________________
પધાય. થરાદમાં વામી નિવાસી વોરા નરપતલાલ નાગરદાસ માગશર સુદી ૬ ને ગુરુવારના દિવસે આકોલીમાં ભગવાન કેવળદાસ તરફથી જૈન વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટેની એક જૈન કુન્થનાથ આદિ જિનબિમ્બો. અને શ્રી ગૌતમસ્વામી. તેમજ પ.પૂ. બોડીંગનું નિમણિ કરવામાં આવેલ, તેનું ઉદ્દઘાટન ત્રિસ્તુતિક શ્રી. ગુરુદેવશ્રીમદવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી આદિની પ્રતિમાઓની. મહાન સંઘના પ્રમુખ અને થરાદ નિવાસી. સંઘવી ગગલદાસ હાલચંદભાઈનાં મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી શભ હસ્તે કરવામાં આવ્યું એ દિવસ હતો. સં. ૨૦૪૦ જેઠ સુદી . સિયાણામાં દીક્ષાભિલાષી શ્રી મિલનકુમારને અતિ ધામધૂમ ૧૧. શનિવારનો. અને આ દિવસોમાં થરાદમાં મહાન અઠ્ઠાઈ મહોત્સવનું
- પૂર્વક દીક્ષા આપી. મુનિરાજશ્રી સિધ્ધરત્ન વિજયજી નામે ઘોષિત આયોજન દેસાઈ જીતમલ ત્રિકમભાઈ તરફથી કરવામાં આવ્યું હતું, કર્યા અને તેજ વખતે કુ. મીનાબેનને દીક્ષા આપી સાધ્વીજી શ્રી. કારણ દેસાઈ જીતમલ ત્રિકમભાઈના પૌત્ર બાબુલાલ. ગગલદાસ
સ્વયંપ્રભાશ્રીજી નામથી વિભૂષિત કર્યા - ગુરુસપ્તમી પોષ સુદ ૭ દેસાઈના ધર્મપત્ની લીલાબેન દીક્ષા લેવાની ભાવના થતાં કુટુંબીજનોની.
આ દિવસ તો પ્રતિ સાલ અનેક ગુરુભક્તોની હાજરીમાં અતિ આશા લઈ તેઓ પૂ. ગુરુદેવશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરવાના હતા
ઉલ્લાસ પૂર્વક ઉજવાય છે એ રીતે પ્રાચીન કોરટાજી તીર્થમાં પૂ. અને એ માટે જ ખાસ પૂ. ગુરુદેવશ્રીને થરાદ પધારવા વિનંતી થતાં
ગુરુદેવ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજની સ્વગરિોહણ તિથિ પૂ. ગુરુદેવશ્રી થરાદ પધાર્યા હતા. અતિ-ધામધૂમ પૂર્વક મહોત્સવ
ઉજવવામાં આવી અને તે નિમિતે પંચાન્ડિકા મહોત્સવનું ભવ્ય કરી અને સં. ૨૦૪૦ જેઠ સુદ ૧૨ રવિવારના દિવસે શુભ મુહુર્તે
આયોજન કરવામાં આવ્યું. શ્રીમતિ લીલાબેનને પૂ. ગુરુદેવે દીક્ષા આપી સાધ્વીજી શ્રી
આ અખિલ ભારતીય શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ એ હવે રત્નયશાશ્રીજી નામથી વિભૂષિત કર્યો અને એ રીતે થરાદની દીક્ષિત સાધ્વીજીઓમાં એકનો વધુ ઉમેરો થયો.
ત્રિસ્તુતિક જ નહિ પરંતુ અખિલ ભારતીય સ્તરે એક મહાન જૈન
સંસ્થા બની છે અને પ.પૂ. આચાર્યદિવશ્રીમદ્ વિજયયતીન્દ્રસૂરીશ્વરજી | સિયાણા નગર જે પૂ. ગુરુદેવશ્રીનું દીક્ષા સ્થળ છે. સંસારીમાંથી
એ સ્થાપિત કરેલ આ સંસ્થાના કુમળા છોડને વર્તમાન ગુરુદેવે સાધુ જે પવિત્ર સ્થળે પ.પૂ. ગુરુદેવશ્રીમદવિજય યતીદ્રસૂરીશ્વરજીના
અમૃતમય વાણીરૂપ પાણીનું સિંચન કરી વટવૃક્ષ બનાવી છે. અને વરદ હસ્તે બન્યા. પૂનમચંદમાંથી. જ્યાં મુનીરાજ જયંતવિજયજી
તેની વડવાઈઓ રૂપ અનેક શાખાઓ ભારતભરમાં કાર્યરત બની. થયા. તે સ્થળ તરફ પુ. ગુરુદેવશ્રીને આકર્ષણ હોય તે સ્વાભાવિક
છે તે સંસ્થાની કાર્યવાહી પૂ. ગુરુદેવશ્રીની હાજરીમાં વરસમાં બે છે અને એટલે જ સં. ૨૦૪૦ નું ચાતુર્માસિ તઓશ્રીએ સિયાણા શ્રી
ત્રણ વખત તો થાય છે. અને એ રીતે આ વખતે ભાંડવપુર તીર્થમાં સંઘની વિનંતીથી સિયાણા કર્યું. સં. ૨૦૪૮ ના અષાઢ સુદ ૩ આ પરિષદનું ૧૩મું અધિવેશન ભરવામાં આવ્યું અને પરિષદના રવિવારના સુપ્રભાતે પૂ. ગુરુદેવશ્રીનો મુનિમંડળ અને સાધ્વીજી
કાર્યક્ષેત્રને વિસ્તારવાનો નિર્ણય પૂ. ગુરુદેવશ્રીના સદુપદેશે લેવામાં સમુદાય સહિત ભવ્ય ચાતુમતિ પ્રવેશ થયો અને સિયાણામાં ધર્મનો
ન આવ્યો. “શાશ્વતધર્મ”નું પ્રકાશન થાણા મુંબઈથી સુંદર રીતે કરવાનું મંગળદીપ પ્રગટ થયો અનેક પ્રકારની ધમરાધનાઓ ચાતુમતિ
આયોજન - ધાર્મિક શિક્ષણ હેતુ ‘શિબિરોનું આયોજન - નેત્રયજ્ઞ. દરમ્યાન થઈ.
પોલીયો કેન્દ્ર વિ. શરૂ કરવાના નિર્ણયો આ અધિવેશનમાં કરવામાં પ.પૂ. આચાર્યદિવશ્રીને ભાંડવાજી તીર્થમાં જે ભવ્ય મહોત્સવપૂર્વક આવ્યા અને ભાંડવાજી તીર્થમાં જ શ્રી વર્ધમાન રાજેન્દ્ર ચિકિત્સાલય આચાર્ય પદવી અર્પણ કરવામાં આવેલ તેનો સચિત્ર અહેવાલ શરૂ કરવામાં આવ્યું. જેનું ઉદ્દઘાટન જાલોર જીલ્લાનાં કલેક્ટરશ્રીના. દર્શાવતો શાશ્વત ધર્મનો વિશેષાંક પ્રગટ કરવામાં આવેલ તેનું હસ્તે કરવામાં આવ્યું અને પરિષદ દ્વારા પ્રકાશિત જૈન ધર્મના વિમોચન અહીં કરવામાં આવ્યું. તેમજ અખિલ ભારતીય સૌધમ પાઠ્યપુસ્તકોની પુસ્તીકાઓનું વિમોચન પણ આ વખતે થયું. બૃહતપાગચ્છિય ત્રિસ્તુતિક જૈન સંઘની કાર્યવાહક સમિતિની બેઠક
| બપોરે ખુલ્લા અધિવેશન પછી અખિલ ભારતીય પણ અહીં મળી હતી અને એ રીતે ચાતુર્માસ પૂર્ણ થતાં સં.
સૌધર્મબૃહતપાગચ્છિય ત્રિસ્તુતિક જૈન સંઘના બે દિવસના ૨૦૪૧ ના કારતક સુદ ૧૫ ના ચાતુમસ પરિવર્તનના દિવસે
અધિવેશનમાં જૈન રત્ન થરાદ નિવાસી સંઘવી ગગલદાસ સિયાણાની નજીકમાં જ આવેલ કાણોદર તીર્થની ચતુર્વિધ સંઘ
હાલચંદભાઈની શ્રી સંઘના પ્રમુખ તરીકે ફરી વરણી કરવામાં આવી સહિત યાત્રા કરી ચાતુમસ પરિવર્તન કરવામાં આવ્યું. ત્યાંથી પૂ.
અને મહામંત્રી તરીકે શ્રી. પ્રેમસિંહજી રાઠોડને નિયુક્ત કરવામાં ગુરુદેવશ્રી વિહાર કરી જાલોર શહેરમાં પધાય ત્યાં માગસર વદ ૯
આવ્યા અને અન્ય સભ્યોને કાર્યવાહક સમિતિમાં નિયુક્ત કરવામાં શનિવાર તા. ૧૭-૧૧-૮૪ ના દિવસે જનરલ હોસ્પીટલની મુલાકાત
આવ્યા. અને આ અધિવેશનમાં એક મહત્વનો નિર્ણય એ લેવામાં લઈ દર્દીઓને દર્શન - આશીવાદ આપી - દૂધ - ફળાદિનું વિતરણ
આવ્યો કે પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીની કરાવ્યું અને સં. ૨૦૪૧ માગસર વદ ૧૦ રવિવાર તા. ૧૮-૧૧
જન્મભૂમિ ભરતપુરમાં એક કીર્તિમંદીરની સ્થાપના કરવી અને એ ૮૪ ના દિવસે સ્વર્ણગીરી જાલોરના દુર્ગની ચતુર્વિધ સંઘ સાથે
માટે કાર્યવાહી કરવા એક સમિતિની રચના કરવામાં આવી. (જે યાત્રા કરી જેનો લાભ શ્રી કાનરાજજી મુથાએ લીધો.
કીર્તિમંદિર બનાવવાની કાર્યવાહી. આજે ચાલી રહી છે) આ. | સં. ૨૦૪૧ નું વરસ પણ પૂ. ગુરુદેવશ્રી. માટે અતિ પ્રવૃતિમય અધિવેશનમાં ગુજરાત. મ.પ્ર., રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક,
આંધ્રપ્રદેશ તામીલનાડુ વિ.ના ૧૦૮ શ્રી સંઘના લગભગ ૩૫00
૨હયું.
તમારા મિત્રને મારી
खुद कुछ कर सकते नहीं, करे उसी पर द्वेष । जयन्तसेन दुर्गुण यह, देत सदा हि क्लेश।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only