Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 257
________________ દર્શન જ્યારે બ્રહ્મને જ એક માત્ર સત્ય કહીને જગતને માયા ગણાવે છે ત્યારે આ સિધ્ધતિ સમજાવવા જુદા-જુદા તર્કો અને ઉદાહરણોનો આશ્રય લે છે અદ્વૈતવાદના આ પ્રતિપાદન માટેના તર્કો એક અર્થમાં જુદા જુદા નય જ કેમ ન ગણી શકાય ? આ રીતે જ વેદાન્ત દર્શન જગતની સાપેક્ષ સત્યતા સ્વીકારે પણ છે. આજે વિશ્વના કેટલાક મહાન ગણાતા ધર્મોમાં પણ કંઈક એવું કહેવામાં આવે છે કે, "મારા ધર્મને કારણે આવશે એનો જ મોક્ષ થી." –બાકીનાઓ સાથેને માટે દોઝમાં સબડકી. જૈન દર્શન આવી કશી જ ઈજારાશાહીને સમર્થન આપતું નથી. જૈન દર્શનમાં સિધ્ધના પંદર પ્રકારનાં ભેદોમાંનો એક ભેદ સ્વયંબુધ્ધ સિધ્ધ' નો પણ છે (જુઓઃ નવતત્વ પ્રકરણ ગાથા ૫૮) અને એ માટે શ્રાવસ્તિ નગરીના કપિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપવામાં આવેલ છે. ભારતીય તત્વચિંતનમાં જે ઊંડાણ અને સૂક્ષ્મ તપાસણી છે એનો પશ્ચિમના તત્ત્વચિંતનમાં ઠીક ઠીક એવો અભાવ છે; આ વાતનો પાશ્ચાત્ય વિદ્વાનો વિનાપણે સ્વીકાર કરે છે. ચિંતનમાં ઊંડાણ અને સુક્ષ્મતાનું કારણ એ દેખાય છે કે આપશે ત્યાં ઠંઠથી શાસ્ત્રાર્યની એક વૈજ્ઞાનિક અને તંદુરસ્ત પરંપરા ચાલતી આવી છે.વાદે વાડે જાયંતિ તત્ત્વોધઃ' એવું સૂત્ર આ શાસ્રર્થની પરંપરાના પાયામાં છે. શાસ્ત્રાર્થનું લક્ષ્ય જ્ઞાનપ્રાપ્તિનું અને નહિ કે વિતંડાવાદ નું. મહાવીર સ્વામિએ એમના થનાર ગણધર ગૌતમનું સમાધાન આ પરિપાટીથી જ કરેલ. શંકરાચાર્ય અને મંડનિમશ્ર વચ્ચેની શાસ્ત્રાર્થની કથા પણ પ્રસિધ્ધ જ છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં John stuart Mill એ આપેલ એક તર્ક પધ્ધતિ Mill's Methods તરીકે ઓળખાય છે. આજે Mill ની આ પતિ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ અનુસરવામાં આવે છે. મિલની આ તર્કપધ્ધતિના પાંચ પગથિયાં નીચે મુજબ છે. (અનુસંધાન પાના ક્ર. ૬પ ઉપરથી) તેના શરીરનો ગંધ અને તેનું સર્વે પણ વર્તન ચંદનનાં વાસની જેમ સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. સામર્થ્ય યોગનો જે બીજો ભેદ યોગ સન્યાસ નામનો પ્રાપ્ત થાય. ચૌદમાં અયોગી કેવલી ગુણસ્થાન પ્રાપ્ત કરીને પરમપદને મેળવે છે. કર્મભારાયો કર્મના શુભ આશયો જે ક્રિયાશુદ્ધિના હેતુ છે. તે પાંચ છે. યોગને અંગે કેટલી પ્રગતિ થઈ છે. તેના દર્શક તરીકે તેની ઘણી અગત્યતા છે. કર્મ શુભાશયો (૧) પ્રણિધાન (૨) પ્રવૃત્તિ (૩) વિઘ્નજય (૪) સિધ્ધિ (૫) વિનિયોગ (૧) પ્રવિધાન - ક્રિયા નિર્ણ, જે જે ક્રિયાઓ બતાવવામાં આવેલી હોય છે. તે કરવામાં આવે, પોતાના ધર્મસ્થાનથી નીચેના સ્થાનમાં રહેલા પ્રાણી ઉપર દ્વેષ ન આવે પણ કરુણા ઉપજે, તેઓ પર દયાના ભાવો ઉત્પન્ન થાય પણ તેના પર વૈરબુદ્ધિ ન થાય. (૨) પ્રવૃત્તિ ઃ- ધર્મ વિષયમાં પોતે જ પ્રયત્ન કરતો હોય તેનાથી શ્રીમદ્ વીનર અભિનંદન ગ્રંથગુજરાતી વિભાગ ITI Tr Jain Education International (૧) (૨) (૩) (૪) (૫) Method of Agreement Method of Difference Joint Method of Agreement and Difference Method of concomitant variation Method of Resictue મિલની આ તર્ક પધ્ધતિના પ્રથમ ત્રણ પગથિયાં સપ્તભંગનીયના પ્રથમ ત્રણ નય જેવાં જ છે એ દેખીતું છે. સ્યાદ્વાદ એ પોતે કોઈ હકીકત કે પરમ સત્ય નથી પરંતુ સત્ય પ્રતિ લઈ જનાર એક વિવેક યુક્ત સાધન છે, હકીકતોની ચાસણી માટેની એક પધ્ધતિ છે. સ્યાદ્વાદનું હાર્દ છે, સમભાવ, અન્યના વક્તવ્ય કે વિચાર પ્રત્યે ધીરજપૂર્વકનો આદર સાથોસાથ પોતાની જાત-તપાસ (Self enquiry) માટે પૂર્વગ્રહ રહિત પણે સદા ખુલ્લાપણું. oliver wendell holmes ના એક સુત્ર થી આ લેખનું અહિં સમાપન કરીએ. [], "The mark of a civilized man is his willingness to re-examine his most cherished beliefs." આધાર સંદર્ભો : • pis Indian Philosophy Vol.1 - Dr.S.Radhakrishnan (2) A Critical Survey of Indian Philosophy by Chandradhar sharma (3) An Introduction to Indian Philosophy by Chaterjee and Datta Joy An Introduction to Inductive Logic-V.V. Akolkar નવતત્ત્વ પ્રકરણ. (4) (5) અધિક અધિક પ્રયત્ન કર્યાં કરે. (૩) વિઘ્નજયઃ- બાહ્ય અંતર વ્યાધિ અને મિથ્યાત્વપર જય મેળવવા માટે બને તેટલો વધુ પ્રયત્ન પુરુષાર્થ કરે. રાિ (૪) સિદ્ધિ આત્માનું આત્મા વડે આત્માનું જ્ઞાન થાય હીન આત્મા પર કૃપા દયા, મધ્યમ પ્રાણી પર ઉપકાર અને ઉત્તમ આત્મા તરફ વિનયાદિ ક૨વાની રુચિ થાય. (૫) વિનિયોગઃ- પોતાથી વ્યતિરિક્ત પ્રાણીને ધર્મમાં જોડવાની બુદ્ધિ અને તે માટે દ્રઢ પ્રયત્ન કરવો તેનું નામ વિનિયોગ આ પાંચ પ્રકારના આશય વગર ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તે કિયા ધર્મ પ્રાપ્તિ માટે થતી નથી. આ પ્રકારે દૃષ્ટિની વિચારણા ઘણી ટુંકમાં કરી છે. લાંબી વિચારણા માટે પૂર્વ પુરુષો ઘણું ઘણું સાહિત્ય આપી ગયા છે. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીએ યોગદ્રષ્ટિ સમુચ્ચય. કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગ શાસ્ત્ર અને પૂજ્ય યશોવિજયજીએ એવા અનેકાનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. || ૪૯ For Private & Personal Use Only मानवता बढती रहे, बढता रहे सुकर्म । जयन्तसेन फिरा जगत, इस से बड़ा न धर्म ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344