________________
બાવીસ પરિષદ
(ભગવાન મહાવીરના જીવનનો પ્રેરક પ્રસંગ આત્મકથન રૂપે)
(શ્રી રસીકભાઈ સોમાભાઈ વકીલ, મુંબઈ)
મ્યુચ્છોની ભૂમિ પર, અનાર્ય દેશમાં મેં ફરીથી એકવાર નથી. એને જીતવા માટે સંયમશીલતા અને તપસ્વીપણું જરૂરનું છે. ભ્રમણ કરીને ખાસ અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અને આ પરિષહોને અને બાધાઓને જીતવામાં શારીરિક અસમર્થતાનો. એથી શઠ વજભૂમિ, અશુદ્ધ ભૂમિ, અને લાટ દેશમાં જઈને ખૂબ જ એટલો બધો વિચાર નથી કરવાનો, જેટલો માનસિક અસમર્થતા. ફર્યો,
અને અસંયમતાનો કરવાનો છે. અહીં મારી ખાત્રી થઈ કે, ધર્મ પ્રચાર માટે આ ભૂમિ તો ભૂખ, તરસ, ઠંડી અને ગરમી, આ ચાર પરિષહો તો સ્પષ્ટ બિલકુલ અયોગ્ય છે. અહીંના લોકો તો તદ્દન હિંસક જાનવર જેવા છે. મેં આ ચાર ઉપર તો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. ઉપવાસ છે, કાંઈ પણ કારણ વિના દ્વેષ કરે છે. અને સ્વભાવે અતિ નિર્દય કરવાનો તો મને પૂરો અભ્યાસ થયો છે. અને તેથી મારા છે, છતાંયે મેં મારો નવમો ચાતુમસ અહીં વિતાવ્યો. કે જેથી મારી આત્મગૌરવના સંયમની પૂરી રક્ષા થઈ છે. કેટલીયે વખતે એવા. તપસ્યાનો પ્રભાવ એમના ઉપર પડે. પરંતુ કાંઈજ પ્રભાવ ન પડ્યો. સંજોગો આવ્યા હતા કે હું ભિક્ષા લઉં તો ઘણું અપમાન સહેવું પડે. કારણ કે એ લોકોમાં જડતા ઘણી છે.
અને તેથી શ્રમણો વિષે લોકોના મનમાં હીન ભાવના ઉત્પન્ન થઈ અહીંના લોકોએ તો મને ફાડી ખાવા માટે મારા ઉપર શિકારી જાય, પણ એવા અવસરો વેળા મેં ઉપવાસો કર્યા. તેથી દીનતા, કુતરાઓ છોડી મુક્યા. કેટલીયે વાર મને પત્થરો માર્યો. અને અને લાચારી જેવી સ્થિતિથી બચાવ થયો. અને તેથી શ્રમણોનું ગાળોનો વરસાદ તો લોકોના મોંમાંથી ચાલુ જ હતો. ગોશાળો તો ગૌરવ વધ્યું. ને ભવિષ્યમાં સત્ય પ્રચારમાં સહાયક થયું છે. બીકથી ગભરાઈને ચિંતાતુર થઈને ફરતો ને અકળાઈ જતો, ને - ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા ફક્ત ઉપવાસ પૂરતો નથી. પણ અહીંથી જતો રહેવાનો વિચાર કરતો. પરંતુ તેને લwા આવી કે એક જીભના સ્વાદના વિજયની પણ જરૂર છે. ભિક્ષામાં જેવું ભોજન વખત તો ભાગી જવા પછી પાછા આવવું પડેલું. એટલે બીજી મળ્યું અને જેટલા પ્રમાણમાં મળ્યું એટલાથી જ પેટનું ભાડું આપવું વખત એની જવાની હિંમત ચાલી નહિ.
જરૂરી છે. અને એટલામાં જ સંતોષથી ચલાવી લેવું જરૂરી છે.* | આ સ્થળે ચાતુર્માસિ ગાળવાની મારી એક ખાસ ગણત્રી હતી 1 એમ કરવાથી મનુષ્ય દરેક પરિસ્થિતિમાં સ્વ અને પર કે જ્યારે હું મારા સંઘમાં સાધુ સંસ્થા સ્થાપે. ત્યારે એ સાધુઓએ કલ્યાણના કાર્યોમાં લાગી રહે છે. અને અધિક ભૂખ્યા રહેવાથી કેટલી કેટલી. અડચણો અને બાધાઓને જીતવી પડશે. એનો મને પિત્ત પ્રકૃતિ થવાનો ભય લાગે તો થોડું પણ ખાઈને સ્વાદહીન વસ્તુ ખ્યાલ આવે. ઘણી અડચણો ને બાધાઓ તો મારી જીવનયાત્રામાં લઈને મનુષ્ય ભૂખ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. દરેક સાધુને આવી છે, જે મેં બધીય જીતી લીધી છે. તે બધાનો વિચાર કરી આનો અભ્યાસ તથા મનોબળ જોઈએ જ, એવી રીતે ઠંડી અને સાધુ ધર્મની અંદર વ્યવસ્થિત રીતે વણી લેવી પડશે, કારણ કે ગરમીની બાબતમાં પણ અભ્યાસ કરવાથી ઘણી સહનશીલતાની, સાધુઓને તો આવી અડચણોને નડતરો તો આવવાની જ છે. આજ આદત પડી જાય છે, શરીરને તો જે આદત પાડો તેમ શરીર તમારૂં કાલ મનુષ્ય એને જીતવાની શક્તિ નહિ રાખે તો જનસેવાના કહેવું કરશે, માર્ગમાં આગળ વધવામાં અને પૂરેપૂરી રીતે સાધુ માર્ગનું પાલન | એક વાત છે કે શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે એ તો કરવાનું તેને અતિ કઠણ પડશે. એવું પણ બને કે આવાં કષ્ટોને ધ્યાનમાં રાખવું જ જોઈએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે શરીર જીતવાનો અવસર દરેક સાધુને ન પણ મળે. છતાંયે જો એવો તો સહન કરવાને તૈયાર હોય છે, પરંતુ મન સહન કરવાને તૈયાર અવસર આવે તો એને જીતવાની દરેક સાધુની શક્તિ હોવી | નથી હોતું. આ નિર્બળતા છે. તેને તો કાઢવી જ પડશે.
જોઈએ. ખરી રીતે તો એને જીતવામાં | ડાંસ, મચ્છર, માંકડ, આદિનું કષ્ટ પણ એક પરિષહ જ છે, શારીરિક શક્તિની એટલી બધી જેને જીતવું પડે જ, સાધુઓએ તો પ્રાયઃ એકાન્ત સ્થળેજ રહેવું પડે આવશ્યકતા નથી. માનસિક શક્તિની છે. એવાં એકાન્ત સ્થળોમાં તો ડાંસ, મચ્છર, કીડા, મંકોડા, જરૂર છે.
માંકડનું જ રાજ્ય હોય છે. અત્રેના મ્લેચ્છ અને અનાર્ય દેશોમાં તો. મન જો બળવાન હોય તો આ બધી મારે પ્રત્યેક દિવસે એવાં કષ્ટોનો સામનો કરવાનું ચાલુ જ હોય છે. બાધાઓને અને અંતરાયોને સાહજિક અને જો એવા ઉપદ્રવોનો સામનો કર્યો ન હોત તો, તો હું એક રીતે જીતી શકાય છે. અને મન જો દિવસ. પણ અહીં રહી શક્યો ન હોત, એ કારણથી સ્વ પર બળવાન ન હોય તો શરીરમાં કલ્યાણની દ્રષ્ટિએ દેશમક પરિષહને જીતવો અતિ આવશ્યક છે. સહનશક્તિ વધારે હોવા છતાંયે આ પરિષહોને, આ બાધાઓને જીતી શકાતી
* સાધુ માટે ભિક્ષાનું ગૌરવ જાળવીને વહોરવું જોઈએ. તેને માટે અભ્યાસ અને મનોબળની જરૂર છે.
ના થરા
၄၄
जयन्तसेन आज्ञा धर, चलना नित्य उमंग ।। आज्ञा है संजीवनी, भाव रोग हरनार ।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only