Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 242
________________ મંઝિલ તરફ (શ્રી હિંમતલાલ વી. વોરા, બેન્કર) સમગ્ર જગતમાં ચારેકોર નજર કરીશું તોય આપણને ખ્યાલ તે પંથે પગલા ભરતા ભરતા. જ્ઞાન, ધ્યાન, તપ ત્યાગ, વિનય આવ્યા વગર રહેશે નહિ કે, છેક એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય વૈયાવચ્ચ આદિની અંદર જીવનને એવું જોડી દીધું કે, અનેકાનેક સુધીના તમામ જીવો સમગ્ર જગત પર ઉપકારોનો વરસાદ વરસાવી | ઉત્તમ તીર્થભૂમિઓની સ્પર્શના દ્વારા પૂજ્ય ગુરુદેવના આર્શિવચનથી. રહયા છે ! નદીઓ પીવા માટેનું સુંદર પાણી આપે છે આગ્રાદિ સમ્યગુદર્શન નિર્મળ કરી ધીરે ધીરે જીવન ધન્ય બનાવ્યું. આ છે વૃક્ષો ખાવા માટે મધુર ફળ આપે છે સાથે સાથે મીઠી, મધુર છાંય જૈન સંયમ જીવનની મહાન બલિહારી ! ત્રિસ્તુતિક જૈન સમાજના આપે છે. તીવ્ર મંદ ગતિએ વહેતો પવન તો જગતના સઘળા બંધુઓને જાગૃત કરી, ગામોગામ “પુજ્ય આચાર્ય ભગવંત જીવોનું જીવન જ છે, અને જતન કરે છે. પણ સૂર્ય ચંદ્ર અને શ્રીમદ્વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી” મહારાજ સાહેબનો સંદેશો ગુંજતો મેઘરાજાની મહેરબાની જો ના હોયતો સમગ્ર વિશ્વમાં તેમજ સમગ્ર કરતા ઠેરઠેર વિચરણ કરતા રહયા. જાતિમાં કેવી ઉથલપાથલ મચી જાય ? | સમયની ગતિ ફરતાં ફરતાં ‘‘આચાર્ય ભગવંત વિદ્યાચંન્દ્ર | સમગ્ર વિશ્વ પર સહુ કોઈના ઉપકારો દ્રષ્ટિ ગોચર થાય છે. સૂરિ" ના સ્વર્ગવાસ પછી શ્રી સમસ્ત ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા પરંતુ એ બધામાંથી મનુષ્ય એક માત્ર બાકાત રહી જાય છે. સહુ સંવત ૨૦૩૯ ની સાલમાં એકી અવાજે કુલપાકજી તીર્થમાં મનોનિત. કોઈ અન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જગતને જે કંઈ ઉપયોગીતા અર્પે આચાર્ય તરીકે તેમના નામની ઘોષણા કરેલ. છે, એ પણ વિચારણા માગી લે છે, મનુષ્ય શું અર્પે છે ? આ. વિજયવાડાથી પુજ્ય ગુરુદેવના સાનિધ્યમાં “સમેતશીખરજી” જગતમાં ધર્મ દર્શનકારોએ માનવ દેહના તો પેટ ભરીને ગુણગાન છ'રી પાલક સંઘનું સુંદર આયોજન થયેલ, ચાર રાજયોની મંઝિલ ગાયા છે અને એને અમુલ્યમાં અમુલ્ય કહયો છે. તો પછી તેનો પૂરી કરતા કરતા, હર્ષવિભોર શ્રી સંઘનો સમેતશીખરજીમાં પ્રવેશ પરમાર્થ શું હોઈ શકે ? ઋષિ ભગવંતોએ પણ માનવ જન્મની. થયો. પૂર્વ ભારતની મંઝિલ પૂરી કરી ગુજરાત તરફ ધીરેધીરે મહત્તા વિષે ઘણું ઘણું, કહેલ છે, માનવ આ. જીવનમાં જગત ઉપર આગમન થયું, ત્યારે મારવાડ, માળવા તેમજ ગુજરાત ભરના જે ઉપકાર તેમજ સૌ કોઈના કલ્યાણ અર્થે કરી શકે છે, તે કોઈ | સમસ્ત ત્રિસ્તુતિક જૈન સમાજના ધર્મપ્રેમી, ગુરુભક્ત, ભાઈઓ કરી શકતું નથી, પરોપકારની ઝડી પૂરબહારમાં તે જ વરસાવી શકે તથા બહેનોએ એકી અવાજે, હર્ષવિભોર, આનંદમય બની પુજ્ય છે. જે સર્વપ્રથમ ‘સ્વોપકાર’ નું કાર્ય કરી શકે એના ઉપર અહીં ગુરુદેવના પાટોત્સવની તૈયારી કરી અને અમદાવાદ નગરમાં પુજ્ય પુજ્ય આચાર્ય ભગવંત “શ્રીમદ્વિજય યતિન્દ્રસૂરીશ્વરજી” ના શિષ્ય તપસ્વી શાન્તભૂતિ શ્રી શાન્તિવિજય મહારાજ સાહિબના સાનિધ્યમાં રત્ન, તીર્થ પ્રભાવક, મધુર વ્યાખ્યાતા, સાહિત્ય મુનિષિ, સરલ શ્રી સંઘના સંમેલનનું સુંદર આયોજન કરી નક્કી કરેલ રાજસ્થાનની સ્વભાવિ, સાક્ષાત મંગલમૂતિ સમાં વર્તમાન આચાર્ય ભગવંત પુણ્યભૂમિ ઉપર, જાલોદર જીલ્લાના ‘ભાંડવપુર' તીર્થમાં હજારો સાધર્મિક જયંતસેન સુરીશ્વરજી "મધુકર” નું જીવન દર્શન આપણે સૌ અચૂક બંધુઓના તેમજ શ્રાવિકાઓના સાનિધ્યમાં પૂજ્ય ગુરુદેવને આચાર્ય કરીશું. પદવી. સંવત ૨૦૪૦ ના મહાસુદી ૧૩ ને બુધવાર તા. ૧૫-૨-૮૪ ગુજરાતમાં થીરપુર નગર સમીપે પેપરાળ ગામ એ તેમનું ના રોજ આપી, અખિલ ભારતીય ત્રિસ્તુતિક જૈન સંઘના ગચ્છાધિપતિ જન્મસ્થળ, જન્મ દિવસ સંવત ૧૯૯૩ કારતક વદી ૧૩ પિતા. તરીકેની ઘોષણા થઈ અને સમસ્ત ત્રિસ્તુતિક જૈન સંઘની ધૂરા સ્વરૂપચંદ ધરૂ અને માતા પાર્વતિબાઈ તેમના ઘરનું આ અપ્રગટ તેમના શીરે આવી. રતન તે નામે પુનમચંદભાઈ. | પૂજ્ય ગુરુદેવે અત્યાર સુધી ૮0000 કીલો મીટર ની લાંબી તેમની દીક્ષા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય યતિન્દ્રસૂરીશ્વરજી મંઝિલ પૂર્ણ કરી સમાજોપયોગી અનેક કાર્યોમાં સંપૂર્ણ વ્યસ્ત બની. ના વરદ હસ્તે થયેલ, તેઓશ્રીનો દીક્ષા દિવસ છે સવંત ૨૦૧૦ ગદ્ય, પદ્ય, પ્રવચન વિગેરે વિષયો પર ૭૦ થી વધારે પુસ્તકોનું મહાસુદી ૪ દિક્ષાનું શુભસ્થળ સિયાણા (રાજસ્થાન) નગર, પૂનમચંદ પ્રકાશન કરી, શાસન શોભા તેમજ સર્વ જગતમાં પૂજ્ય ગુરુદેવનું ભાઈ મટી જયંત વિજયજી ના નામની ઘોષણા થઈ અને મુનિભગવંત નામ રોશન કરી શ્રી. ત્રિસ્તુતિક જૈન સમાજને ચારોતરફ જાગૃત બન્યા. કરેલ છે તે કદાપી ભૂલી નહિ શકાય, પૂજ્ય ગુરુદેવનું આચાર્ય | સંયમ જીવન એ આત્મસાધનાનો મંગલમય માર્ગ છે. આ પદવી પછીનું “થીરપુર નગર” નું ચાતુમસ ઐતિહાસિક બની. મંગલમય માર્ગ સ્વીકાર્યો કે તરત મંઝિલ આવી જાય એવું કોણે રહેશે તે અમો કદાપિ વિસરી નહી શકીયે, આવા અહિંસા, પ્રેમ કીધું ? પરંતુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી મનમાં નક્કી કરી લીધેલ. અને ત્યાગ સન્માર્ગ પ્રેરક, મધુર મિલન સ્વભાવીને યાદ કરતાં શ્રી અને મુક્તિની મંઝિલે પહોંચાય નહિ ત્યાં સુધી સતત જાગૃત રહી, સૌધર્મ બૃહત. તપાગચ્છીય સંઘ માટે નહિ પરંતુ સમગ્ર જૈન સમાજ અદમ્ય ઉત્સાહ સાથે એના લક્ષ્ય ભણી ધીમી છતાં ચોક્કસ ગતિએ માદ માટે ગૌરવનો વિષય છે. શાદી ૧૩ જન સંઘના વધની ધૂરા શ્રીમદ્દ થનાર્સન . મહિનાનું, રજવાડી વિભાગ ૩૪ माया दुःखदा है सदा, माया करे विकार । जयन्तसेन संयम रख, फानी यह संसार ।। www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344