Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 286
________________ પર્યાવરણ અને પરિગ્રહ પરિમાણ (શ્રી ગુલાબ દેઢિયા, મુંબઈ) આ વસંત ઋતુમાં કુદરતમાં ભારે કામકાજ ચાલે છે. વૃક્ષો છે. તે ઉદાર છે. જે ઓછું વાપરે છે, કરકસર કરે છે તે લોભી છે. પર નવાં પર્ણો, ફૂલો અને ફળો આવે છે. કામ ઘણું પણ ધમાલ, કરકસર અને લોભ, ઉદારતા અને ઉડાઉપણું, એના વચ્ચેની ભેદરેખા ઘોંઘાટ કે પ્રદુષણનું કોઈ ચિહ્ન નથી. ભુંસાતી જાય છે. સંયમને લોભ માની લેવામાં આવે છે અને ચૂપચાપ પોતાનું કામ કર્યું જવું એ કુદરતનો ક્રમ છે. ખબર પરિગ્રહ ને સમૃદ્ધિ માની લેવામાં આવે છે. વાપરો અને ફેંકી દો એ ન પડે તેમ, જેને સૂકી માની બેઠેલા એવી ગુલમ્હોરની ડાળીઓ પર આજનું ફૅશનસૂત્ર છે. લાલચટાક ફૂલો ખીલે છે. ઍરીક ફ્રોમ જેવા વિચારકે ટુ વ્હેવ’ અને ‘ટુ બી' ની વિચારવા | ધર્મનું પણ એવું જ છે. એ ચૂપ રહીને સત્યની પ્રતીતિ આપે જેવી વાત કરી છે. માણસને મેળવવામાં, ભેગું કરવામાં વધુ રસ છે. ધર્મ ગાઈ વગાડીને નથી કહેતો કે, હું સત્ય છું. ધર્મની વાતો છે. પોતાને બનવામાં, હોવામાં ઓછો રસ છે. ખરેખર તો હોવું એ દિવસે દિવસે વધુ ને વધુ સાચી સાબિત થતી જાય છે. જેમ વધુ જ મોટી વાત છે. વિકાસ થશે તેમ સમજાશે કે, ધર્મ ગઈકાલ કરતાં આજે વધુ ધર્મની સંયમની વાતો નરી પોકળ નથી. માર્કસે કહયું છે કે, રિલેવન્ટ છે. જેટલો સંગ્રહ ઓછો એટલા તમે વધુ સંપન્ન, અપરિગ્રહીને બીજા. ધર્મે પહેલેથી કહેવું છે કે, અપરિગ્રહી બનો, સંગ્રહ ઓછો પર ઓછો આધાર રાખવો પડે છે. કરો. બગાડ ઓછો કરો. સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે આદર ભાવ - યતનાપૂર્વક ખાવું, પીવું, ફરવું, બેસવું, સૂવું, બોલવું એ સંયમી રાખો. એજ વાત આજે પર્યાવરણના નિષ્ણાતો કહી રહ્યા છે. પુરુષનું લક્ષણ છે. પર્યાવરણ માટે પણ આ જ વાત લાગુ પડે છે. - બધું ભેગુ કરવાની લ્હાયમાં, પોતાનું કરી લેવાની પેરવીમાં માનવીનું જીવન જેટલું વિવેકી અને જાગૃતિમય હોય એટલો પડેલો માણસ કુદરતને લૂંટવા લાગ્યો. મમતીલો માનવી એમ માની એ પોતે અપરિગ્રહી બની શકે છે. ખપ પૂરતો જ વપરાશ કુદરતી બેઠો કે, પાણી, જમીન, વૃક્ષો, હવા, શક્તિનાં સાધનો વગેરે પોતાને તત્ત્વોના બગાડમાંથી ઉગારી શકે છે. માટે જ નિમયિા છે. અને બધાંનો ભોગવટો કરવાનો પોતાને ‘સૌ પ્રથમ તો બધા જ જીવો વિશેનું જ્ઞાન હોય તો જ દયા અબાધિત અધિકાર મળ્યો છે. અહિંસાનું પાલન થઈ શકે છે. અજ્ઞાનીને ક્યાં ખબર છે કે હિંસા | સમયસારમાં કહયું છે, ઈચ્છા (મમત્વ) નો ત્યાગ જ અપરિગ્રહ શાથી થાય છે અને અહિંસા શું છે ?' દેશવૈકાલિક સૂત્રના આ છે. આજે ઈચ્છાઓ વધતી જ જાય છે. ઈચ્છા અને જરૂરિયાત શબ્દો કેવા માર્મિક છે ! આજે ઘડીએ ઘડીએ અને જીવનભર વચ્ચેની ભેદરેખા ભૂંસાતી જાય છે. - આપણે કેટલી હિંસા કરી રહયા છીએ તેનાથી જ અજ્ઞાન છીએ. ધર્મમાં જેને વાયુકાય, પાણીના જીવ, ધરતીના જીવ કહેલ છે જૈન છીએ તેથી મોટા જીવો- પંચેન્દ્રિય, ચૌન્દ્રિય કે રેંદ્રિય જીવો અને તેમની જીવરક્ષા કરવાનું કહેવું છે, પવિરણના નિષ્ણાતો પણ નથી મારતા પણ હવા, પાણી, જમીન, વનસ્પતિ વગેરે એકન્દ્રીય એ જ વાત કહી રહયા છે. વિના કારણે પાણીનો બગાડ ન કરો. જીવોનો કેટલો મોટો ઘાત કરી રહયા છીએ. કરાવી રહયા છીએ. વૃક્ષો ન કાપો. કોઈ પણ કુદરતી સંપત્તિનો બગાડ ન કરો. આ આ એકેન્દ્રીય - બેન્દ્રિય જીવોની વધુમાં વધુ જીવરક્ષા કરીશું બધી વાતોમાં અન્યના સુખનો વિચાર છે. સાથોસાથ જાત સંયમની ત્યારે પ્રાકૃતિક સંતુલનમાં મોટામાં મોટી મદદ કરી કહેવાશે. ભાવના છે. જૈન સાધુ-સાધ્વી ભગવંતો પાસે જે રજોહરણ અને મુહપતિ | તને દુઃખ પ્રિય નથી તેમ અન્યને પણ દુઃખ પ્રિય નથી. હોય છે તે અહિંસાનું પ્રતીક છે. પ્રતિપળ જીવરક્ષા માટેની તૈયારી બધાય જીવો જીવવા ઈચ્છે છે, કોઈ જીવ મરવા ઈચ્છતો નથી. અને પ્રતિપળ બીજા જીવને બચાવવાની વૃત્તિનાં એ પ્રતીક છે. આવું જાણી બધા જીવો પ્રત્યે આત્મભાવ રાખ. શાસ્ત્રોની પાયાની મુહપતિ, વસ્ત્રો, ઉપકરણો વગેરેનું પલવણ એ માત્ર વિધિ કે ક્રિયા આ વાત પર્યાવરણના પણ પાયાની વાત જેવી છે. નથી. સૂક્ષ્મ જીવોને બચાવવાની એ ઉત્તમ રસમ છે. જેની પાસે અહિંસા, પરિગ્રહપરિમાણ અને પ્રકૃતિની સમતુલાનો વિચાર પરિગ્રહ ઓછો હોય તે જ સારી રીતે પલેવણ કરી શકે. એ એક રીતે સર્વોદયની વ્યાપક ભાવનાનાં પોષક છે. અન્યની અપરિગ્રહ અને અહિંસાને આ રીતે નિકટનો સંબંધ છે. એક ભલાઈનો વિચાર એ જ સંસ્કૃતિનું અંકૂર છે. તો આડધેડ પરિગ્રહ વધારવા જતાં ચોક્કસ હિંસા કરવી પડે. બીજું આજે ભૌતિકવાદી, ઉપભોગવાદી માનસને લીધે એવી ભ્રામક. અતિ પરિગ્રહ અસમાનતા સર્જે છે. તેથી આસપાસના લોકોમાં છાપ ઊભી થઈ છે કે, જે વધુ ભેગું કરે છે, જે વધુ વાપરે છે, નવું ઈષ્યનો ભાવ જાગે છે. પરિગ્રહ વધારનારને અહમૂનો ભાવ જાગે નવું લેતો જાય છે અને જૂનું છોડતો જાય છે. તે વખાણવા લાયક છે. અહમુમાંથી લાલસા અને વાસના જાગે છે. એમાંથી જ બધું રીમ કથનોનરિ અભિનદન રાંધણજરાતી વિભાગ ૭૮ धर्म जगति है नहीं, आपस में विखवाद । जयन्तसेन करे सदा, जीवन को आबाद ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344