Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 246
________________ પાછળથી કુમારપાળે કરાવેલો) શ્રી શંખેશ્વર તીથી સવંત ૧૯૩૭ માં પુજ્ય આચાર્ય મહાન જયોર્તિધર ગુરુદેવ (૨) સંવત ૨૦૪પમાં વોહરા ચમનલાલ બાદરમલ ન્યાલચંદ તરફથી. શ્રી રાજેન્દ્રસૂરિનું ચાતુમસિ ધાનેરા મુકામે હતું. તે સમયે ચાતુમસિ થરાદ થી જીરાવલા તીર્થ પુર્ણ થતાં કડવા ગચ્છના યતિ શ્રી લાધા સાજીએ પુ. ગુરુદેવને | (૩) ધરુ ફૂલચંદ પાનાચંદ ત૨ફથી, થરાદ થી પાલીતાણા થરાદ પધારવા વિનંતી કરી. થરાદ અને રાધનપુરમાં પાટ ધરાવતો કડવા ગચ્છ ત્રિસ્તુતિક માન્યતા ધરાવતો હતો. અને ત્રિસ્તુતિક આ ઉપરાંત આચાર્ય જયંતસેનસૂરિજીના શુભ આશીર્વાદથી. સંપ્રદાય પ્રચારક પુજ્ય ગુરુદેવ શ્રી રાજેન્દ્રસૂરિને આ જાણકારી સવંત ૨૦૪૬ નાં કારતક સુદી-પ ના દિવસે થરાદ નિવાસી થાય એ માટે થરાદ પદાર્પણ કરાવ્યું. પુજય ગુરુદેવનું થરાદમાં અદાણી કુંવરજી દેવરાજ તરફથી બસ માર્ગે થરાદ-અમદાવાદ થી. આગમન થરાદ સંઘ માટે ઉજવળ ભાવીની એંધાણી સમું દેખાઈ જીરાવલા તીર્થનો મહાન વિરાટ ૧૦૨ બસ ગાડીનો સંઘ નીકળેલ. રહયું હતું. ગુરુદેવ શ્રી થરાદ પધાર્યા ત્યારે તપ, ત્યાગ, અને ઈતિહાસમાં વર્તમાન સમયમાં એકજ સમુદાયમાં એક જ કુટુંબે ચારિત્રનાં અનુયાયી સરસ્વતી પુત્ર સમાં ગુરુદેવનાં ચરણે શ્રી માન કાઢેલ આ રીતનો સંઘ ગૌરવપ્રદ બાબત ગણાય. સાજીજીએ અને સંપૂર્ણ સંઘે સ્વયંને સમર્પિત કર્યા અને ગુરુદેવ શુન્યમાંથી સર્જન થાય તેવું જ થરાદ અને થરાદવાસીઓ માટે પાસેથી શુધ્ધ સમ્યકત્વ પામી શ્રી. બૃહતપાગચ્છીય ત્રિસ્તુતિક કહી શકાય. કે જે ભૂમિએ મહાન ધર્મગુરુઓ, ધર્મ સેવકો, ધર્મ સંઘના અનુયાયી બન્યા. શ્રી સંઘે પોતાનું સમસ્ત ધમ જીવન મુનિઓ, ધર્મ ભક્તો, તેમજ સાહસિક વેપારીઓને પેદા કર્યા છે. ગુરુદેવની ભક્તિનાં માર્ગે વાળ્યું. સંવત ૧૯૪૪ નું ગુરુદેવનું આ ભૂમિમાં જન્મ પામેલ દરેક વ્યક્તિ થરાદવાળાના નામથી ચાર્તુમાસ થરાદ ગામમાં થયું. આજે પણ થરાદ એ એક જ એવું ઓળખાય છે. આ ભૂમિમાં ૨૦ વર્ષની આજુબાજુની વયવાળા. ગામ છે જયાં વસનાર દરેક જૈન ત્રિસ્તુતિક છે અને પોતાનાં સાહસિક વેપારીઓ પણ પેદા થયા છે, જેમણે પરદેશની ખેપ ખેડી મનમંદિરમાં ગુરુદેવની છબી છે, હૈયે અખૂટ શ્રધ્ધા છે અને અઢળક નાણા મેળવ્યાં છે. થરાદ બહાર વસેલો દરેક થરાદવાસી. અંતરમાં બસ, ગુરુદેવ જ છે. માટે જ થરાદની ગુરુભક્તિ પ્રખ્યાત દરેક જગ્યાએ થરાદવાળા તરીકે જ ઓળખાય છે, આ પ્રતાપ છે. છે. આ ચાર્તુમાસ દરમ્યાન ગુરુદેવશ્રીની નિશ્રામાં પારેખ અંબાવીદાસ આ ભૂમિનો, આ ભૂમિની હવાનો આ ભૂમિનાં પાણીનો. મોતીચંદે થરાદથી પાલીતાણાનો છ'રી પાળતો ભવ્ય ઐતિહાસીક આવી કીર્તિશાળી, શૌર્યવાન પૂર્વજોની ભૂમિમાં જન્મ પામવાનું સંઘ કાઢેલ. આ સંઘમાં હાથી, ઊંટ, પાલખી, સાથે સાધુ, સાધ્વી સદ્ભાગ્ય ખરેખર જીવન જીવવાનો લ્હાવો છે. આ ભૂમિમાં ખરેખર તેમજ હજારો યાત્રાળુ, વિભિન્ન ગચ્છનાં ૧૨૫ સાધુ સાધ્વી હતા. જીંદગી જીવવાની જડીબુટ્ટીઓ ઉગે છે જેમાંથી અહીંનો દરેક માનવી તે કઠણ સમયમાં પણ આવા સંઘ કાઢીને થરાદ સંઘે ધર્મક્ષેત્રે કાંઈક મેળવે છે. ૧૯૪૫ વર્ષ પુરાણી આ ભૂમિને સાચે જ વીરક્ષેત્ર ગૌરવ વધારેલ. - ધર્મક્ષેત્ર કહી શકીએ તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રભુશ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી પ્રત્યેની અખૂટ ગુરુશ્રધ્ધા તરફ પ્રેરાઈને કેટલાય આત્માઓએ તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. વર્તમાન સમયમાં તેમની છઠ્ઠી. પાટે આચાર્ય પદે બિરાજમાન મધુકર-મૌક્તિક આચાર્ય જયંતસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ પણ. થરાદ ગામનાં સ્થાપક થીરપાલ ધરુનાં વંશ જ છે. પ. પૂ. ગુરુદેવશ્રી યતીન્દ્રસૂરિનાં માયાદેવીની સુંવાળી, ચમકતી અને ભભકાવાળી વરદ્ હસ્તે તેઓએ સંવત ૨૦૧૦ ના મહાસુદી ૪ ના રોજ ચમકમાં આવીને જો ચમકી ગયા તો પછી રાક્ષસવૃત્તિ સિયાણા (રાજસ્થાન) માં દીક્ષા ગ્રહણ કરેલ. અને આચાર્ય શ્રી જેવો લોભ પ્રગટ થઈ જશે, અને પછી સર્વ પ્રકારના વિદ્યાચંદ્ર સૂરિજીના કાળધર્મ બાદ સંવત ૨૦૪૦ ના મહાસુદ-૧૩ અનિષ્ટકારી વિચારોનું સામ્રાજ્ય વધી જશે. પરિણામે ભાંડવપુર તીર્થમાં આચાર્ય પદ પામેલ. અને આચાર્ય દુર્વિચારોના અંકુરા ફાલી-ફૂલીને આત્મપ્રદેશને સુગંધહીન જયંતસેનસૂરીશ્વરજી મહારાજના નામે ઘોષિત થયેલ. બનાવી જશે. વર્તમાનાચાર્ય પુ. ગુરુદેવનું સંવત ૨૦૪૪ નું ચાર્તુમાસ થરાદ ( કષાયની ચોકડીએ જાળ પાથરી દીધી છે. એના ગામે થયેલ. આ ચાર્તુમાસમાં ન કલ્પી શકાય તેવી ધર્મઆરાધના થઈ. ઘેર ઘેર તપનાં તોરણ બંધાયાં. ધર્મના સાથિયા પુરાયા અને ઉપર બેસવાથી ફૂલોની કોમળ શય્યાનો અનુભવ થતો ગુરુભક્તિના દીવડાં પેટાવ્યા. નાની મોટી વ્યક્તિએ આઠ ઉપવાસ નથી પરંતુ તિક્ષ્ણ ધારવાળી શુળો દેહપીંજરમાં પ્રવેશી થી બાવન ઉપવાસની તપશ્ચર્યા કરી. તેમજ દરરોજની દવાની ૨૦ ભોંકાઈ રહી છે. સુખના બદલે અકથ્ય દુઃખને આપે છે.. ટીકડીઓ લેતા શ્રી નરપતલાલ વીરચંદે ૪પ દિવસના ઉપવાસની સ્વાર્થ જે ભવોત્પાદન માટેનું કારખાનું છે, જેના વડે ઉગ્ર તપશ્ચર્યા કરી. જે પ્રતાપ પૂ. વર્તમાનાચાર્યની વાણીનો હતો. જન્મ અને જરાના સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આ સમય દરમ્યાન સંઘવી વીરચંદ સરૂપચંદ તરફથી ઐતિહાસિક વધતી રહે છે. એના સંકજામાં જે વ્યક્તિ ઝડપાઈ જાય છે ઝાંપા ચૂંદડી થઈ, જે થરાદનાં ઈતિહાસમાં સુવણક્ષિરે લખાશે. તે નિબળતાનો અનુભવ કરે છે. મન, વચન અને કાયાથી પૂજ્ય વર્તમાન આચાર્યની નિશ્રામાં કેટલાયે છ'રી પાળતા સંઘ અકર્મણ્ય બની જાય છે. નીકળેલ છે. તેમાંથી થરાદમાંથી નીકળેલ સંઘ નીચે મુજબ છે. - જૈનાચાર્ય શ્રીમદ્ જયન્તસેનસૂરિ મધુકર (૧) વારીયા વાઘજીભાઈ અનોપચંદ ત૨ફથી, થરાદથી TIકારોની ૩૮ बनी बिगडती जिंदगी, करे अहं नर कोय । जयन्तसेन बिनम्रता, सुखदायक नित होय ॥ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344