________________
સ્વીકારવામાં આવ્યા છે. સ્વાદુવાદ અનુસાર નય-પરામર્શ અને અભાવ એવા પરસ્પર વિરોધી ગુણોનું એક સાથે હોવું (Judgement) સાત પ્રકારના હોવાનું સ્થાપિત કરવામાં આવે છે. સંભવિત જ નથી. આવા ટીકાકારો કહે છે કે પ્રકાશ અને અંધકાર કોઈપણ વસ્તુ વિષે યા તો એ વસ્તુના ગુણ વિષે આમ જાદા-જાદા સાથોસાથ રહી શકે જ નહિ. બૌધ્ધ શ્રમણ ધમકીર્તિએ કહ્યું છે કે, સાત પ્રકારે વર્ણન થઈ શકે છે. આવા પ્રત્યેક નયની આગળ “જૈનોના આવા પરસ્પર વિરોધી વિધાનો ગાંડપણ માત્ર છે.” ‘સ્યાદ્ શબ્દ જોડવાને કારણે એ નય એકાંતિક યા નિરપેક્ષપણે સકારાચાર્યે પણ આવી જ ટીકા કરી છે. રામાનુજાચાર્યે સ્યાદ્વાદની સત્ય નથી એવી સ્પષ્ટતા સૂચિત થાય છે.
ટીકા કરતાં કહયું છે કે, “અસ્તિત્વ અને અભાવ એવા પરસ્પર આ સાતે - સાત નયને ચાર આધારોની સંદર્ભમાં પણ વિરોધી ગુણો પ્રકાશ અને અંધકારની જેમ કદી પણ સાથોસાથ સમજવાના હોય છે. આ ચાર આધાર છેઃ (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) રહી શકે નહિ.” વેદાંતીઓની એક ટીકા એવી પણ છે કે જો બધા. કાળ અને (૪) ભાવ.
જ નય માત્ર સંભવિતતા જ હોય તો સ્યાદ્વાદના સિધ્ધાંત અનુસાર સપ્તભંગી નયનું નિરૂપણ કરવા માટે જૈન દાર્શનિકોએ ઘડી. જ સ્યાદ્વાદ પોતે પણ એક સંભાવના માત્ર - એક આંશિક સત્ય નું દ્રષ્ટાંત પસંદ કર્યું છે. આ સાત પ્રકારના નયનું અહિં આપણે માત્ર બની જાય છે. માત્ર સંક્ષેપમાં જ. નિરૂપણ કરીશું; કારણ કે જૈન મુનિવરો અને દેખીતી રીતે જ જણાઈ આવે છે કે આવી ટીકાઓ તર્કસંગત વિદ્વાનો એનાથી સારી રીતે પરિચિત જ છે :
નથી અને સ્ટાદ્વાદનું હાર્દ સમજયા વગર માત્ર પૂર્વગ્રહોથી પ્રેરાઈને (૧) સાદું ઘડો છે
: આનો અર્થ એટલો જ થાય આવી ટીકાઓ થઈ છે. ઈસ્વીસનની ચોથી સદી પછીનો પાંચેક કે અમુક અપેક્ષાએ એટલે કે સદીઓનો કાળ જૈન દર્શન સામે બૌધ્ધો અને વેદિક દર્શનોનો ભારે એક ચોક્કસ સ્થળે એક તીવ્ર હરિફાઈનો સમય ગાળો હતો એટલે પણ આવી ટીકાઓ. નિર્ધારિત સમયે અમુક આકાર અપેક્ષિત જ હોય.
પ્રકારના ઘડાનું અસ્તિત્ત્વ છે. ના પદાર્થમાં પરસ્પર વિરોધી ગુણો હોવાની વાત ટીકાકારોની (૨) સાદું ઘડો નથી : એટલે કે ચોક્કસ સ્થળે અમુક સ્ટાદ્વાદની અધકચરી સમજનું જ પ્રમાણ છે. પ્રત્યેક નય દ્રવ્ય,
આકાર પ્રકારના ઘડાનું ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ છે એ વાત ટીકાકારોના ધ્યાનમાં. અસ્તિત્વ નથી.
જ નથી આવી. વળી ‘દિવા તળે અંધારું'નું ઉદાહરણ દેશવેિ છે કે (૩) સ્યાદ્ ઘડો છે-અને ઘડો નથી : દાત. ઓરડામાં ઘડો છે પરંતુ એક જ સમયે પ્રકાશ અને અંધકાર નું અસ્તિત્વ હોઈ શકે પણ આ
અગાશીમાં નથી, માટીનો ઘડો ઉદાહરણમાં ક્ષેત્રની અપેક્ષાએ અંધકાર અને પ્રકાશ સાથોસાથ નથી.
છે, પરંતુ સોનાનો ઘડો નથી. એ પણ નય થકી સ્પષ્ટ છે. (૪) સાદુ ઘડો અવર્ણનીય છે : ઘડો કાચો હોય ત્યારે લાલ સ્યાદ્વાદ અનિશ્ચિતતાનું પોષક છે અને પરિણામે એ ‘સંશયવાદી
રંગનો હોય, પાક્યા પછી બની જાય છે એવી ટીકા કેટલાક પશ્ચિમના વિદ્વાનો કરે છે. આવી. કાળો રંગ હોય – અથવા ટીકા પણ પાયા વગરની છે. ઉલટાનું સાત જુદા-જુદા નય થકી તો અંધકાર ને કાંરણે ઘડાના પ્રત્યેક નય દ્વારા પ્રસ્તુત વિધાન વધુ સ્પષ્ટ, નિશ્ચયાત્મક અને એક રંગનું ચોક્કસ વર્ણન થઈ શકે ચોક્કસ પરિસ્થિતિને કેન્દ્રમાં (Focus) મૂકનારું બની રહે છે. નહિ..
* સાદ્વાદના સિધ્ધાંત દ્વારા જ સ્યાદ્વાદ પોતે એક આંશિક બાકીના ત્રણ નય ઉપરોકત ચાર નયના જુદા-જાદાસંયોજનો સત્ય બની જાય છે એવી શંકરાચાર્યની ટીકાનું અસરકારક પરિક્ષણ જેવા જ છે, જે નીચે મુજબ છે.
થવું જ જોઈએ. અહિં એમ જણાઈ આવે છે કે સ્યાદ્વાદને માત્ર (૫) સા ઘડો છે અને ઘડો અવર્ણનીય છે.
શબ્દોના ચોકઠાંમાં સમજી શકાય નહિ. સ્યાદ્વાદના. હાર્દને સમજ્યા. (૬) સાદું ઘડો નથી –અને ઘડો અવર્ણનીય છે. તે
પછી જ એની. સ્વસ્થ ટીકા થઈ શકે. એમ ટીકા કરવી. જ હોય તો (૭) સાદું ઘડો છે– ઘડો નથી—અને ઘડો અવર્ણનીય છે.
કહી શકાય કે સ્યાદ્વાદના ખંડન માટે સ્યાદ્વાદનો જ આધાર દા. ત. ઘડો ઓરડામાં છે લેનાર વેદાંતી એક તર્ક-પદ્ધતિ તરીકે સ્યાદ્વાદનો સ્વીકાર કરે છે
અને તો પછી એ જ સ્યાદ્વાદ અનુસાર એમનું પોતાનું દર્શન ઘડો છે પણ સોનાનો ઘડો
| (વેદાન્ત દર્શન) પણ માત્ર આંશિક સત્ય બની જાય છે. નથી. ઘડાના રંગ વિષે
| સ્યાદ્વાદ દ્વારા માનવ મનની, માનવ બુધ્ધિની, આપણી. ચોક્કસ કહી શકાય એવું
જ્ઞાનેન્દ્રિયોની મયદાઓ અને સીમિત શક્તિઓનો સ્વીકાર કરવામાં નથી..
આવ્યો છે. આમાં કેન્દ્ર સ્થાને ‘સત્ય' આંશિક હોવાની વાત નથી. સમીક્ષા :
પરંતુ આપણી મયદાઓ થકી થતું સત્યનું દર્શન આંશિક હોવાની. | ખાસ કરીને બૌધ્ધો અને વેદાંતીઓએ સાદ્વાદની ભારે
સંભાવનાની વાત છે. સ્યાદ્વાદ પોતે કંઈ ‘પરમ સત્ય’ (Reality) આકરી ટીકા કરી છે. એમનું કહેવું છે કે એક જ વસ્તુમાં અસ્તિત્વ
નથી, પરંતુ સત્યના દર્શન માટેની એક વિવેકયુક્ત રેખા છે. વેદાન્ત
વિનાશકારી નિવારણ
૪૮
चुगली खाना है बूरा, अच्छा नहीं स्वभाव । जयन्तसेन नष्ट सदा, होता पुण्य प्रभाव ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only