________________
ચાલવાની જરૂર લાગતી હોતી. કારણ થરાદના એક છેડેથી બીજા છે કે તેઓશ્રીની દ્રષ્ટિ નેનાવા ત૨ફ તો હોય જ અને નેનાવાવાસી છેડા સુધી વરઘોડો જ વરઘોડો હતો બેન્ડના મધુર સૂરો વચ્ચે પણ. હરવખતે પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞામાં હાજર હોય એવા નેનાવા થરાદની. જૈન ભાવિક જનતા આનંદ વિભોર થઈ હતી. અને બીજે વાસીઓ પૂ. વર્તમાન ગુરુદેવશ્રીને સં. ૨૦૪૧ નું ચાતુમસ કરાવવા દિવસે જનતા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાં દીક્ષા આપવાની નેનાવા લાવીને જ જંપ્યા. ક્રિયા ચાલુ થઈ ત્યારે હાઈસ્કૂલનું વિશાળ કમ્પાઉન્ડ નાનું પડતું હતું.
સં. ૨૦૪૧ ના અષાઢ સુદ ૯ ગુરુવાર તા ૨૭-૬-૮૫ ના. હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં જેટલી મેદની હતી તેનાથી વધુ મેદની. મંગળ પ્રભાતે અતિ ધામધૂમપૂર્વક પૂ. આચાર્યશ્રીનો નેનાવા નગરમાં હાઈસ્કૂલની બહાર ઊભી હતી અને પૂ. ગુરુદેવશ્રીમદ્ વિજય
ચાતુમતિ પ્રવેશ થયો. અને નેનાવા નગર કે જ્યાંનાં થોડાં જૈન ઘર જયંતસેનસૂરીશ્વરજી મહારાજ મુનિમંડળ અને સાધ્વીજી સમુદાય
તે પણ લગભગ બંધ હતા. નેનાવા નિવાસીઓ વ્યવસાય અર્થે સાથે હાઈસ્કૂલના મંચ ઉપર બિરાજમાન હતા. અને એક પછી એક
મુંબઈ કે અન્ય સ્થળે વસે છે. તે બધાજ પોતાના વ્યવસાયને ચાર એમ સાત ઓંનો લાઈનબંધ શણગાર સજીને ઊભી હતી. જે
માસ માટે તાળાં મારી નેનાવામાં આવી ગયા અને સમગ્ર નેનાવામાં શણગાર થોડાક જ સમય પછી ત્યાગવાના હતા અને ગુરુદેવશ્રીના
| હલચલ મચી ગઈ અને નેનાવામાં ચાતુર્માસ દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીની જય જયકાર સાથે દીક્ષા પ્રદાન વિધિ ચાલુ થયો દીક્ષા વિધિ પ્રસંગે
ઉપદેશથી નીચે મુજબ કાર્યો થયા. દીક્ષાના ઉપકરણો વ્હોરાવવાના ચડાવા બોલાયા અને સમગ્ર જૈન જૈનેતર પ્રજાના જય જયકારના ધ્વની સાથે સાતે બ્લેનોને દીક્ષા.
| ચાતુમસિ દરમ્યાન ઉપાસક દશાંગસુત્ર તેમજ ભીમસેન ચરિત્રનું પ્રદાન કરવામાં આવી એ સાતે વ્હેનોનાં સંસારી નામ અને દીક્ષા
વાંચન કરવામાં આવ્યું ગ્રહણ કર્યા પછીનાં નામ નીચે મુજબ છે.
અખિલ ભારતીય સૌધર્મબૃહતપા.ગચ્છિય જૈન સંઘની કાર્યવાહક સંસારી નામ/દીક્ષા ગ્રહણ કર્યા પછીનું નામ
સમિતિની બેઠક પૂ. ગુરુદેવશ્રીના સાનિધ્યમાં મળી.
મારા કુ. ગુણીબેન સોજાલાલ સંઘવી સાધ્વીજી શ્રી દિવ્યદ્રષ્ટાશ્રી પુરી
| આસો સુદ ૧૪ રવિવારના શુભ દિવસે ઉપધાન આરાધનાની.
શરૂઆત થઈ. ઉપધાનમાં મોટી સંખ્યામાં તપસ્વીઓ જોડાયા. અને કુ. રમીલાબેન હાલચંદ અઘણી સાધ્વીજી શ્રી અનુપમદ્રષ્ટાશ્રી
નેનાવા શ્રી સંઘે ઉપધાન માટે સુંદર વ્યવસ્થા કરી
. કુ. રમીલાબેન ચીમનલાલ વોરા " " શ્રી. અવિચલદ્રષ્ટાશ્રી
- ગુરુ મંદિરમાં પ.પૂ. ગુરુ ભગવંત શ્રીમદવિજય કુ. કાંતાબેન વાઘજીભાઈ બલુ, " " શ્રી અનુભવદ્રષ્ટાશ્રી
- રાજેન્દ્રસૂરીશ્વરજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. કુ. મંજુલાબેન ચીમનલાલ વોરા " " શ્રી અમીતદ્રષ્ટાશ્રી
| ઉપધાન તપારાધકો તરફથી પ૪ છોડનું ઉજમણુ કરવામાં કુ. રસીલાબેન ડાહયાલાલ વોરા " " શ્રી અનંતદ્રષ્ટાશ્રી
આવ્યું કુ. વિમળાબેન મફતલાલ વોરા " " શ્રી વિધતગુણાશ્રી
- માગસર સુદી ૩ શનિવારે ઉપધાન તપની મહોત્સવપૂર્વક આ સાતે સાધ્વીજી મહારાજો. આજે થરાદનું નામ ઉજ્જવલ
પૂણહુિતિ કરવામાં આવી અને તપસ્વીઓને માળરોપણનો મહાન કરતાં પૂ. વર્તમાન ગુરુદેવશ્રીની આજ્ઞામાં આત્મકલ્યાણના માર્ગે
કાર્યક્રમ થયો. ઉદ્યમવંત છે. આ દીક્ષા પ્રસંગને પૂરી લખવાનું અહીં ઉચિત નથી કારણ આ પ્રસંગ સંપૂર્ણ વિગતે લખવામાં એક પુસ્તકનું રૂપ ધારણ
અને આટલી બધી ધર્મ જાગૃતિ નેનાવામાં કરી નેનાવા કરે એવો છે જ્યારે અહીં લખવા માટે પાનાની મર્યાદા છે.
નિવાસીઓને ધર્મના રંગે પૂરેપૂરા રંગી પૂ. ગુરુદેવશ્રી. ભાંડવપુર
તીર્થ પધાર્યા જ્યાં પોષ સુદ ૭ ના દિવસે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ દીક્ષા અર્પણ વિધિ પછી અઠવાડીયામાં પણ વર્તમાન ગુરુદેવશ્રીએ.
વિજયરાજેન્દ્રસૂરીશ્વરજીની. સ્વગરિોહણ તિથિ (ગુરુ સપ્તમી)ની એક વિહાર કરી થરાદની બાજુના દૂધવા ગામમાં જિન મંદિરની બનાવવાની
| ભવ્ય આયોજનપૂર્વક ઉજવણી કરી. ભાંડવપુર તીર્થથી શ્રી મોહનખેડા બંધ પડેલ કાર્યવાહી ફરી ચાલુ કરાવી. પીલુડામાં ઘર દેરાસર
તીર્થ સુધીનો ૫૧ દિવસનો છ'રી પાળતો સંઘ કાઢવાનું આયોજન બનાવવા માટે પીલુડાના જૈન ગૃહસ્થોની એક સમિતિ બનાવી
કરવામાં આવ્યું. કાયરિંભ કરાવ્યો. નારોલીમાં ઉપાશ્રયનો જિર્ણોધ્ધાર કરાવવા સમિતિની સ્થાપના કરાવી. અને એ રીતે અનેક પ્રકારના ધર્મકાર્યોથી શરૂઆત
I અને આ સમય ગાળા દરમ્યાન વચ્ચે પૂ. ગુરુદેવશ્રી.ના કરાવતા પૂ. ગુરુદેવશ્રી નેનાવા નગર પધાર્યા.
ઉપદેશ દ્વારા જમુનિયાકલામાં ઉપાશ્રય અને જિનમંદિરનો જીર્ણોદ્ધાર
નેલ્લોરમાં શ્રી રાજેન્દ્રસૂરિ કીર્તિમંદિર નિર્માણ માટે શુભારંભ - ગુરુ | નેનાવા ગામ નાનું જૈનોનાં ઘર પણ આંગળીએ વેઢે ગણાય
ભૂમિ ભરતપુરમાં કીર્તિમંદીરની સ્થાપના માટે જમીનની પ્રાપ્તિએટલાં. પણ નેનાવાના પ્રત્યેક જૈનના હૃદયમાં પ.પૂ. વર્તમાન
ધાનેરામાં ગુરુમંદિર નિર્માણ આરંભ-થરાદમાં જૈન ભોજનશાળા, ગુરુદેવશ્રી.એ. નેનાવા ગામનો જૈનો વચ્ચેનો મતભેદ મીટાવી. જે
ધર્મશાળા, વધમાન જૈન આયંબિલ શાળા વિ.ના સંચાલન માટે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે અવિસ્મરણિય છે. અને નેનાવાના ગુરુદેવશ્રી.
કમીટીઓની રચના - શ્રી. ધનચંદ્રસૂરી જૈન પાઠશાળા ચલાવવા પ્રત્યેની ભક્તિથી તરબોળ ભક્તજનો ઉપર પણ પ.પૂ. વર્તમાનાચાર્ય
સ્થાઈ ફેડની વ્યવસ્થા - પાંજરાપોળ સંચાલન માટે ટ્રસ્ટીઓની. શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજીની કોણ જાણે કેટલી અસીમ કૃપા
નિમણુક અને ચલાવવા માટે ફંડની વ્યવસ્થા. - ભાંડવપુર તીર્થમાં
શ્રી જયનાલેના બલિન્દ થાજવાદી વિભાગ •
૧૯
ऐसी वृत्ति नहीं भली, होत स्वयं को क्लेश । जयन्तसेन अवर मनुज, करे कभी ना द्वेष ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only