Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 62
________________ ૬૦ [નિયમે શા માટે? ચાર કેાટિ પ્રત્યાખ્યાનઃ ત્રણ કેટિ ઉપરાંત કાયાથી કરાવવું નહિ. પાંચ કાઢિ પ્રત્યાખ્યાન : ચાર કેટિ ઉપરાંત, વચ-નથી કરાવવું નહિ. છ કાઢિ પ્રત્યાખ્યાન: પાંચ કેટિ ઉપરાંત મનથી કરાવવું નહિ. સાત કાટિ પ્રત્યાખ્યાન ઃ છ કેટિ ઉપરાંત કાયાથી અનુમાનૢવુ' નહિ. આઠ કોટિ પ્રત્યાખ્યાન ઃ સાત કેટિ ઉપરાંત વચનથી અનુમેાઢવુ નહિ. નવ કાટિ પ્રત્યાખ્યાન ઃ આઠ કેડિટ ઉપરાંત મનથી અનુમેદવું નહિ. આ રીતે નવકેટ પ્રત્યાખ્યાન કરનાર મન–વચન— કાયાથી કરે નહિ, કરાવે નહિ અને અનુમેદે પણ નહિ. પ્રત્યાખ્યાનના આગણપચાસ ભાંગા મન, વચન અને કાયા એ ત્રણ ચાગ કહેવાય છે અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમાદવુ' નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને ચાગના સચેાજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે એક કણ એક ચેાગે નવ ભાંગા : (૧) મનથી કરુ' નહિ. (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરુ` નહિ. (૪) મનથી કરાવું નહિ. (૫) વચનથી કરાવું નહિ. (૬)

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68