________________
સુવણાક્ષરે આગમ સુત્રો લખાવનાર આભુ સંઘવી જેવા અને અંતરમાં ઉતરેલા પૂ. ગુરુદેવના વ્યાખ્યાનના આ સંસારની શ્રેષ્ઠીઓ જ્યાં થયા હતાં તેવું થરાદ, દેલવાડાનાં ઐતિહાસિક- અસારતાને વર્ણવતા વૈરાગ્યમય વાક્યોએ પૂનમચંદના આત્માને કલામય જિનાલયોના બંધાવનાર - વસ્તુપાલ તેજપાલનું મોસાળ તે ઢંઢોળી નાખ્યો સંસાર અસાર છે. સગા સહુ સુખનાં સંગાથી છે. થરાદ
આવ્યા એકલા-જવાનું એકલા છે, સાથે આવશે તો પુણ્ય અને પાપ ‘પંચ કોડીને ફૂલડે જેનાં સિધ્ધાં કાજ’ એવી સુંદર ભાવનાથી વ્હાલાં તે વ્હાલાં શું કરો, વહાલાં વોળાવી વળશે શ્રી જીનેશ્વર ભગવાનની પૂજા કરનાર અને તે પૂજા કરીને તેના ફળ હડાલા તે વનનાં લાક. તે તો સાથે જ વાળો સ્વરૂપે અઢાર દેશના અધિપતિ (રાજા) બનનાર શ્રી કુમારપાળે જ્યાં ૧૪૪૪ સ્તંભનું એક ભવ્ય-વિશાળ જિનાલય બંધાવ્યું હતું તેવું
અને પૂનચણંદ નાની વયે પૂ. ગુરુદેવશ્રીનાં સાંનિધ્યમાં વધુને થરાદ (આ જિનાલય મહામદ ગજનીએ તોડી નાખેલ જેના અવશેષો
વધુ સમય ગાળવા લાગ્યો. અને મૂર્તિઓ વિ. આ જિનાલય જ્યાં હતું તે ‘ઝેરાલીંબડી' ના અને એ પુણ્યશાળી આત્માને ગુરુદેવશ્રીએ પણ ઓળખ્યો. કહેવાતા સ્થળમાંથી આજે પણ મળી આવે છે.)
એમને થયું આ બાળક જરૂર સંસાર છોડી દીક્ષા લેશે અને એક તે એક કસાઈને તેનો હિંસાનો ધંધો છોડાવવા અનસન લેનાર
જ્ઞાની સાધુ બની પોતાનું જીવન સફળ કરશે અને અન્યનો ઉપદેશ
દ્વારા ઉધ્ધાર કરશે અને એટલે જ એ બાલ-પૂનમચંદ તરફ પૂ. નથુ વારીયા જેવા સુપુત્રોનું વતન થરાદ.
ગુરુદેવની અમી દ્રષ્ટિ પડી અને પૂ. ગુરુદેવે તેને વૈરાગ્યના રંગે જેના નામ પરથી શ્રી થારાપદ્રિય ગચ્છની ઉત્પતિ થઈ તેવું
રંગવા માંડ્યો, પૂર્વના અનેક ભવોથી વૈરાગ્યના રંગે રંગાયેલ એ જૈન સંસ્કૃતિથી ભરેલું ગામ તે થરાદ.
આત્મા હવે વૈરાગ્યમાં ડૂબી ગયો. સંસારની અસારતાને એણે જાણી. - અનેક જૈનાચાર્યો એ જ્યાં પદાર્પણ કરેલાં. એવી પુણ્ય ભૂમિ અને એનું મન સંસાર ત્યાગ કરવા ઊચું-નીચું થવા લાગ્યું. અને થરાદ અને હજુ સો વરસ પહેલ્થ જ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પૂનચર્મદે હવે રાત- દિવસ પૂ. ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં રહેવા વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના ઉપદેશથી થરાદથી માંડ્યું. ઘરનો-ઘરનાં સગાં સ્નેહીઓનો નાતો છોડવાની તૈયારી સિદ્ધાચળનો 'છ' રી પાળતો સંઘ કાઢનાર પારેખ અંબાવીદાસ આરંભી દીધી. સંવત ૨૦૦૪ અને ૨૦૦૫ નાં પૂ. ગુરુદેવ શ્રીમદ્ મોતીચંદનું ગામ એટલે થરાદ.
વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજનાં બંને ચાતુમસ થરાદનાં છે અને આવા થરાદમાં આજે પણ ઘણા જૈન વસે, શેરીએ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયાં. શ્રી મહાવીર સ્વામી અને શ્રી. શેરીએ શિખરબંધી જિનાલયો, એવા બાર શેરીના બાર દેરાસરો
આદીશ્વર દાદાનાં જુના જિનાલયો જે જીવસ્થામાં હતા. અને જ્યાં અને બે વિશાળ સંઘના દેરાસર ધરાવતા શહેરમાં આવી. વસનારા
ભગવાનની પ્રતિમાઓ પરોણા દાખલ બીરાજમાન કરેલ હતી. તેને પૂનમચંદના પુણ્યોદયે તેનામાં ધાર્મિક વિચારો અને સંસ્કારોનું
બદલે એક ભવ્ય શિખરબંધી જિનાલય બનાવવામાં આવ્યું અને ત્યાં સિચન પૂર્ણ ગતિથી થવા માંડ્યું અને ધાર્મિક શિક્ષણ સંદર રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામી અને શ્રી આદીશ્વર દાદા એક શ્રી. કરાવનાર ગુરુનું નામ પણ પૂનમચંદ (શ્રી પૂનમચંદ નાગરલાલ મહાવીર પ્રભુની ઊભી પ્રતિમા હતી તે ત્રણ અને એક શાંતિનાથ દોશી) અને એ રીતે ગરુ પૂનમચંદને શિષ્ય પણ મળ્યો પનમચંદ પ્રભુની મોટી પ્રતિમાં તથા એક ઊભા શ્રી શાંતિનાથ ભગવાનની બે પૂર્ણચંદ્ર ભેગા થયા. ૧૧-૧૨ વરસનાં પૂનમચંદનો ધાર્મિક પ્રતિમાઓ બનાવી મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ અને તેની બંને અભ્યાસ પૂરજોશથી ચાલવા લાગ્યો પંચ પ્રતિક્રમણ-નવસ્મરણ–અર્થ. બાજા એક એક ઊભા ભગવાન અને એક એક બેઠેલા ભગવાનની સહિત શીખતાં વાર ન લાગી- શ્રી જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે અનેક નવી લેવાની વાર્ષિક પરીક્ષાઓ. પ્રારંભિક પ્રવેશ વિ. પણ આપી સારા
પ્રતિમાજીઓને અંજન શલાકા પણ કરવામાં આવી. આ પ્રસંગ નંબરે પાસ થનાર પૂનચમંદને હવે નવ યોગ સાંપડ્યો- પ. પૂ. થરાદનાં ઈતિહાસનો યાદગાર પ્રસંગ હતો અને તે સમયે પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય યતીન્દ્રસૂરીશ્વરજીનો. સંવત ૨૦૦૪નું
ગુરુદેવશ્રી સાથે પૂ. તપસ્વી મુનિરાજશ્રી હર્ષવિજયજી તથા પૂ. ચાતુર્માસ પૂ. ગુરુદેવશ્રીનું થરાદમાં, થરાદનાં તે વખતના શ્રેષ્ઠી મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી આદિ વિશાળ મુની મંડળ હતું અને અને આગેવાન ગણાતા શ્રી ભુદરભાઈ ત્રીભુવનદાસ ઝવેરીએ
આ બંને ચાતુમાસમાં ઉપધાન તપારાધના – બંને પર્યુષણ પવરાધના કરાવેલું અને એ માટે ખાસ વિશાળ મકાન પણ બનાવેલ જે આજે
- નવકાર મંત્ર આરાધન- નવપદની શાશ્વતી ઓળીઓ વિ. ધર્મકાર્યો પણ ઝવેરીના વંડા તરીકે ઓળખાય છે
ઘણાજ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક થયાં જેની સાક્ષી રૂપે આજે શ્રી.
રૂષભદેવ ભગવાનનાં મંદિરની બાજુમાં જ શ્રી મહાવીર સ્વામીનું વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ જેવાં મહાન ગ્રંથોને
વિશાળ મંદિર અડીખમ ઊભેલું છે જે મંદિરમાં પૂ. ગુરુદેવશ્રીમદ્ પ્રકાશિત કરાવવા માટે અથાગ મહેનત કરનાર પૂ. ગુરુદેવ શ્રીમદ્
વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી તથા પૂ. ગુરુ શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમાઓ વિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યાખ્યાનની વૈરાગ્યમય
પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી. સુંદર તીર્થસ્થાનોના પટ મૂકવામાં વાણી સાંભળવા દરરોજ આવનાર બાર વરસનો બાળક એકાગ્રતાથી
આવ્યા. એક પ્રાચીન થરાદ અવાચીનતા ધારણ કરવા છતાં તેનો પૂ. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળે અને અંતરમાં ઉતારે એ આ
ધર્મનો રંગ ચુક્યું નથી તેનો આ એક ધરખમ પૂરાવો છે. અને પૂનમચંદ.
FREણ ક Iિ. . પણ છે. રીતે
सत्ता नहीं है शाश्वती, सपना नहीं साकार । जयन्तसेन सत्ता निधि, नहीं सुखद संसार ॥
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only