Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 253
________________ 152165777 ***** મારગડો મુક્તિ તણો get or gajjar (પૂ. મુનિરાજશ્રી પ્રશાંતરત્ન વિજયજી) Kam felis irrefe 38 HTTPS HOME વાત્માની ઢિ ગતિમય પ્રવૃત્તિ છે. એક તો સંસારની અને બીજી સિહત્વપણાની, સંસાર એટલે આત્માનો કર્મ સત્તાથી સંબંધ. અને એજ સંબંધનો વિચ્છેદ અન કર્મોથી મુક્તપણાની અવસ્થા એજ સિદ્ધગતિ. સંસારથી સિદ્ધિ પામવામાં અવરોધક તત્વ માત્ર કર્મસત્તા જ છે. સંસારમાં પણ દેખાતી તમામ વિષમતાઓનો જો કોઈ સર્જનહા૨ દુનિયામાં વિદ્યમાન છે તો તે માત્ર કર્મ જ છે. કર્મની જ તો આ બધી લીલા છે. વિચિત્રતા છે બલિહારી છે ! જુઓ ને. એક વિદ્યાર્થી શાળામાં જ ભણીને પ્રથમ નંબરે આવે છે. જ્યારે એજ શાળામાં બન્નીને, પ્રાયવેટ ટ્યુશન્સ કરીને પરીક્ષાના સમયે રાત્રિ જાગરણો કરવા દ્વારા અથાગ પરિશ્રમ કરે છતાં બીજાનું પરિણામ નિષ્ફળતામાં સાંપડે ! એક જીવ સંસારના વિવિધ રંગ-રાગમાં રાચે, માર્ચ, વિવિધ દ્રશ્યોને દર્શની મનમોહક સ્થાનોને નિશ્વળતો મસ્ત થઈને ફ બીજો જીવનભર અંધ થઈને બીજાને બોજારૂપ બની જીવન વ્યતીત કરે. કંઈ જ મહેનત ન કરનાર શેઠ માત્ર પેઢીની ડનલોપની ગાદી પર બેસીને આરામ કરે અને છતાંય કરોડો રૂપીયાની આવક કરે. બીજો દિવસભર પરસેવાનાં ટીપાં પાડીને સાંજે માંડ બે ટંક પેટ ભરવા પુરતું ય ન પામી શકે ! એક જીવનમાં મેળવેલી સાધન, સામગ્રીઓ ટી.વી., ફ્રીઝ, ફેન, ફર્નિચર, ફિયાટ, ફોન, સોફાસેટ, જેવી અદ્યતન સામગ્રીઓના ભોગ વિલાસમાં ચકચૂર બને. બીજાને મળેલી એજ સામગ્રીઓ છતાંષે અશાંતિ સતાવ્યા જ કરે. એક જીવ સંસારમાં જન્મ લેતાં પૂર્વે જ વિદાય થાય. કોઈ જન્મ લઈ મજેની નાનકડી જીંદગી જીવી જાય. જાતિય અપૂર્વ આહલાદ મેળવી જાય. કોઈ જીવ ઘણી લાંબી જીંદગીના પાછળના કાળમાં બીજાનો સહારો લઈ બોજરૂપ થઈ મરતાંી સહા ડાબી ભોગવતો થવાય કરતો કરતો વિદાયગીરી લે. કોઈકને સંસારમાં યે સ્વર્ગનાં દર્શન થાય ! એજ સંસાર કોઈકને નરકના કારગાર મ બોઝીલ બની રહે. કોઈ પુત્ર પત્ની - પરિવાર મળવા છાંય સુખી ન થાય. ઊઈક વર્ગી પુત્ર-પત્ની અને પરિવાર 1 પામવાની ઝંખનામાં દુઃખી થઈ જાવ એકને માટે કારી વાડી ને ગાડી ર ામાં હાજર એકને દરરોજ ચા ના ફટકાની માર ! આવું બધુ ષમ વાતાવરણ મુનિરાજશ્રી પ્રશાંતરત્નવિજયજી પીપર, બાય, અજરાતી વિભાગ epis) reht fi Jain Education International ૪૫ for his muje for the Gue 13 The 1-Elis & 1993 HERE For Private & Personal Use Only Tips -beg ht S bhoj ful In this hb Di B કોણ સર્જે છે ? કોઈ નથી બીજો ? સ્વયંની વિષમતા કે સમતાનો સર્જક તો સ્વયં જ છે. આ દ્રષ્ટિ મળી નથી. આપણને માટે તો સંસારનાં દુઃખો ને ભોગવવા માટે પુન : પુન : આવાગમન કરવું પડે છે ! ચૌદ રાજલોકમાં કર્મની વાર્ષો તો ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેને કર્મબંધના હેતુઓથી જીવ સ્વયં ગ્રહણ કરે છે. પોતાનાં જ નિર્માણ કરેલા શુભાશુભ અદ્યવસાયોના જોરે સુખો અને દુઃખોને નિમંત્રણ અપાય છે. કર્મબંધ જીવ ક્યાં - ક્યાં કારણોથી કરે છે. મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ. આજ પાંચ કારણો છે. કર્મનો બંધ થવામાં શ્રી જિનેશ્વર ભગવાનની પ્રરૂપિત વાણીમાં, શ્રદ્ધા ન થવી, અથવા ઉલટી શ્રદ્ધા થઈ જવી. અથવા શ્રદ્ધા કે અશ્રદ્ધા કાંઈ પણ ન થવું તેજ મિથ્યાત્વ કહેવાય. તેના આભિપ્રતિક અનાભિપ્રકિ આભિનીવેશિક - સાંશિયક અને અનાભોગિક એમ પાંચ ભેદ છે. હિંસાદિ દુષ્ટ પ્રવૃત્તિમાં આપણી પ્રગતિ તે અવિરતિ- અવરિત પાંચ ઈન્દ્રિય, છઠ્ઠું મન, અને ષટ્કાયના જીવોની વિરાધના રૂપ બાર ભેદની હોય છે. ધાર્મિક અનુષ્યનો કરતાં ઉત્સાહનો અભાવ. કે આળસ વિ. ને કારી ભાવની મંદતા તે પ્રમાદ, માદક પદાર્થોનું સેવન, ઈન્દ્રિયના વિષયની કંપટના, કાર્યોમાં પ્રવૃત્તિ, નિા અને ચાર વિકથા એમ પાંચ ભેદે જીવ પ્રમાદાચરણનું સેવન કરે છે. ક્રોધ-માન-માયા અને લોભ રૂપ ચારેય કષાયો તથા મન-વચન અને કાયાના યોગોથી જીવ કર્મની પ્રકૃતિઓને ગ્રહણ કરી તેનાં ફળ ભોગવે છે. આજ પાંચ બંધ ઋતુધી જીવ ચૌદ રાજલોકમાં સ્થિત ઔદારિક, વૈક્રિય, આહારક, શ્વાસોશ્વાસ, ભાષા, મનઃ, તેજસ અને કાણ વગરાઓને ગ્રહણ કરે છે. શત્રુ કરેલી કામ વર્ગાઓ નિશ્ચિત્ત સમય સુધી તો પોતાની સતા જમાવે છે. સમયનો પરિપાક થવાથી કર્મસત્તા જીવ પર સવાર થઈ જાય છે. પછી આ જીવ રાંકડો થઈને સંસારમાં કર્મોનાં કટુ ફળોને ભોગવતો જ જાય છે. પછી નથી તેને માટે છુટવાની કોઈ બારી કે નથી કર્મોની નાગચૂડમાંથી બાર નીકળવાનો માર્ગ, માટે તો મહાપુરુષો આપણને વારંવાર Warning દેતાં કહે છે બંધ સમય ચિત્ત ચૈનીચે 3-ઉદય શો સના કરેલાં કર્મો ત્રણ પ્રકારનાં હોય છે ? મા સર્વવાની, દેશપાતી અને અપાતી. ને સધાતી દેશપાતી અને અપાતી કર્મો આત્મા ઉપર પોતાની અસર કેવી બતાવે છે. તેની થોડીક વિચારણા કરી લઈએ. સર્વઘાતી કર્મો સૂર્યને જેમ રાહુ ગ્રસી લે છે. અને રાહુનું करो नहीं व्यवहार में, निज पर का अपमान । जयन्तसेन मिले सही जीवन का सज्ञान ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344