________________
પ્રતિનિધિ ઉપસ્થિત રહયા હતા..
| સાધ્વીજી સુમદાય સાથે ધાનેરા પધાર્યા, જ્યાં શાહ ભીખાજી. મહાસુદ ૧૩ રવિવારે સ્વર્ણગીરી જાલોરમાં શ્રી જિનમંદિર
ભુરાજી વરદીચંદજી પરિવાર તરફથી. અષ્ઠાહિકા મહોત્સવનું આયોજન તથા ગુરુમંદિરની પ્રતિષ્ઠા અંજનશલાકા મહોત્સવપૂર્વક કરવામાં
કરવામાં આવેલ તે મહોત્સવ પૂ. ગુરુદેવશ્રીની હાજરીથી સુશોભિત આવી. અને જાલોરમાં જ કુચનગીરી વિહારમાં પણ શ્રી શંખેશ્વર
થયો. પાર્શ્વનાથ ભગવાન તેમજ પ.પૂ. ગુરુદેવશ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી | સં. ૨૦૪૧ જૈઠ સુદ ૪ શુક્રવાર તા. ૨૪-૫-૮પના શુભ આદિ બિંબોની પ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી
દિવસે ધાનેરામાં શ્રી શાંતિનાથ ભગવાનનાં મોટા દહેરાસરમાં ફાગણ સુદ ૩ શુક્રવાર રાજસ્થાનના રાણી સ્ટેશન પર
ભગવાન શ્રી વાસુપૂજ્ય સ્વામી અને પૂ. ગણધર શ્રી ગૌતમસ્વામીની નવનિર્મિત શિખર બંધી જિનમંદિરમાં ભગવાન શ્રી કુન્થનાથ
પ્રતિમાઓની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી. અને આ ભગવાનાદિ જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા તેમજ પ.પૂ.
સમયે ધાનેરા નિવાસી શ્રી ત્રિકમભાઈના પરિવાર તરફથી શ્રી ગુરુદેવશ્રીમદ્દવિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા
રાજેન્દ્રસૂરી જ્ઞાનમંદિર બનાવી શ્રી સંઘને અર્પણ કરવાનો નિર્ણય અને પ.પૂ. વર્તમાન આચાર્યશ્રીના ગુરુબંધુ પૂ. મુનિરાજશ્રી.
કરવામાં આવ્યો. દેવેન્દ્રવિજયજી મહારાજ કે જેઓશ્રી. યુવાન વયે રાણી પાસે જ ધાનેરાથી થરાદ - આ સમયે પ.પૂ. મુનિરાજશ્રી નિત્યાનંદ કાળધર્મ પામ્યા હતા, તેઓશ્રીનાં પગલાંની પ્રતિષ્ઠા કરવામાં આવી. | વિજયજી મહારાજ થરાદમાં હતા. અને તેઓશ્રીના ઉપદેશથી થરાદમાં. | અને ત્યાંથી પૂ. વર્તમાનાચાર્યશ્રી. - અનેક પ્રકારનાં ધાર્મિક
| બાળકોને ધર્મ સંસકાર મળે એ હેતુથી ધાર્મિક શિબિરનું આયોજન કાર્યો કરાવતા. - મહિદપુર - જુના - જોગાપુર અને શ્રી જીરાવલા.
કરવામાં આવેલ તે શિબિરની પૂર્ણાહૂતિ પ્રસંગે અને ઈનામ વિતરણ તીર્થ વિ. સ્થળોએ વિહાર કરતા ગુજરાતમાં પધાર્યા.
સમારંભમાં પૂ. ગુરુદેવશ્રી ઉપસ્થિત રહ્યા હતા એ નિમિત્તે પોતાની માતૃભૂમિને પાવન કરી હતી.
તે પાલનપુર બનાસકાંઠાનું મુખ્ય શહેર ત્યાં થરાદ નિવાસી તેમજ રાજસ્થાન નિવાસી ગુરુભક્તોનો નિવાસ એટલે પૂ. ગુરુદેવશ્રી
થરાદમાં પધારેલ બડનગર (મ.પ્ર.) શ્રી સંઘના મહાનુભાવોને પાલનપુર પધારતાં પાલનપુરમાં ગુરુમંદિર બનાવવાનો શુભ નિર્ણય
બડનગરમાં ઉપાશ્રય જીર્ણોદ્ધાર માટે ખાતમુહુર્ત આપવામાં આવ્યું. કરવામાં આવ્યો અને ગુરુમંદિર નિમણિ માટે જમીન પોતાના જેઠ વદ ૭ રવિવાર તા ૯-૬-૮૫ ના રોજ થરાદમાં રાશિયાની તરફથી લઈ આપવાની ઈચ્છા શ્રી ચીમનલાલ. ડુંગરશીભાઈએ. શેરીમાં શ્રી અભિનંદન સ્વામી જિનાલયમાં શ્રી સુમતિનાથ ભગવાનની વ્યક્ત કરતાં તેનો સ્વીકાર કરવામાં આવ્યો.
| પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વક પૂ. ગુરુદેવશ્રીના સાનિધ્યમાં થઈ. “અભિધાન રાજેન્દ્રકોષ' વિશ્વના કોષોમાં પ્રથમ સ્થાન પામનાર આ સં. ૨૦૪૧ ના જેઠ વદ ૧૦ ગુરુવાર તા. ૧૩-૬-૮૫ નો. માગધી - સંસ્કૃત - પ્રાકૃતનો મહાન ગ્રંથ જેની રચના પ.પૂ. સુવર્ણ દિવસ જે થરાદને આંગણે ઉગ્યો હતો. તે દિવસે થરાદની. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરાજેન્દ્રસૂરીશ્વરજીએ કરેલ અને તેનું સાત કુમારીકાઓને દીક્ષા. આપવામાં આવી. જે દિવસ જૈન ઇતિહાસમાં પ્રકાશન કરવા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય યતીન્દ્રસૂરીશ્વરજી . સુવર્ણાક્ષરે અંકાશે. એ ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ મેં નજરે મહારાજે રતલામમાં તે માટે ખાસ એક પ્રિન્ટીંગ પ્રેસ ઊભું કરાવ્યું નિહાળ્યો તેની આછી ઝલક, હતું. તે અભિધાન રાજેન્દ્રકોષનાં ગ્રંથો હવે ઉપસ્થિત ન હતા પરંતુ
થરાદ શહેરમાં સાત-સાત કુમારીકાઓને દીક્ષા આપવામાં તેની માંગણીઓ આવતી હતી. એટલે આ વરસના ભાંડવપુર
આવનાર હતી. તે નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન કરવામાં તીર્થના અધિવેશનમાં તેના પુનઃ પ્રકાશનનો નિર્ણય કરવામાં આવેલ.
આવ્યું હતું. થરાદ આખું ઉતરથી દક્ષિણ મંડપથી આચ્છાદિત તેનું પ્રકાશન કરવાનું કાર્ય સં. ૨૦૪૧ ચૈત્ર સુદ ૯ રવિવારના શુભ
કરવામાં આવ્યું હતું. થોડા-થોડા અંતરે શણગારેલી સુવાક્યોથી. દિવસે રવિ પુષ્ય નક્ષત્રે કરવાનો પ્રારંભ થયો અને ગ્રંથ પુનઃ મુદ્રણ.
મંડિત કમાનો ઊભી કરવામાં આવી હતી. થરાદવાસી જ્યાં-જ્યાં માટે પ્રેસમાં ગયો.
વસતા હતા, ત્યાંથી થરાદ આવી ગયા હતા. માનવ મહેરામણથી. ચૈત્ર વદ ૬ ને બુધવાર તા. ૧૦-૪-૮૫ દિવસે પૂ. વર્તમાન થરાદ ઉભરાઈ ગયું હતું એક સાથે સાત બહેનોને દીક્ષા આપવાનો આચાર્યશ્રી મુનિમંડળ સહિત શ્રી શંત્રુજય તીર્થ મંડિત પાલીતાણા. આ પહેલો જ પ્રસંગ હતો આ સાતે બહેનોની પૂ. આચાર્યદિવશ્રીની. શહેરમાં પધાર્યા જ્યાં પૂ. સાધ્વીજીશ્રી કનકપ્રભાશ્રીજી તેમજ પૂ. નિશ્રામાં મેં મુલાકાત લઈ તેમના ધાર્મિક અભ્યાસની અને વૈરાગ્ય સાધ્વીજી અનંતગુણાશ્રીજીને વરસીતપના પારણા નિમિત્તે અષ્ઠાન્તિકા. ભાવનાની ચકાસણી કરવા પ્રશ્નો પૂછયા હતાતે ઉપરથી મને મહોત્સવનું આયોજન કરવામાં આવેલ અને તે મહોત્સવમાં પૂ. પ્રતીતિ થઈ કે સાતે બહેનો ખરેખર આ સંસારને અસાર સમજતી. ગુરુદેવશ્રીને વિનંતી થતાં પૂ. ગુરુદેવશ્રી પધાર્યા હતા અનેક થઈ ગઈ હતી અને કેટલાક સમયથી પૂ. સાધ્વીજી મહારાજ સાથે ભક્તગણોની હાજરીમાં વરસીતપ પારણાનો મહોત્સવ સંપન્ન થયો. રહીને ધાર્મિક સૂત્રોનો અર્થ સહિત સારો એવો અભ્યાસ કર્યો હતો સં. ૨૦૪૧ ના જેઠ સુદી ૧ સોમવાર તા ૨૦-૫-૮૫ના
અરે એમ કહું તો ચાલે કે હું એમને પ્રશ્ન પૂછવા માટે યોગ્ય દિવસે પાલી.તાણા.થી. ઉગ્ર વિહાર કરી પૂ. ગુરુદેવશ્રી. મુનિમંડળ અને
નહોતો. એ સાત બહેનોની દીક્ષાના આગળના દિવસે હાથી રથ શણગારેલાં. વાહનોમાં વરસી તપનો વરઘોડો નીકળ્યો ત્યારે વરઘોડાને
ગાયનાસો.ના અભિવાદન કરવામાં વિમાન
S
राग द्वेष हो चित्त में, अन्तर भरा अज्ञान । जयन्तसेन दूषित मन, पाता कब सद्ज्ञान ।।
www.jainelibrary org
Jain Education International
For Private & Personal Use Only