકા
થર જરા વિભાગ
૮૭
देह कांपती क्रोध से, होय क्षुधा का नाश । जयन्तसेन कुपित हृदय, करता जीवन हास ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only