________________
પ્રભુજીની અંગરચના - મેંગલવા નિવાસી શ્રી હિમતાજી સકલેચા અવ્યવસ્થાનું નામ દેખાતું નહોતું અને વિધિ વિધાન સાથે પાટોત્સવની પરિવાર
વિધિ ચાલુ થઈ. ટેલીવીઝન સરકીટથી અનેક સ્થળોએ ગોઠવેલ તા. ૧૫-૨-૮૪ બુધવાર
ટી.વી. સેટમાં દરેક વ્યક્તિ આ વિધિ નજરે નિહાળી શકતી હતી.
અને એકાએક આકાશમાં ઘર૨૨ અવાજ થયો અને હેલીકોપ્ટર દ્વાદશ વ્રત પૂજા : માંડવલા નિવાસી શ્રી કપૂરચંદજી પરિવાર ,
ફરતું ફરતું આવ્યું અને ત્રણ વખત પુષ્પ વર્ષા કરી અને સાથેજ પ્રભુજીની અંગરચના મેંગલવા નિવાસી શ્રી કુન્દનમલજી બાલગોતા. પ.પૂ. મુનિરાજશ્રી શાંતિવિજયજી એ આપણા પૂ. મુનિરાજશ્રી પરિવાર
જયંતવિજયજીને પૂ. આચાર્ય દેવ શ્રીમદવિજય જયંતસેનસૂરીશ્વરજી તા. ૧૬-૨-૮૪ ગુરુવાર
નામે ઘોષિત કર્યા અને જનમેદનીએ એકી અવાજે પ્રચંડ પડઘો
પાડી ગુરુદેવશ્રીનો જય જયકાર બોલાવ્યો. શ્રી બૃહદ્ અષ્ટોતરી શાંતિ સ્નાત્ર મહાપુજન જીવાણા નિવાસી શા. ગીરદારજી પરિવાર
| આજ દિવસે થરાદ નિવાસી દેસાઈ કાળીદાસ હકમચંદની
પુત્રી કુ. મંજુલાબેનને અતિ ધામધૂમ અને સમારોહપૂર્વક દીક્ષા. પ્રભુજીની અગંરચના:- થરાદ નિવાસી. વોરા ભૂખણદાસ ભાઈચંદ
આપવામાં આવી અને તેમને સાધ્વીજી શ્રી રત્નપ્રભાશ્રીજીનાં શિષ્યા પરિવાર ઉપર મુજબ નવ દિવસની સવાર સાંજ નવકારસી- બપોરે
તરીકે સાધ્વીજી શ્રી મોક્ષગુણાશ્રીજી નામથી જાહેર કર્યા. પૂજા અને પ્રભુજીની આંગી. તેમજ રાત્રે ભવ્ય ભાવનામાં આવેલ અવનવી સંગીત મંડળીઓએ રમઝટ જમાવી હતી. અને જૈન
તે રાજસ્થાનનું જીવાણા ગામ નાનું પણ મોટા મનવાળાઓનો ધર્મનાં વૈરાગ્યમય નાટકોના મનોહર દ્રશ્યો રજુ કર્યા હતા. ભાંડવાજી
ત્યાં વસવાટ પૂ. ગુરુદેવશ્રીની આચાર્ય પદવી ભાંડવાજી તીર્થમાં તીર્થમાં વિશાળ મંડપમાં એક બાજુ પૂવચાર્યોનાં જીવનનાં દ્રશ્યો પટ
સંપન્ન થતાં જીવાણા નિવાસીઓએ પૂ. ગુરુદેવશ્રીને જીવાણામાં
મહાન ઉપધાન તપની આરાધના કરાવવા માટે પધારવા વિનંતી. રૂપે રજુ કરવામાં આવ્યા હતાં અને દિવસે દિવસે વધતા જતા
કરી. માનવ મહેરામણને સુવા બેસવા માટે અનેક તંબુઓ બાંધવામાં આવ્યા હતા. અને તેમાં વિભાગો પાડવામાં આવ્યા હતા. જેમકે અને પૂ. ગુરુદેવશ્રી શિષ્યગણ સહિત જીવાણા પધાર્યા અને થરાદ વિભાગ-રાજસ્થાન વિભાગ-મધ્યપ્રદેશ વિભાગ અને દરેક ઉપધાન તપની આરાધના વિધિ વિધાન અને ધામધૂમ પૂર્વક શરૂ વિભાગમાં અનેક તંબુઓ હતા. જેના નંબર આપી સુંદર વ્યવસ્થા થઈ અને તેજ સમયમાં ૧૮ સાધુ સાધ્વીજીઓને વડી દીક્ષા પણ કરાઈ હતી. સવારમાં ચા નાસ્તો: દરેકને આપવામાં આવતો હતો. જીવાણામાં આપવામાં આવી અને સં. ૨૦૪૦ ના ચૈત્ર સુદ ૬ અને બંને ટાઈમની નવકારસી હોવાથી આવેલ પ્રત્યેક વ્યક્તિ શનિવારે અતિ ધામધૂમપૂર્વક ઉપધાન તપની માળારોપણ વિધિ આચાર્ય પદવીદાન સમારંભના પ્રત્યેક કાર્યક્રમમાં ભાગ લેતી હતી. કરવામાં આવી. સવારે પહેલા પૂ. ગુરુદેવ સાથે પ્રભાત ફેરી અને સામુહિક જિનદર્શન, | ત્યાંથી વિહાર કરી પૂ. ગુરુદેવશ્રી ચૌરાઉ પધાય અહીં એક ચૈત્યવંદન થતું હતું. ત્યાર બાદ વ્યાખ્યાન અને બપોરે પૂજા અને ભવ્ય પ્રતિષ્ઠા અંજનશલાકા મહોત્સવ કરાવવાની ચૌરાઉના શ્રી. રાત્રે ભાવના વિ. વ્યસ્ત કાર્યક્રમો હતા. ઊંઘવાની તો કોઈને પડી. સંઘની ઘણી વખતની ઈચ્છાની પૂર્તિ કરવા માટે ૩૦૫ જિનજ હોતી. મોડી રાત સુધી ધાર્મિક નાટક ચાલતાં હતાં અને મોટો
બિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરવાનું ભવ્ય આયોજન કરવામાં માનવ મહેરામણ જોવાનો પણ એક લ્હાવો હતો અને સાથે સાથે
આવ્યું. અને ભવ્ય અઠ્ઠાઈ મહોત્સવ કરી સં. ૨૦૪૦ ના વૈશાખ શ્રી ચતુર્વિધ સંઘના તેમજ શ્રી ભાંડવાજી તીર્થના દર્શનનો લાભ સુદ-૬ રવિવારના દિવસે શ્રી ધર્મનાથ પ્રભુ સહિત ૩૦પ જિનબિંબોની. લેવાનું કોને મન ન થાય ? પાણીના રેલાની માફક ભક્તો આવતા ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા અંજનશલાકા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. જ ગયા અને પાટોત્સવને દિવસે એ પાણીનો રેલો સમુદ્ર બની
આ વળી પાછા પૂ. ગુરુદેવશ્રી ભાંડવપુર પધાર્યા. પ.પૂ. વિશ્વવંદ્ય ગયો. જંગલમાં મંગલ સરખા ભાંડવાજી તીર્થમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ
પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીના સદુપદેશે. જે તીર્થનો ઉદ્ધાર જોઈ શકાતી. જ હોતી. ફક્ત માથાં જ દેખાતા હતા. આકાશના
થયો તે તીર્થને અનેક પ્રકારે મહાન બનાવવાની પૂ. ગુરુદેવશ્રીની તારા કોઈ ગણી શકે તો આ માનવમેદનીને ગણી શકાય એવી
ભાવના હતી અને તે માટે ત્યાં એક વિશાળ કીર્તિસ્વરૂપ ગુરુમંદિર સ્થિતિ હતી. તા. ૧૫-૨-૮૪ બુધવાર અને સં. ૨૦૪૦ ના
બનાવવાની ઈચ્છા થતાં તેનું ખાત મુહુર્ત સં. ૨૦૪૦ના વૈશાખ સુદ મહાસુદ ૧૩નો સુવર્ણ દિવસ સૂર્યનાં સોનેરી કિરણો સાથે ઉગ્યો
૧૦ ગુરુવાર તા. ૧૦-પ-૮૪ના શુભ દિવસે અતિ ધામધૂમ પૂર્વક અને ભાંડવાજીમાં આવેલ. ગુરુભક્તોના દિલમાં આનંદની હેલી
હજારો ગુરુ ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું (જે ગુરુ મંદિર ઉપડી. સુંદર ઈલેકટ્રીક વ્યવસ્થા. સુંદર પાણીની વ્યવસ્થા અને શ્રી
આજે એક ઐતિહાસિક ઈમારત જેવું લાગે છે) ત્યાંથી પૂ. ગુરુદેવશ્રીએ રાજેન્દ્રનગર, શ્રી ધનચંદ્રનગર આદિ પૂવચાર્યોના નામ ઉપર અલગ
ઉગ્ર વિહાર આરંભ કર્યો. અને ભીનમાલ નગરમાં માઇકોલોનીમાં અલગ પડાવોને નામ આપવામાં આવ્યા હતા. અખિલ ભારતીય
જિનબિમ્બોની પરોણા દાખલ પ્રતિષ્ઠા કરાવી વાગરા પધાર્યા. ત્યાં રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ અને શ્રી અખિલ ભારતીય
કુ. પુષ્પાબેનને ભાગવતી દીક્ષા આપી. સાધ્વીજી શ્રી દિવ્યદર્શનાશ્રીજી બૃહતપાગચ્છિય ત્રિસ્તુતિક સંઘની સુંદર વ્યવસ્થા. કોઈ પણ સ્થળે
નામથી ઘોષિત કર્યો અને પૂ. ગુરુદેવશ્રી પોતાની માતૃભૂમિ થરાદ
થીમ પાસેની અવિનાનાં હથિ વિમલવારી વિભાગ
हीन भाव की वृद्धि हो, हो सद्भाव प्रणाश । जयन्तसेन अनीति से, मिले न शुद्ध प्रकाश ||
www.jainelibrary org
Jain Education International
For Private & Personal Use Only