Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 280
________________ શ્રીમદ્ કહેતા સતુ તે ભ્રાંતિ નથી. ભ્રાંતિથી કેવળ જુદું હોય એવા સુખ ને સુખ જ કેમ કહી શકાય ? કલ્પનાથી પર છે. સતુ એ કાંઈ દૂર નથી પણ દૂર લાગે છે. અને મોલીનસ કહે છે ‘આવું સુખ તે ભગવાનનો અલૌકિક ગુણ એ જ જીવનનો મોહ છે. જે કાંઈ છે તે સતું છે. સરલ અને સુગમ પણ છે. છે. તેની પ્રાપ્તિ સર્વત્ર છે. અને તે પ્રાપ્તિનો ઉપાય છે. કાળની તેને આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. સુખ અને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. ગમે તે સંપ્રદાયના-દર્શનના દુઃખના ઢંદથી પર એવી. સહજ આનંદની અવસ્થા એ પરમાત્મા મહાત્માઓનું લક્ષ્ય એક સતુ છે. વાણીથી અચ્યું હોવાથી મૂંગાની અને આત્માના ગુણો છે. અવસ્થા છે. જે માનવીની અંદર જ છે શ્રેણીએ સમજાવ્યું છે. જેથી કથનમાં કંઇક ભેદ લાગે છે, વાસ્તવિક અને પામી શકાય છે. રીતે ભેદ નથી સમ્યજ્ઞાન જૈન સુત્રો કહે છે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન મહાત્મા મોલીનસ કહે છે સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. દિવ્ય જ્ઞાન - ભગવાનની પરિપૂર્ણતાનું અને વસ્તુઓનું સત્ય પ્રત્યે જ પ્રીતિ. સત્ય પ્રત્યે જ શ્રધ્ધા અને પરમતત્વમાં અંદરથી મળતું નિત્યાજ્ઞાન જે કલ્પના ન કહેવાય પણ સાક્ષાત્કાર શ્રધ્ધાની વાત મોલીનસે કહી છે. રૂપ કહેવાય” શાશ્વત સુખ | આને જ આપણે સમ્યકજ્ઞાન અને સમ્યક્દર્શન અથવા સમક્તિ મહાત્મા મોલીનસે પાયાની વાત અધૂત કહી છે. આ કહીએ છીએ. યથાર્થ જ્ઞાનને જ જ્ઞાન કહીએ છીએ. મિથ્યાજ્ઞાનને કાયમનું સુખ ત્યારે મળે, જ્યારે સુખ માટે કાયમ રહે એવી અજ્ઞાન કહીએ છીએ. વસ્તુ માણસને મળે. તે ભગવાનનો અલૌકિક ગુણ પણ છે.” જે ઉપાયથી સમયજ્ઞાન ઉત્પન્ન થાય, તે ઉપાયની ચિંતા | ઉત્તરાધ્યયનમાં કહેવું છે “રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના. કેમકે તેવું જ્ઞાન પામવું કરવાથી આત્મા એકાન્ત સુખમય મોક્ષને પ્રાપ્ત કરે છે. મુકેલ છે.. વળી કહયું છે “રાગ અને દ્વેષ બેઉ કમબીજ છે” મોક્ષ એ આત્મા શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે. આત્માની સહજ અવસ્થા છે” સમ્યક્દર્શન દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છેઃ મહાત્મા મોલીનસે પ્રાર્થના શબ્દ મૌનભાવના અર્થમાં પ્રયોજ્યો ષનું છેદન કરો અને રાગને દૂર હઠાવો. આમ કરવાથી છે. મૌન ભાવમાં ભક્તિ અને ધ્યાનનો સમાવેશ કર્યો છે. તેમજ સંસારમાં સુખી થઈ જશો” શ્રદ્ધા અને ઈન્દ્રિય નિગ્રહનું પરિશીલન કર્યું છે. આચાર્ય વીરસેનસ્વામીએ સુંદર રીતે કહયું છેઃ “ઉચ્ચ મોલીનસ કહે છે, “મૌન ત્રણ પ્રકારનું છે. એક શબ્દનું, બીજા આત્મદશાની પ્રાપ્તિ સંયમ વિના થતી નથી. જે સુખ માનવીમાં છે, ઈચ્છાનું. અને ત્રીજા વિચારનું. પહેલું પૂર્ણ છે. પહેલામાં જીવ તે સુખ આત્મજ્ઞાન અને સંયમ વડે પ્રગટ કરવાનો પુરુષાર્થ દરેક નીતિમાન થાય છે. બીજામાં તે ઈચ્છા છોડી શાન્ત થાય છે. માણસનું પરમ ધર્મ - કર્તવ્ય છે. આ જ શાશ્વત સુખ છે.” ત્રીજામાં તેની વૃત્તિ અંતર્મુખ થાય છે. ન બોલવાથી, ઈચ્છા ન | ભારતીય જીવન-મિમાંસકોએ ઉપભોગ કરતાં ત્યાગ અને કરવાથી, વિચાર ન કરવાથી સત્ય અને પૂર્ણ એટલે ચમત્કારી મૌન સંયમ પર વધારે ભાર મૂક્યો છે. સંયમમાં ઉલ્લાસ છે. ભોગમાં પ્રાપ્ત થાય છે. ત્રણે સાથે મળી ‘આત્માનું મૌન બને છે, કે જેમાં સરવાળે ખેદ જ નીપજે છે. ભગવાન જીવ સાથે વાત કરે છે. અને પોતે જીવમાં પ્રવેશ કરે છે ઈન્દ્રિયાર્થ પદાર્થ દ્વારા મળતું સુખ સ્થળ અને ક્ષણિક છે. તેમજ તેની અંદરના ઊંડાણમાં તેને પૂર્ણ જ્ઞાન શીખવે છે. બલ્ક સુખાભાસ છે. એવી પ્રતીતિ થાય છે. ત્યાગ અને સંયમમાં - જ્ઞાન અને ભક્તિ વિશે સમજણ આપતાં મહાત્મા મોલીનસ રહેલાં સુખ-શાન્તિ વધુ ચડિયાતાં છે, એવો જેને અનુભવ થયો કહે છે હોય, તે જ સંયમનું સાચું મૂલ્ય સમજી શકે. સંયમ એટલે સમ્યકુ “કેટલાક જ્ઞાન માર્ગે જાય છે અને કેટલાક ભક્તિનો માર્ગ યમ અથતિ રસ અને રુચિપૂર્વક સાચી શ્રધ્ધાથી ઉચ્ચત્તર ધ્યેય પસંદ કરે છે. જ્ઞાનમાર્ગવાળાને શરણભાવ ગમતો નથી કારણ કે માટે સ્વેચ્છાએ સ્વીકારેલું નિયંત્રણ સંયમ એટલે સમ્યક્ યમનું તેમને શરણભાવમાં જુદાપણું લાગે છે. તેઓ જગતના વિષયો પાલન અથવા યમનું સમ્યક્ પ્રકારે પાલન કરવું. - પોતાનામાં દાખલ ન થાય તેની સંભાળ રાખે છે. પણ મનની સુખ પ્રાપ્તિ માટેના ઉપકરણો, અવલંબનો જો અલ્પજીવી, સંભાળ રાખવામાં તેમનું હૃદય એવું બંધ થઈ જાય છે કે ભગવાનનો ઝડપથી ઓગળી જનાર એવા હોય, તો એના આધારે ઊભું કરેલું અલૌકિક ભાવ તેમના હૃદયમાં દાખલ થઈ શકતો નથી. જીવની સુખનું માળખું પલકવારમાં ધરાશયી થતાં સમય નથી લાગતો. પૂર્ણતા, ભગવાન વિષે બહુ બોલવામાં કે ઘણાં વિચાર કરવામાં કાયમ રહે એવી વસ્તુઓ માણસ પ્રાપ્ત કરે તો કાયમનું સુખ નથી, પરંતુ તેના પર અત્યંત પ્રેમ કરવામાં છે. પૂર્ણ પ્રેમ બહાર પામે. દશવિવામાં નથી. આ પ્રેમ પૂર્ણ શરણભાવથી અને અંદરના મૌનથી. શ્રીમદ્ સુંદર શબ્દોમાં કહયું છેઃ “પશ્ચાત દુઃખે તે સુખ નહિં” પ્રાપ્ત થાય છે. જે સુખની પાછળ દુઃખ એજીનને લાગેલ ડબ્બાની જેમ આવતું જ્યારે ગુપ્ત રીતે સાધકના હૃદયમાં એકલા તેની સાથે જ પાણી વગરના મારી ૭૨ धर्म बिन्दु को छोडकर, चला तनिक जो दूर । जयन्तसेन रहे सदा, भाव भक्ति तस क्रूर ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344