________________
થરાદ ચાતુમસ (સં. ૨૦૪૪)
આ વખતે પૂર્ણ થઈ અને લગભગ ૭૦૦ યાત્રિકો અને સાધુ પૂ. વર્તમાન ગુરુદેવશ્રીની જન્મભૂમિ અને કર્મભૂમિ થરાદ
સાધ્વીજીઓ સહિત વાજતે ગાજતે હાથી ઘોડા રથ અને જિનમંદિર આજે થનગની રહયું હતું. આજે સં. ૨૦૪૪ની અષાઢ સુદ -૧
સહિત થરાદથી પ્રસ્થાન કરી સંઘ એક મહિને પાલીતાણા પહોંચ્યો. હતી. આવતી કાલે વ્હેલી પરોઢે પૂ. ગુરુદેવશ્રી મુનિમંડળ તેમજ
શ્રી સિધ્ધાચલ તીર્થનાં દર્શન કરી સંઘપતિને સંઘમાળ પહેરાવી સાધ્વીજી સમુદાય સહિત થરાદમાં ચાતુમસિ પ્રવેશ કરવાના હતા. બહુમાન કર્યું.
આખું થરાદ અનેક પ્રકારના સુશોભિત વસ્ત્રોથી કલામય રીતે I અને પૂ. વર્તમાનાચાર્યશ્રી ઉગ્ર વિહારનો થાક ઉતારવા અને શણગારવામાં આવ્યું હતું. મુંબઈની વિખ્યાત ગોડીજી બેન્ડ ખાસ પાલીતાણuમાં બંધાયેલ શ્રી યતીન્દ્રભવન ધર્મશાળાને વ્યવસ્થિત બોલાવવામાં આવ્યું હતું. મુંબઈ-અમદાવાદ-સુરત આણંદ કે અન્ય
કરવા થોડો સમય રોકાણા. જે સમયે અાવતા ચોમાસાની વિનંતી. સ્થળે વ્યવસાય અર્થે વસતા બધા જ થરાદવાસીઓ આજે થરાદમાં
કરવા અનેક સ્થળોએથી સંઘના આગેવાનો આવ્યા હતા. તેમાં આવી ગયા હતા. થરાદની બજાર માનવ મહેરામણથી તો ઉભરાઈ
ખીમેલના ખીમાવત બંધુઓ પણ હતા અને ખીમેલ ચાતુમતિ ગઈ હતી પરંતુ આજે થરાદવાસીઓ પાસે પોતાનાં એટલાં વાહનો
કરવાની જય બોલાવવામાં આવી છે કે એ વાહનોથી આખી બજાર ભરાઈ ગઈ હતી. ગાડીઓ પાર્ક ખીમેલ ચાતુમતિ સં. ૨૦૪૫ કરવાની ગામમાં ક્યાંય જગ્યા ન હતી.
[ ખીમેલ ગામ રાજસ્થાનમાં રાણી સ્ટેશન પાસે આવેલ છે અને શ્રી થરાદ જૈન સંઘની અપૂર્વ વ્યવસ્થા અને આનંદ ઉલ્લાસ રાણકપુર પંચતીથી પણ. રાણીથી કરી શકાય છે તે ખીમેલ ગામમાં સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું અને જય જયકારના નારા વચ્ચે વરસો પહેલાં પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી પૂ. ગુરુદેવશ્રીનો અપૂર્વ ચાતુર્માસ પ્રવેશ થરાદમાં થયો. (આ મહારાજ સાહેબે ચાતુમસ કર્યું હતું. અને તે ચાતુમસ કરાવનાર ચાતુમાસનો સંપૂર્ણ અહેવાલ દશવિતી પુસ્તિકા ‘યુગ-યુગની યાદ’ ખીમેલનો ખીમાવંત પરિવાર હતો. અને આજે પણ એજ ખીમાવત પ્રકાશિત કરવામાં આવેલ છે.
પરિવારની પૂ. વર્તમાન ગુરુદેવશ્રીનું ચાતુમસ કરાવવાની ભાવના. આ ચાતુમસિમાં થરાદમાં અનેક પ્રકારનાં ધર્મકાર્યો થયા જે થતાં વિનંતી કરવા ખીમાવત બંધુઓ થરાદ આવ્યા તે પછી. નીચે મુજબ છે.
પાલીતાણા ગયા જ્યાં તેમની વિનંતીનો સ્વીકાર કરવામાં આવ્યો. નવકાર મંત્ર આરાધન જેમાં અનેક આરાધકોએ ભાગ લીધો.
અને એ રીતે પૂ. આચાર્યદેવશ્રીનો શિષ્ય સુમદાય સહિત ખીમેલ
નગરે ભવ્ય ચાતુમસ પ્રવેશ થયો. આ ચાતુર્માસ દરમ્યાન પણ શ્રી રાજેન્દ્ર જૈન નવ યુવક પરિષદની કાર્યવાહ સમિતિની પ્રત્યેક ચાતુમસની જેમ જ અનેક પ્રકારનાં ધાર્મિક અનષ્ઠાનો બેઠક.
કરાવી ખીમાવત બંધુઓને પૂ. વર્તમાનાચાર્યશ્રીએ અપૂર્વ લાભ થરાદના મોદી કુટુંબના શ્રી ફોજાલાલ ચુનીલાલ મોદીના આપ્યો. અને ખીમેલવાસીઓને ધર્મમાં તરબોળ કય. ખીમેલના આ સુપુત્ર જયેશકુમારને દીક્ષા અર્પણ કરી મુનિરાજશ્રી પ્રશાંતરત્નવિજયજી સં. ૨૦૪૫ ના ચાતુમસમાં ખીમાવત બંધુઓએ અઢળક દ્રવ્ય નામે ઘોષિત કર્યા.
વાપરી ચાતુમતિ આરાધના રૂડી રીતે કરાવી, અને ખીમેલનું ' દોશી કુટુંબના શ્રી વિમલનાથ ભગવાનનું જિનાલય નવું
ચાતુમતિ પૂર્ણ થતાં જ પૂ. ગુરુદેવશ્રીએ ત્યાંથી વિહાર કરી ગુજરાત શિખરબંધી બની જતાં તેની પુનઃ પ્રતિષ્ઠા. ધ્વજ કલશ દેડારોપણ
આવી અમદાવાદથી આણંદ જઈ ત્યાં નિવાસ કરી રહેલાં થરાદ અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી જે સમયે ૧૭ ટાઈમની નવકારસી.
નિવાસીઓ દ્વારા બનાવવામાં આવેલ નૂતન જિનાલયમાં શ્રી જિનેશ્વર કરવામાં આવી હતી
ભગવાનની અને ગુરુ મંદિરમાં પૂ. ગુરુદેવશ્રીની પ્રતિમાઓની અતિ
ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરાવી જે સમયે થરાદ - અમદાવાદ સુરત - સોનારાશેરીના શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દહેરાસરમાં પૂ.
મુંબઈ વિ. સ્થળોએ વસતા. થરાદવાસી ભક્તોનો આણંદમાં મેળો ગુરુદેવશ્રી રાજેન્દ્રસૂરિ આદિ ગુરુવરોની પ્રતિમાની પ્રતિષ્ઠા, થરાદ
જામ્યો હતો. અને પ્રતિષ્ઠાના ચઢાવવામાં મોટી ઉપજ થઈ હતી. નજીક દૂધવા નૂતન જિનાલયની પ્રતિષ્ઠા,
અને ત્યાં પ્રતિષ્ઠા કાર્ય સંપન્ન કરાવી. પૂ. ગુરુદેવશ્રી. થરાદની બે - વોરા બાદરમલ ન્યાલચંદ પરિવાર તરફથી થરાદથી શ્રી કુમારિકાઓના દીક્ષા પ્રસંગે અમદાવાદ આવી. નવા વાડજમાં દીક્ષાનો જીરાવલા, તીર્થનો છ'રી પાળતા સંઘનું સફળ આયોજન, પ્રયાણ પ્રસંગ પતાવી પાનસર તીર્થ પધાર્યા જ્યાં એક જૈન શિક્ષણ અને પૂર્ણાહુતિ વખતે સંઘપતિને માળારોપણ કરી બહુમાન કર્યું. શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ શિબિરનું ઉદ્દઘાટન ‘યુગયુગની યાદ’ પુસ્તિકાનું વિમોચન.
ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન શ્રી નરહરી અમીને કર્યું હતું
અને તે ૧૦ દિવસના ધાર્મિક શિબિરમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ થરાદથી પાલીતાણાનો છ'રી પાળતો સંઘ કાઢવામાં આવ્યો તે
લીધો હતો આ કામ પતાવી પૂ. ગુરુદેવશ્રી રાજસ્થાનનાં આકોલી. સંઘ કાઢનાર પૂ. વર્તમાનાચાર્યશ્રીના સંસારી. કુટુંબીજનો ધરૂ કુલચંદ
શહેરમાં એક કુમારિકાને દીક્ષા આપવાની હોવાથી ત્યાં જઈ દીક્ષા પાનાચંદ પરિવાર હતો. તેના પરિવારના ધરૂ પૂનમચંદ હાલચંદ કે
કાર્ય સંપન્ન કરી જ્યાં સં. ૨૦૪૬ નું ચાતુમસ કરવાની જ્ય જેમની છ’રી પાળતો સંઘ કાઢવાની ઘણા સમયની ઈચ્છા હતી. તે
ગીર જારી રીતે કરવા
મારા
अहं भरा हृदय में, नम्र भाव हो दूर । जयन्तसेन दुःखद यही, जीवन में भरपूर ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only