________________
શુ નિયમાનુ અધન ઇચ્છવા યાગ્ય નથી ? ]
૧૧
અતિ દુર્લભ છે, તેની ખાખતમાં એ રીતે કેમ વતી શકાય ? એ રીતે તે આપણાં જીવનમાં સરવાળે શૂન્ય સિવાય બીજું કંઈ દેખાવાના સંભવ નથી. એટલે તેમાં વ્યવસ્થા–નિયમન અવશ્ય જોઈએ. પેાતાનાં જીવનમાં આ રીતે વનારા જ ઉચ્ચ પ્રકારની સિદ્ધિ કે સફળતાને વરી શકયા છે.
હવે એ શબ્દા રસ માટે કહીશું. અહી રસશખ્સને પ્રયાગ આનન્દ્વ માટે કરવામાં આવ્યેા છે, પણ આનંદ એ જાતના હાય છેઃ એક ક્ષણિક અને બીજો દીર્ઘકાલીન અથવા નિત્ય. તેમાં સ્પ, રસ, ગ ંધ, વણુ અને શબ્દનાં સેવનદ્વારા થતા આનઢ દીર્ઘકાલીન કે નિત્ય છે. એટલે વ્રતનિયમે કે જેનું ફળ સંયમનું પાષણ છે, તેનાથી જીવન રસહીન થઈ જવાની ભીતિ રાખવી એ પાણીથી દઝાવા જેવી નિરર્થક ભીતિ છે.
જૈન મહિષ એ કહે છે કે ‘ જેમણે એક વિષયનાં સેવનની લાલસા રાખી, તેના ભૂંડા હાલ થયા તેા જેએ પાંચે વિષયનાં સેવનની આશા રાખે છે, તેના કેવા હાલ થશે ? અહીં તેઓ હાથી, મત્સ્ય, ભ્રમર, પતંગ અને સપનાં ઉદાહરણા આપે છે, તે સમજવા ચેાગ્ય છે. આદશ ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કરતી વખતે ન્દ્રિયાળાં નચઃ ના વિવેચનપ્રસંગે અમે આ ઉદાહરણા આપી ગયા છીએ. .
આપણા રાજના અનુભવમાં પણ શુ જોઇએ છીએ?