________________
રહે.
કહેવાય.
શુભાશુભ પ્રવૃત્તિઓનો યોગ. હંમેશા શુભ પ્રવૃત્તિમાં આત્માને અનંતા સુખ ને અટકાવનાર વેદનીય કર્મ, જીવની અક્ષય જોડવો પણ અશુભ પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. સ્થિતિ ઓછી કરનાર આયુષ્ય કર્મ, જીવ અરૂપી હોવા છતાં તે ક્રિયા ધર્મની હોય તો ધર્મ કર્મ બંધાય. અને પાપ ક્રિયા હોય અટકાવનાર ગોત્ર કર્મ, અને જીવની અગુરુ લઘુતા અટકાવનાર તો પાપ કર્મ બંધાય. નામ કર્મ છે એ ચાર અઘાતી કહેવાય છે.
2
આ કર્મો ખેરવવાના ઉપાય પણ છે. | આ કર્મોના પણ પ્રકાર પાડેલા છે. જ્ઞાનાવરણીય ઉદયમાં હિંસાનુ રૂપ શારીરિક નબળાઈ આવે. રોગાદિ થાય આવે ત્યારે અજ્ઞાનતા છવાઈ જાય ભણતર ચઢે જ નહીં યાદ ના અહિંસાનુ રૂપ સશક્ત શરીર બની શકે.
પ્રભુ પ્રાર્થના એક ચિત્તે કરી સાચો પશ્ચાતાપ કરનાર સ્પષ્ટ દર્શનાવરણીયના ઉદય વખતે આંધળા બહેરાં લુલા લંગડા કર્મ ખરી જાય, પાપ ન જ કરવું. અજાણતાં કે સંજોગવશાત્ કરવું બનાવે પાંચ ઈન્દ્રિયોનો બંધન કરાવે. પાંચ પ્રકારની નિદ્રા લાવે. પડે તો પણ ડરતાં ડરતાં કરવું.
મોહનીય કમ લોભ મોહ માન ને માયા રાગ ને દ્વેષ ઉત્પન્ન પાપ કરતાં ચલાવી લે. જરાય પસ્તાવો ન કરે. અને થયા. કરી તે દ્વારા મિથ્યાત્વ અવિરતિ કષાયો બનાવે, સત્ય ધર્મથી ત્યારે મોડેથી સમજાય કે મેં પાપ કર્યું છે. આ કર્મબંધ દૂર કરવા. અટકાવે
ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું જોઈએ. હસતાં હસતાં પાપ પ્રવૃત્તિ કરી. I અંતરાયકર્મથી માનવ ભિખારી કૃપણ રોગીષ્ટ બને. વેદનીય આનંદ મેળવે તો નિધત્ત કર્મ બંધ થાય તે મટાડવા તપ સાધના કર્મ બે પ્રકારે ઉદયમાં આવે. શાતા વેદનીય શાંતિથી દુઃખને સાથે પશ્ચાતાપ કરવો જોઈએ. ભોગવાવે, અશાતા વેદનીય કર્મ હાયવોય કરતા દુઃખને ભોગવાવે
છેલ્લું કમ નીકાચીત, ભોગવ્યા વિના છૂટકો ન થાય. લાખો. | આયુષ્ય કર્મ જુદી જુદી ગતિમાં જન્મ અપાવે ને મરણ થાય વર્ષ સુધી માસક્ષમણને પારણે માસક્ષમણ કરે તો પણ ન છૂટે. ત્યારે બીજી ગતિ મળે
અતિ ઉગ્ર આનંદથી એ પાપ કરે. પાપ કર્યા પછી તેની પ્રશંસા કરે, ગોત્ર કર્મ - ઉચ્ચ નીચ ગોત્રમાં જન્મ આપે
આ પાપકર્મ ભવોભવ સુધી સાથે જ આવે. નામ કર્મ શરીરના અવયવો નબળા સારા આપવાનું કાર્ય કરે કર્મ બંધન સ્થિતિ, કાળ, રસ ને બળ એ ચાર પ્રકારનાં આ રજ લાગવાના ચાર પ્રકારો છે તેને કર્મ બંધ કહેવાય.
શુભાશુભ ફળ આપે છે. ૧ ફક્ત ધક્કો લાગતાં જ ખરી જાય એ સૃષ્ટ
- કમરજને બળવાન કે બળ વિનાની કરવી એ આપણા હાથની. બાંધેલ દોરો છૂટે તો જ છૂટા થાય તેવી બધી
વાત છે. સન્ડ ચોંટાડેલી હોય તે છોડવા મહેનત કરવી પડે તે કોઈ નિમિત્તો ઊભાં થાય ત્યારે કર્મનો ઉદય થઈ ફળ નિધત.
આપવા લાગે છે. માટે અશુભ નિમિત્તોથી દૂર રહેવું. ૪ કોઈ પણ ઉપાયે છૂટી જ ન પડે તે નિકાચીત.
- કમરજને લાગતી અટકાવવી તેનું નામ સંવર. ચોટેલી રજ દૂર એ ચાર પૈકી ત્રણ પ્રકારની રજ તો પુરુષાર્થ કરવાથી હટાવી, કરવાનો પ્રયત્ન કરવો તેનું નામ નિર્જરા. દૂર કરી શકાય જ્યારે ચોથા પ્રકારના નિકાચીત કર્મ તો પ્રાણી આંખથી સૌદર્ય નીરખનારા આંખ વિનાના કીડા માંકડ બને માત્રને ભોગવવા જ પડે છે.
કાનથી અશ્લીલ સાંભળનારા કાન વિનાના મંકોડા બને પાણી મેળવવા નળના કનેક્શન હોય છે તે પ્રમાણે કર્મ રજના આ રૂપ પાછળ ઘેલા બનનાર ઊંટ જેવા અઢારે વાંકા અંગવાળા સંબંધમાં પણ છે.
થાય. મોટો નળ એટલે મિથ્યાત્વ, મોટું બાકોરૂ તેથી વધુ કર્મની રજ અભિમાનથી અક્કડ ફરનારા તાડના ઝાડ બને આવીને ચોટે.
આમ માણસ જેવું કર્મ કરે તેવા ફળ તેને કર્મરાજા આપે છે. તેથી, નાનો નળ એટલે અવિરતિ, બીજુ બાકોરૂ. પહેલાથી આયુષ્ય બંધ જીવનના ૨/૩ ભાગે થાય છે ન થાય તો પછી ઓછા પ્રમાણે કર્મજ આવી શકે.
પછીના ૨/૩ ભાગ પડતાં છેલ્લી પળે પણ બંધાય છે. માટે જ મૃત્યુ તેથી નાનો નળ એટલે કષાયો ક્રોધ માન માયાદિ ત્રીજું સમયે ભગવાનનું નામ સંભળાવવાનો રિવાજ છે. બાકોરૂ. વારેવારે કષાયો થઈ જાય ત્યારે આ બાકોરાથી આત્મા | દેવ નાટકનું આયુષ્ય નિરૂપક્રમ છે તે ભોગવવું જ પડે. ઢંકાઈ જાય.
તિર્યંચ માનવનું આયુષ્ય સોળક્રમ છે તે આકસ્મિક તુટી પણ નાની નળી. એટલે યોગ. ચોથું બાકોરૂં મન વચન થી થતી જાય. એક સામટું ભોગવાઈ પણ જાય. અસ્તુ.
૨
A Divisitivities / Oિ VISણાવા OVOMOMOVOVOMOVONOVOM RERIK VONOVOVOVOVOVOMOMO
૮૨
जयन्तसेन समथे वह, जीवन का सन्देश ।। गुरू आज्ञा में रह किया, निग्रह मन वच काय ।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only