Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/022922/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાવણી સાહિત્યવાધિ શતાવધાની પંડિત શ્રી ધીસ્થલાલાયોકટથી શાહ, O/FUN INTS LIVEST શ્રેણી પહેલી નિયમો શા માટે? Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તક ૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદગુરુસેવા ૫ આદર્શ ગૃહસ્થ ૬ આદશ સાધુ ૭ નિયમે શા માટે? ૮ તપની મહત્તા ૯ મંત્રસાધન ૧૦ યોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ ૧૨ સફ્લતાનાં સૂત્ર શ્રેણીનું મૂલ્ય રૂા. ૬-૦૦. પિસ્ટેજ ૧-૦૦ અલગ. માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી નકલ આજે જ મેળવી લે તથા હવે પછી પ્રગટ થનારી બીજી શ્રેણીના ગ્રાહક બને. નોંધ:-બારમા નિબંધને છેડે આખી શ્રેણીનું શુદ્ધિપત્રક આપ્યું છે, તે પ્રમાણે સુધારો કરી પુસ્તકોનો ઉપયોગ કરવા વિનંતિ છે.. . Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન શિક્ષાવલી : પુષ્પ સાતમું નિયમો શા માટે ? લેખકઃ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટેકરશી શાહ. પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન મંદિર મુંબઈ – ૯. મૂલ્ય: પચાસ નયા પૈસા Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: નરેન્દ્રકુમાર ડી. શાહ વ્યવસ્થાપકઃ જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચ બંદર, મુંબઈ. પહેલી વાર ૨૦૦૦ સં. ૨૦૧૫, સને ૧૯૫૯ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન મુદ્રકમણિલાલ છગનલાલ શાહ, નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ, Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન જૈન મહિષઓએ જીવનની સુધારણા માટે જે તત્ત્વજ્ઞાન ઉપસ્યું છે તથા જે આચારની પ્રરૂપણા કરી છે, તે સહુ સરલતાથી સમજી શકે તે માટે જૈન શિક્ષાવલીની ચેાજના હાથ ધરવામાં આવી છે. હાલ તેમાં ખાર પુસ્તકા પ્રકટ કરવામાં આવે છે, પરંતુ સયાગા વધારે સાનુકૂળ દેખાશે તે તેમાં બીજા પુસ્તકા પણ પ્રકટ કરવામાં આવશે. આ પુસ્તકા દી ચિંતન–મનનનાં પરિણામે સુંદર શૈલીમાં લખાયેલાં છે, એટલે તે સહુને પસદ પડશે એમાં શંકા નથી. જૈન શિક્ષાવલીની યેાજના સાકાર બની તેમાં અનેક મુનિરાજો, સંસ્થા અને ગૃહસ્થાના સહકાર નિમિત્તભૂત છે. ખાસ કરીને પ. પૂ. આ. મહારાજશ્રી વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી, તેમનાં વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજશ્રી કીર્તિવિજયજી, પ. પૂ. આ. મહારાજશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનાં શિષ્યરત્ના પૂ. ૫. મહારાજ શ્રીભદ્રંકરવિજયજી, પૂ. મુ. શ્રી ભાનુવિજયજી, તથા પૂ. મુ. શ્રી કુંદ વિજયજી તેમજ પ. પૂ. આ. મહારાજશ્રી વિજય ખૂસૂરીશ્વરજી, તેમનાં શિષ્યરત્ન મુ. શ્રી રૈવતવિજયજી અને પ.પૂ. આ. મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પ. મ. શ્રી રધરવિજયજી તથા પ. પૂ. આ. મહારાજશ્રી વિજયધમ સૂરિજીનાં શિષ્યરત્ન મુનિશ્રી યશવિજયજી વગેરેએ આ યાજનાને સત્કારી તેને વેગ આપવામાં કિંમતી સહાય આપી છે, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ. ઉપરાંત શેઠ માણેકલાલ ચુનીલાલ, શેઠ ચંદુલાલ વમાન, શેઠ ચતુરભાઈ નગીનદાસ ( બેલગામવાળા ), શ્રીમાન બી. કે. શાહ, યેાગી શ્રી ઉમેશચંદ્રજી, શ્રી નાગકુમાર મકાતી તથા જૈનધાર્મિક શિક્ષણસંધ–મુંબઈના કાર્યવાહા શ્રી પ્રાણુજીવન હૈ. ગાંધી વગેરેએ આ કાર્યમાં સહકાર આપી અમને ઉત્સાહિત કર્યો છે, તે માટે તેમના પણ આભાર માનીએ છીએ. આ પુસ્તામાં વિજ્ઞાપન આપનાર દરેક સંસ્થાઓના પણ અમે આભારી છીએ. પ્રકાશક Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૧ સિદ્ધિસદનમાં દાખલ થવાને દિવ્ય દરવાજે ૨ ચારિત્રની ચારુતા ૩ સંયમસિદ્ધિનું મહત્ત્વ ૪ શું નિયમનું બંધન ઈચ્છવા ગ્ય નથી? ૫ સંયમ અભ્યાસથી સિદ્ધ થાય છે. ૬ નાના નિયમો પણ લાભ કરે છે. (કુંભારની ટાલ જેવાને નિયમ લેનારનું દૃષ્ટાંત) ૭ સારા નિયમ સમજ્યા વિના લેવાય તે પણ લાભકર્તા છે. | (વંકચૂલની વાર્તા) ૮ લીધેલા નિયમો અવશ્ય પાળવા જોઈએ. ૯ સુદર્શન શેઠની કથા ૧૦ નિયમ એ જ પ્રત્યાખ્યાન ૧૧ પ્રત્યાખ્યાનના પ્રકારે ૧૨ પ્રત્યાખ્યાન કેની આગળ કરાય ? ૧૩ ૭ શુદ્ધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ આ છૂ નમ: નિયમો શા માટે? ૧–સિદ્ધિસદનમાં દાખલ થવાને દિવ્ય દરવાજે જૈન મહર્ષિઓએ ટંકશાળી વચનમાં જણાવ્યું છે કે “pf નત્યિ મોવો–જે પુરુષ ચારિત્રગુણથી રહિત છે, તેને મેક્ષ થતું નથી.” ચારિત્રગુણ પ્રકટાવવા માટે તેમણે સંયમને આવશ્યક માન્ય છે અને સંયમની સિદ્ધિ માટે વ્રતનિયમની જરૂર સ્વીકારી છે, એટલે વ્રતનિયમે સિદ્ધિસદનમાં દાખલ થવાને દિવ્ય દરવાજે છે, એમ કહીએ તે બેટું નથી. ૨–ચારિત્રની ચાસ્તા ચારિત્રની ચારુતા દર્શાવવા માટે તેમણે જે શબ્દ ઉચ્ચાર્યા છે, તે આપણે પુનઃ પુનઃ મનન કરવા જેવા છે. આ રહ્યા તે શબ્દ ? “હે દેવાનુપ્રિય! તું ઘણું મહેનતે મનુષ્યપણું પામ્યો અને શ્રુતનું આરાધન કરીને જ્ઞાની થયે, પરંતુ જે (સમ્ય) ચારિત્રથી રહિત થઈશ તે ફરી સંસારમાં ડૂબી જઈશ, કારણ કે ઘણું સારું જાણનારા જ્ઞાનીએ પણ ચારત્રથી રહિત હેવાનાં કારણે આ સંસારમાં ડૂખ્યા છે.” “ઘણું શ્રુત ભણેલે હેય પણ (સમ્યફ) ચારિત્રથી Page #8 -------------------------------------------------------------------------- ________________ [નિયમા શા માટે ? • રહિત હાય તા તેને અજ્ઞાની જ જાણવા, કારણ કે તેનું જ્ઞાન શૂન્યફળવાળુ છે. અંધ મનુષ્ય આગળ લાખાક્રાડા દીવા પ્રકટાવ્યા હાય તે પણ શું કામના?' જેમ ચંદનના ભાર વહન કરનારા ગધેડા તેના ભારના જ ભાગી થાય છે, પણ તેની સુગંધના ભાગી થતા નથી, તેમ (સમ્યક્ ) ચારિત્રથી રહિત એવા જ્ઞાની પઠન— ગુણુન—પરાવર્તન—ચિંતનાદિ કષ્ટના ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનાર સિદ્ધિલક્ષણ સદ્ગિતના ભાગી થતા નથી.’ ૩–સંયમસિદ્ધિનું મહત્ત્વ સયમની સાધના અંગે તેઓ કહે છેઃ · અસંયમી પુરુષ ધન વડે ઈહલેાક કે પરલેાકમાં પેાતાની રક્ષા કરી શકતા નથી. ધનના અસીમ મેાહથી મૂઢ ખનેલા તે પુરુષ ન્યાયમાં પેાતાની સમક્ષ હાવા છતાં તેને જોઈ શકતા નથી. વિવેકરૂપી દીવા બૂઝાઈ જતાં માગ કથાંથી દેખાય ? - ‘સંસારી મનુષ્ય પેાતાના પ્રિય પૂરામાં પૂરાં કામેા કરી નાખે છે, પણ ભાગવવાના વખત આવે છે, ત્યારે તે ભાગવે છે. કાઈ સશુ વહાલું તેમાં ભાગ પડાવી શકતુ નથી.’ * કુટુંબીઓને માટે જ્યારે તેનાં ફળ એકલા જ · દુઃખ * આ વિષયમાં લૌકિક દૃષ્ટાંત નીચે મુજબ અપાય છે : એક ભીલને તેના પિતાએ ધનુર્વિદ્યામાં કુશલ બનાવ્યા હતા તથા જતા આવતા મુસાફરીને યુક્તિથી કેવી રીતે લૂંટી લેવા? તેનું પ્રયાગાત્મક Page #9 -------------------------------------------------------------------------- ________________ સંયમસિદ્ધિનું મહત્ત] પંડિત પુરુષે મોહનિદ્રામાં પડેલા સંસારી મનુષ્યની વચ્ચે રહીને પણ જાગરુકતા રાખવી જોઈએ. કાલ નિર્દય છે અને શરીર અનિત્ય છે, એમ જાણીને ભારંડ પક્ષીની જેમ નિત્ય અપ્રમત્તભાવથી વિચરવું જોઈએ.' શિક્ષણ આપ્યું હતું. તેથી તે લૂંટના કામમાં પાવર બન્યો હતો અને તેના વડે જ પિતાને તથા કુટુંબીજનોને નિર્વાહ કરતો હતે. એક દિવસ તે પિતાના ધંધા માટે અરણ્યમાં ફરતું હતું, ત્યાં એક મેગી પાસેના રસ્તેથી પસાર થયા, એટલે પેલા ભલે તેમને રસ્તો આંતર્યો અને પાસે જે કંઈ હોય તે મૂકી દઈને ચાલતા થવાનું જણાવ્યું. યેગી પાસે બીજી કઈ મિલકત તે શી હોય ? તેમણે એક ભગવી કફની પહેરી હતી, ખભે ગરમ કાંબળી નાખી હતી, એક હાથમાં કમંડળ પકડયું હતું અને બીજા હાથમાં દંડ ધારણ કર્યો હતો. આ વસ્તુઓ પર તેમને જરાયે મેહ ન હતું કે મમત્વ ન હતું. પરંતુ ભીલની હાલત જોઈને તેના પર દયા આવી, એટલે તેના પર અનુગ્રહ કરવાના હેતુથી કહ્યું કે “હે ભાઈ! તારે મારી પાસેથી જે કંઈ જોઈતું હોય તે ખુશીથી લઈ લે, પણ તને એક સવાલ પૂછું તેને જવાબ આપ કે “તું આ નીચ ધધ કેને માટે કરે છે?” પેલા ભીલે કહ્યું કે મારા કુટુંબ માટે. મારે માતા, પિતા, પત્ની, પુત્રો અને પુત્રીઓનું બહાનું કુટુંબ છે. તે બધાને નિર્વાહ આ ધંધા વડે કરું છું.' ગીએ કહ્યું : “ભાઈ ! તું જેમને માટે આ ઘોર પાપ કરે છે, તે તારાં આ પાપમાં ભાગીદાર થશે ખરાં ?” : ભીલે કહ્યું: “કેમ નહિ! તે બધા માટે તે હું આ પાપ કરી રહ્યો છું.' Page #10 -------------------------------------------------------------------------- ________________ [નિયમા શા માટે? ‘સંસારમાં જે કંઇ ધન—જનાઢિ પદ્મા છે, તે સર્વે ને પાશરૂપ જાણીને મુમુક્ષુએ ઘણી સાવધાની પૂર્વક ડગલાં ભરવાં. જ્યાં સુધી શરીર સશકત છે, ત્યાં સુધી તેને ઉપયેાગીએ કહ્યું : · તારી આ માન્યતા ભૂલભરેલી છે. તારું કરેલું પાપ તારે એકલાનેજ ભાગવવું પડશે. જો તને મારાં વચનેામાં વિશ્વાસ ન આવતા હોય તો ઘરે જઈને બધાને પૂછી આવ કે તારાં કરેલાં પાપમાં તેઓ કેટલા ભાગ રાખશે ? તું એ પ્રશ્નના જવાબ લઈને આવીશ, ત્યાં સુધી હું અહીંજ ઊભા રહીશ.' યેાગીના શબ્દોએ ભીલનાં હૃદય ઉપર અસર કરી, એટલે તે ધરે ગયા અને પૂછ્યા લાગ્યા કે ' હું જે પાપ કરું છું, તેમાં તમાશ ભાગ કેટલા ?' આ પ્રશ્ન સાંભળીને માતા મૌન રહી, પિતાએ ચૂપકીદી પકડી, પત્ની પણ કંઈ ખેાલી નહિ અને પુત્રપુત્રીઓ પણ ટગર ટગર સામું જોઈ રહ્યા. આ જોઇ ભીલને ભારે આશ્ચય થયું : એક સીધા સાદા પ્રશ્નને ઉત્તર કાઇ કેમ આપતું નથી ?' એટલે તેણે બધાને એ પ્રશ્ન ખીજી વાર પૂછ્યા, છતાં તેને ઉત્તર મળ્યો નહિ. છેવટે તેણે ત્રીજી વાર પ્રશ્ન પૂછ્યા અને જણાવ્યું કે ' જેવા હાય તેવા ઉત્તર આપો. હું એને જવામ લીધા વિના રહેવાના નથી.’ ત્યારે બધાની વતી પિતાએ કહ્યું કે તું જે પાપ કરે છે, તે બધુ તારું' જ છે. અમે તે માત્ર તારાં લાવેલાં દ્રવ્યના ભાક્તા જ છીએ.’ આ જવાબ સાંભળતાં જ ભીલની આંખ ઉધડી ગઇ. તે પેાતાના ઘરથી પા કરીને યાગીનાં ચરણે પડયો અને નિખાલસતાથી જણાવ્યું કે હે પ્રભો ! આપનું કહેવું સાચું નીકળ્યું. મેં ખૂબ પાપ કર્યું છે. હવે મારું શું થશે ? ’ " મેગીએ તેને આશ્વાસન આપી યાગ–સયમના માર્ગે ચડાવ્યા અને વિવિધ જાતનાં તપા કરી તેણે પોતાના આત્માની શુદ્ધિ કરી. Page #11 -------------------------------------------------------------------------- ________________ શું નિયમનું બંધન ઈચ્છવા યોગ્ય નથી ? ] ચોગ વધારેમાં વધારે સંયમની સાધના થઈ શકે તે રીતે કરે. પછી જ્યારે તે બિલકુલ અશકત થઈ જાય ત્યારે કોઈ પણ જાતનો મોહ કે મમત્વ ભાવ રાખ્યા વિના માટીનાં ઢેફાંની જેમ તેને ત્યાગ કરી દે.” - “જેમ સુશિક્ષિત અને કવચધારી ઘેડો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે, તેમ સ્વછંદને રોકનારે મુમુક્ષુ જીવનસંગ્રામમાં વિજયી થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. સંયમજીવનમાં મંદતા લાવનારા કામને ઘણુ લોભાવનારા હોય છે, પરંતુ સંયમી પુરુષ તેના તરફ પિતાનાં મનને કદી આકર્ષિત થવા ન દે. વિવેકી સાધકનું કર્તવ્ય છે કે તે ક્રોધને દબાવે, માનને દૂર કરે, માયાનું સેવન ન કરે અને લેભને છેડી દે.” “જે મનુષ્ય ઉપર–ઉપરથી સંસ્કૃત જણાય છે, પણ વસ્તુતઃ તુચ્છ છે, બીજાની નિંદા કરનાર છે, રાગદ્વેષથી યુક્ત છે, ઈદ્રિને પરાધીન છે, તે અધર્મનું આચરણ કરનાર છે, એમ વિચારીને વિવેકી સાધક શરીરનાશપર્યત “દુર્ગ થી દૂર રહે અને સદ્ગુણેની જ કામના કરે.” ૪–શું નિયમોનું બંધન ઇચ્છવા એગ્ય નથી? કેટલાક મનુષ્યો એમ માને છે કે આપણી જાતને વૃત્તિનિયમેનાં કડક બંધનથી બાંધવી નહિ. એ તે ચાલે તેમ ચાલવા દેવું, અન્યથા જીવન રસહીન થઈ જાય અને જીવવા જેવું રહે નહિ.” પણ આ માન્યતા ભ્રમપૂર્ણ છે. ત્રિતનિયમેનું બંધન એ વાસ્તવિક બંધન નથી. પણ ઈન્દ્રિય Page #12 -------------------------------------------------------------------------- ________________ [નિયમા શા માટે ? બંધન અને કર્મ બંધનમાંથી મુકત થવાના અનુભૂત ઉપાય જોઈ એ. એ બંધન ઉપાય જેટલા કડક કડવું ઔષધ જવરને નથી ? એટલે સુર બંધનથી ખાંધતાં છે, એટલે તેના સ્વીકાર સહ કરવા કડક હાય છે એ વાત સાચી, પણ હાય તેટલા વધારે લાભદાયી થાય છે. તરત નાશ કરે છે, એ કેણુ જાણતુ પુરુષે પેાતાની જાતને તનિયમાનાં જરા ચે અચકાવાની જરૂર નથી. · ચાલે તેમ ચાલવા દેવું' એ ડહાપણભરેલા વ્યવહાર નથી. એ તે એક પ્રકારની આંધળી દોટ છે અને તેનું પરિણામ પતનમાં જ આવે છે. પુત્રને ગણિત ગમતુ ન હાય, ઇતિહાસ આવડતા ન હાય અને વ્યાકરણ વ્યાધિકરણ જેવુ લાગતુ' હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દે ! જો એમ કહીને ચાલવા દઇએ તા એ પુત્ર કેાઈ પણ પરીક્ષામાં ઉત્તિ થાય ખરા ? અથવા મેાટી આશાથી વેપારની પેઢી ખાલી હાય અને ઉધાર પાસું નમવા લાગે તેા આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલે તેમ ચાલવા દો! જો એમ ચાલવા દઈએ તા એ પેઢીનું પાટિયું કેટલા દિવસ ટકે ? અથવા જીજવર લાગુ પડયે હાય અને ખાંસીની પણ શરૂઆત થઈ હાય તા આપણે એમ કહીએ છીએ ખરા કે · ચાલે તેમ ચાલવા દો ? ’ જો એમ થાડા દિવસ વધારે ચાલવા દઈએ તા શું પરિણામ આવે છે? તાત્પર્ય કે ચાલે તેમ ચાલવા દેવાની નીતિ કાઈ પણ રીતે ડહાપણભરેલી નથી, તે પછી જે જીવન મહામાઘુ છે અને જે ફરીને પ્રાપ્ત થવુ 6 Page #13 -------------------------------------------------------------------------- ________________ શુ નિયમાનુ અધન ઇચ્છવા યાગ્ય નથી ? ] ૧૧ અતિ દુર્લભ છે, તેની ખાખતમાં એ રીતે કેમ વતી શકાય ? એ રીતે તે આપણાં જીવનમાં સરવાળે શૂન્ય સિવાય બીજું કંઈ દેખાવાના સંભવ નથી. એટલે તેમાં વ્યવસ્થા–નિયમન અવશ્ય જોઈએ. પેાતાનાં જીવનમાં આ રીતે વનારા જ ઉચ્ચ પ્રકારની સિદ્ધિ કે સફળતાને વરી શકયા છે. હવે એ શબ્દા રસ માટે કહીશું. અહી રસશખ્સને પ્રયાગ આનન્દ્વ માટે કરવામાં આવ્યેા છે, પણ આનંદ એ જાતના હાય છેઃ એક ક્ષણિક અને બીજો દીર્ઘકાલીન અથવા નિત્ય. તેમાં સ્પ, રસ, ગ ંધ, વણુ અને શબ્દનાં સેવનદ્વારા થતા આનઢ દીર્ઘકાલીન કે નિત્ય છે. એટલે વ્રતનિયમે કે જેનું ફળ સંયમનું પાષણ છે, તેનાથી જીવન રસહીન થઈ જવાની ભીતિ રાખવી એ પાણીથી દઝાવા જેવી નિરર્થક ભીતિ છે. જૈન મહિષ એ કહે છે કે ‘ જેમણે એક વિષયનાં સેવનની લાલસા રાખી, તેના ભૂંડા હાલ થયા તેા જેએ પાંચે વિષયનાં સેવનની આશા રાખે છે, તેના કેવા હાલ થશે ? અહીં તેઓ હાથી, મત્સ્ય, ભ્રમર, પતંગ અને સપનાં ઉદાહરણા આપે છે, તે સમજવા ચેાગ્ય છે. આદશ ગૃહસ્થના સામાન્ય ધર્મનું વર્ણન કરતી વખતે ન્દ્રિયાળાં નચઃ ના વિવેચનપ્રસંગે અમે આ ઉદાહરણા આપી ગયા છીએ. . આપણા રાજના અનુભવમાં પણ શુ જોઇએ છીએ? Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨. |નિયમે શા માટે? કામીઓના હાલ કરુણ થાય છે, ભેગીઓ અનેક રોગના ભેગા થઈ પડે છે અને છેલબટાઉની માફક જીવન ગુજારનારાઓને આખરે મુફલિસ થઈને મૃત્યુને ભેટ કરે પડે છે. બીજી બાજુ જે લોકે સંયમથી રહે છે, સદાચાર પાળે છે અને વર્તનને આગ્રહ રાખે છે, તેમનું જીવન આરોગ્ય, લક્ષ્મી અને પ્રતિષ્ઠાથી યુકત હોય છે, એટલે તેઓ આનંદને દીર્ઘકાલ સુધી ઉપભોગ કરી શકે છે અને એ રીતે જીવનને રસ માણી શકે છે. જેઓ સંપૂર્ણ સયંમી છે, તેઓ આ જગતમાં વધારેમાં - વધારે સુખી છે, એ નિશ્ચયપૂર્વક સમજવું. પિ-સંયમ અભ્યાસથી સિદ્ધ થાય છે. સંયમ પાળવે ઘણું કઠિન છે. તે સિદ્ધ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નોને ઉત્તર એ છે કે “ગમે તેવી કઠિન ક્રિયાઓ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે, તેથી મુમુક્ષુએ નાના નાના નિયમો ગ્રહણ કરીને તેના અભ્યાસની શરૂઆત કરી દેવી જોઈએ. કેટલાકને એમ લાગતું હશે કે “નાના નાના નિયમો ગ્રહણ કરવાથી આપણું શું કલ્યાણ થાય ? પણ અનેક નાની વસ્તુઓ ભેગી થઈને જ મોટી વસ્તુ બને છે, તે આપણે ભૂલવાનું નથી. જે લેકે આજે કેટયાધિપતિની કેટિમાં વિરાજે છે, તેમની પાસે એ ધન એકત્ર શી રીતે થયું? શું તેમને એ ક્રોડ રૂપિયા સામટા જ મળી Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સંયમ અભ્યાસથી સિદ્ધ થાય છે] ગયા? ક્રોડ રૂપિયા સે લાખથી બને છે, લાખ રૂપિયા સે હજારથી બને છે, હજાર રૂપિયા સો દશથી બને છે અને દશ રૂપિયા એક એક કરતાં એકઠા થાય છે, એટલે મેટી. વસ્તુ નાનીમાંથી જ બને છે, એ નિશ્ચિત છે. જેણે બેંકની મુલાકત લીધી હશે, તે જાણતા જ હશે. કે ત્યાં સેવિંગ ખાતું ચાલે છે. આ ખાતામાં સામટી રકમ ભરાતી નથી. રૂપિયે, બે રૂપિયા, પાંચ રૂપિયા એમ નાની નાની રકમે ભરાય છે, પણ એથી બેંકને લાખ રૂપિયા મળી જાય છે અને ખાતું ચલાવનાર પાસે થોડા વર્ષમાં બે-પાંચ હજારની મૂડી થઈ જાય છે. જે એ માણસોએ રૂપિયામાં શું ?” “બે રૂપિયામાં શું” “પાંચ રૂપિયામાં શું?” એ વિચાર કરીને તેને ખચી નાખ્યા હતા તે આજે તેમની પાસે કંઈ મૂડી ન હેત અને કઈ માંદગીને પ્રસંગ આ હેત કે વિવાહવાજનનું ટાણું આવ્યું હોત તે તેઓ મદદ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતાં હેત. એટલે નાનામાંથી મેટું થાય છે, એમાં કેઈએ શંકા રાખવી નહિ. , દરિયે જોઈ ઘણા માણસે આશ્ચર્ય અનુભવે છે કે તેમાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? પણ જાણનારાઓ જાણે છે કે સંખ્યાબંધ નદીઓ તેમાં પ્રતિક્ષણે પિતાનું જળ ઠલવી રહી છે, તેથી જ તેમાં પાણુને આટલો મટે જથ્થો ભેગે થયે છે. નદીઓને એ જળ એક સામટું કે એક જગાએથી મળ્યું નથી. જેણે કઈ પણ નદીનું મૂળ કે ઉદ્દગમસ્થાન જોયું હશે, તે જરૂર જાણી શક્યા હશે કે નદીની શરૂઆત એક નાનાં ઝરણ રૂપે હોય છે. પછી Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ નિયમે શા માટે? તેમાં બીજું, ત્રીજું, ચોથું એમ અનેક ઝરણે મળે છે અને તેથી જ તેમાં પાણીને પ્રવાહ માટે થતું જાય છે. એટલે નાના નાના નિયમે ગ્રહણ કરવાથી મહાસંયમસિદ્ધ સુધી પહોંચી શકાય એમાં શંકા કરવા જેવું નથી.” ૬-નાના નિયમો પણ લાભ કરે છે (કુંભારની ટાલ જેવા નિયમ લેનારનું દૃષ્ટાંત) નાના નિયમે પણ પ્રસંગ આવ્યે મનુષ્યને કે લાભ કરે છે, તે નીચેનાં દૃષ્ટાંતથી બરાબર સમજી શકાશે – એક વણિકને પુત્ર ઘણે સ્વછંદી અને ઉદ્ધત હતો. તે -વડીલની વાત માનતે નહિ કે ધર્મ પર શ્રદ્ધા ધરાવતે નહિ. માતપિતાએ ઘણું શિખામણ આપી કે વધારે નહિ તે એક નવકારશી જેટલે નિયમ લે, પણ તેણે એક યા બીજું બહાનું આગળ ધરી એટલે નિયમ પણ લીધે નહિ. હવે એક વાર ગામમાં કોઈ સાધુ–મહાત્મા પધાર્યા અને અમૃતવાણીથી ધર્મને ઉપદેશ આપવા લાગ્યા, એટલે ગામલેકે તેમને ઉપદેશ સાંભળવા મોટી સંખ્યામાં એકત્ર થયા. તેમાં આ વણિક પણ પિતાના પુત્રને લઈને સામેલ થયા. સાધુ-મહાત્માએ હેતુ અને દષ્ટાંતથી ભલે પિતાને ધર્મોપદેશ પૂરો કર્યો અને બધા લેકે પિતાનાં ઠેકાણે ગયા, ત્યારે આ વણિકે મહાત્માને વિનંતિ કરી કે “આપતે કરુણાના ભંડાર છે, દયાના સાગર છે, એટલે મારા પર દયા લાવીને આ પુત્રને ધર્મને કંઈક ઉપદેશ આપે, તે એ રસ્તે આવે અને કલ્યાણને ભાગી થાય.” Page #17 -------------------------------------------------------------------------- ________________ નાના નિયમે પણ લાભ કરે છે] મહાત્માએ એ વિનંતિને સ્વીકાર કરીને વણિકપુત્રને ધર્મને સુંદર ઉપદેશ આપ્યું અને કંઈ પણ નિયમ લેવાને આગ્રહ કર્યો, ત્યારે એ સ્વછંદી ઉદ્ધત વણિકપુત્રે મજાકમાં કહ્યું કે “મારાથી બીજે કેઈ નિયમ લેવાય તેમ નથી, પણ મારાં ઘરની પાસે એક કુંભાર રહે છે, તેની ટાલ જોઈને રેજ ભેજન કરવું, એ નિયમ લઈ શકીશ.” કુંભાર રાજ એક જ સ્થળે બેસીને વાસણ ઉતારતે હતું અને તેનું માથું પિતાનાં ઘરમાં જરા ઊંચા થવાથી જ દેખાતું હતું, એટલે તેમાં કંઈ પણ મહેનત નહિ પડે, એમ જાણી વાણિકપુત્રે આ દરખાસ્ત કરી હતી. પરંતુ મહાત્માએ તેને વધાવી લીધી અને જણાવ્યું કે “તારે આ નિયમ લેવાની ઈચ્છા હોય તે આ નિયમ લે, પણ તેને સારી રીતે પાળજે. એમાં કોઈ ભૂલચૂક થાય નહિ. જેઓ લીધેલે નિયમ કે લીધેલી પ્રતિજ્ઞા તોડે છે, તેમની અધોગતિ થાય છે અને તેમને અનેક જાતનાં આકરાં દુઃખે સહન કરવા પડે છે.” આ નિયમ હું બરાબર પાળીશ” એમ જણાવી વણિકપુત્ર પિતાના પિતાની સાથે ઘરે આવ્યો અને બીજા દિવસથી કુંભારની ટાલ જોઈને ભેજન કરવા લાગ્યું. હવે એક વાર તે વણિકપુત્ર પિતાનાં કામકાજથી પરવારીને ભેજન કરવા ઘરે આવ્યો અને નિયમ પ્રમાણે કુંભારની ટાલ જેવા ઊંચે થયો, પણ કુંભારની ટાલ દેખાઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ [ નિયમે શા માટે? નહિ. કુંભાર ત્યાં બેઠે હોય તો એની ટાલ દેખાય ને? मूलं नास्ति कुत : शाखा ? વણિકપુત્રે માન્યું કે આજે તે બીજા કેઈ કામમાં ગુંથાયે હશે, એટલે તેના ઘરે ગયો અને અહીંતહીં જોયું, પણ કુંભાર દેખાયો નહિ. પછી તેણે કુંભારણને પૂછયું કે “આજે પટેલ કેમ દેખાતા નથી?” કુંભારણે કહ્યું કે “એ તે સારી સવારના માટખાણે ગયા છે, તે માટી લઈને હવે આવતા જ હશે. હું પણ તેમની રાહ જોઈ રહી છું. પરંતુ વણિપુત્રને જનની વેળા થઈ ગઈ હતી અને તેને જલ્દી ભજન કરી લેવું હતું, એટલે તે ઉતાવળે ઉતાવળે ગામબહાર ગયે અને માટીખાણના રસ્તે ચડયે. અહીં કુંભારે કેટલીક માટી બેદી કે સેનામહોરોથી ભલે એક ઘડે મળી આવ્યું હતું. જેણે જીંદગીમાં સોનામહોર નજરે ન જોઈ હોય, તેને એકાએક સેંકડે સેનામહેરે મળી જાય, ત્યારે અતિશય આનંદ થાય એ સ્વાભાવિક છે. ઘણું માણસે એકાએક ધન મળતાં કે બૅટરીનું મોટું ઈનામ લાગતાં હર્ષના આવેશમાં આવીને. પાગલ બની જાય છે કે સાનભાન ભૂલી જાય છે, પણ કુંભારનું કાળજું ઠેકાણે હતું. તેણે ભાગ્યદેવીની કૃપા સાનીને પેલા ઘડાને એક ખાડામાં મૂકી તેના પર થેડી માટી નાખી દીધી હતી. અને “કદાચ અહીંથી આવા બીજા Page #19 -------------------------------------------------------------------------- ________________ નાના નિયમા પણુ લાભ કરે છે] ૧૭ ઘડા પણ મળી આવશે, ' એ વિચારથી તેણે ફરી ખાંચા ચડાવી હતી. ‘ના જાણે તદ્દા હોદ્દો’જેમ લાભ થાય તેમ લેાભ વધે, એ કાણુ જાણતું નથી ? લક્ષ્મીની લાલચમાં સપડાયેલા મનુષ્યને સમય કે પરિશ્રમનું ભાન રહેતુ નથી, એટલે કેટલેા સમય ગયા કે કેટલેા પરિશ્રમ પડયા ? તેનુ કુંભારને ભાન રહ્યું ન હતું. એ તે એક સરખુ` ખેાદકામ જ કરી રહ્યો હતા. આથી તે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને માથા પરની પાઘડી પરસેવાથી ભીંજાઈ ને ખરાખ ન થઇ જાય તે માટે તેને બાજુએ મૂકી દીધી હતી. આથી વણિકપુત્ર માટી ખાણુથી થાડે છેટે રહ્યો કે તેને કુંભારના માથાની ટાલનાં દર્શન થઈ ગયાં અને તે નિયમ પળાયાના આનંદમાં આવીને એલી ઉઠયા કે ‘જોઇ લીધી, જોઇ લીધી.’ આ શબ્દોએ કુંભારને ચમકાવ્યે અને તેણે ઊંચી ડાક કરીને જોયું તેા વણિકપુત્ર નજરે પડી. આથી તેનાં મનમાં વહેમ પડયા કે ‘જરૂર આ વાણિયે લક્ષ્મી જોઇ લીધી, તેથી જ ૮ જોઈ લીધી ! જોઈ લીધી ! ' એમ આવ્યેા છે. જો તે રાજાને કે રાજ્યાધિકારીઓને ખબર આપી દેશે તે ધન્યુ સાનુ ધૂળ મળશે અને મારે કેટ કચેરીના આંટાફેરા ખાવા પડશે, એ ફાગટમાં. તેથી લાવ તેને મનાવી લઉં.’ આથી તેણે ઘાંટા પાડીને કહ્યુ' કે ‘શેઠ ! તમે જોઇ લીધી તે સારું કર્યું, પણ પાસે આવેા. આમાં સારા અને તમારા અરધા અરધ ભાગ છે.' નિ—ર Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [[નિયમે શા માટે? વણિક જાતિ સ્વભાવથી જ ચતુર હોય છે અને આ તે ભારે નટખટ હતું, એટલે કુંભારની વાત તેના સમજવામાં તરત આવી ગઈ. આથી તે માટખાણની તદ્દન નજીક ગયે અને કહેવા લાગ્યું કે “આખું કહેળું ખવાતું નથી. માટે આમાંથી કેટલેક ભાગ આપણે રાજાધિકારીને આપવો પડશે અને તે જ લક્ષ્મી આપણે ઘરમાં રહેશે.” એટલે કુંભારે સર્વ કંઈ તેની સલાહ પ્રમાણે કર્યું અને બંને માલદાર થયા. આ વખતે વણિકપુત્રને વિચાર આવ્યો કે “મેં હાંસી-મજાકમાં એક નાનકડો નિયમ લીધું હતું, તેનું પરિણામ આવું સુંદર આવ્યું તે સમજણપૂર્વક સારા નિયમ લેવાથી તેનું પરિણામ કેવું સુંદર આવે? માટે પેલા મહાત્મા ફરી ગામમાં આવે તે તેમની આગળ જઈને બીજા નિયમ લેવા.” બનવા કાળ તે પિતા મહાત્મા તે ગામમાં આવ્યા, એટલે વણિકપુત્રે તેમને વંદન કરીને બનેલી બધી હકીકત કહી સંભળાવી અને પિતાને કેટલાક સારા નિયમ આપવાની માગણી કરી. ત્યારે મહાત્માએ કહ્યું કે “સહુથી સારા નિયમે તે પાંચ મહાવ્રતે જ છે કે જેનું નિરતિચાર પાલન કરવાથી મનુષ્ય અક્ષય અનંત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આથી તે વણિકપુત્રે પાંચ મહાવ્રતે ધારણ કર્યા, અર્થાત્ સાધુજીવનની સાધના સ્વીકારી અને તેનાં નિરતિચાર પાલન વડે મૃત્યુ બાદ બારમા દેવ Page #21 -------------------------------------------------------------------------- ________________ સારા નિયમેા–વંકચૂલની વાર્તા ] ૧૯ લાકમાં મહિષક દેવ તરીકે સ્થાન મેળવ્યું. તાત્પર્ય કે નાના દેખાતા નિયમે પણ સમય આવ્યે મનુષ્યને લાભ કરે છે. ૭–સારા નિયમે સમજ્યા વિના લેવાય તો પણ લાભકર્તા છે. (વંકચૂલની વાર્તા ) કેટલાક મનુષ્યા એમ કહે છે કે ‘અમારાં દિલમાં ભાવના પ્રકટે તે। નિયમ લઇએ, પણ કાઇના કહેવાથી કે શરમાશરમીથી નિયમ લઈએ તેમાં લાભ શું ?' પરંતુ અનુભવ એમ ખતાવે છે કે સારા નિમમા સમજ્યા વિના લેવાય તે પણ લાભકર્તા છે. વંકચૂલની વાર્તા આ વિષયમાં વધારે પ્રકાશ પાડશે. મૂળ ક્ષત્રિયના પુત્ર, લાડકાડમાં ઉછરેલા, પુષ્પસૂલ નામ, પણ પેાતાની વાંકી ચાલથી સહુને છેતરતા, એટલે વકફૂલ નામથી પ્રસિદ્ધ થયા. તેને જુગારના છંદ હતા અને પૈસા ખૂટતાં ચારી પણ કરતા, એટલે લેાકેાની નજરે ખૂબ ચડે તેમાં નવાઈ નથી. તેની વિરુદ્ધ ઘણી ફરિયાદે થઇ, એટલે રાજાએ જાકારો આપ્યા અને તે પેાતાની પત્ની તથા બહેનને લઈ ચાલી નીકળ્યેા. આવાને આશ્રય પણુ કાણુ આપે? છેવટે તે એક ચારપલ્લીમાં ગયા અને પલ્લિપતિની સેવા કરવા લાગ્યા. ત્યાં સાહસ, દૃઢતા, ક્રૂરતા વગેરે ગુણૈાથી પ્રસન્ન થયેલા પલ્ટિપતિએ તેને ઉત્તરાધિકારી નીમ્યા અને કાલ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ નિયમ શા માટે ? કેમે તે પલ્લિપતિ થયો. પછી ઘણું શેરોને એકઠા કરી, તે મોટી મોટી ધાડ પાડવા લાગ્યું અને એ રીતે પિતાને કાલ નિર્ગમન કરવા લાગ્યું. એક વાર જ્ઞાનતંગ નામના એક આચાર્ય પોતાના શિષ્ય સાથે તેની પલ્લીમાં આવી પહોંચ્યા. તે વખતે આકાશ ઘનઘોર વાદળથી છવાયેલું હતું અને ઝરમર ઝરમર વરસાદ વરસ શરુ થઈ ગયું હતું, એટલે વંકચૂલે તેમને ઉતરવાનું સ્થાન આપ્યું, પણ સાથે જ એક વિનંતિ કરી કે “તમારે મારી હદમાં કોઇને ધર્મને ઉપદેશ આપ નહિ.” આચાર્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સારી રીતે જાણકાર હતા, એટલે તેમણે એ વિનંતિને સ્વીકાર કર્યો. સાધુજીવનેચિત સ્વાધ્યાય, ધ્યાન અને તપશ્ચર્યામાં ચાતુર્માસ વ્યતીત કર્યા પછી આચાર્યો વંકચૂલને કહ્યું કે “હે મહાનુભાવ! હવે અમે અન્યત્ર વિહાર કરીશું.” એટલે વંકચૂલ પિતાના પરિવાર સાથે તેમને વળાવવા સાથે ચાલ્યો. એમ કરતાં તે કેટલેક દૂર ગયે, ત્યારે આચાર્યો પૂછયું કે “આ હદ કેની છે?” વંકચૂલે કહ્યું કે “મારી હદ તે પૂરી થઈ, આ હદ બીજાની છે.” એટલે આચાર્ય કહ્યું કે “અમે આખું ચાતુર્માસ તારાં સ્થાનમાં રહ્યા પણ તારી વિનંતિ મુજબ કેઈને ધર્મને ઉપદેશ આપ્યો નથી, પરંતુ વિદાય થતી વખતે તને એટલું કહીએ છીએ કે તું કઈ પણ પ્રકારને નિયમ લે, એથી તને ઘણો લાભ થશે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સારા નિયમ-વંકચૂલની વાર્તા ] नियमाऽखिललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् । दुरित-प्रेत-भूतानां, रक्षामन्त्री निरक्षरः॥ નિયમ સમસ્ત લક્ષ્મીનું વગર સાંકળે બંધન છે અને પાપરૂપી ભૂતપ્રેતથી બચવાને અક્ષર વિનાને મંત્ર છે.” તાત્પર્ય કે નિયમ લઈને પાળનારને દરેક પ્રકારનું સુખ મળે છે અને પાપનાં આક્રમણથી તે બચી શકે છે.” આ સાંભળી વંકચૂલે કહ્યું “કે એમ જ હોય તે કંઈક નિયમ આપે. એટલે આચાર્યો ખૂબ વિચાર પૂર્વક ચાર નિયમ આપ્યાઃ (૧) અજાણ્યું ફળ ખાવું નહિ. (૨) કોઈ પર શસ્ત્ર પ્રહાર કર હોય તે સાત ડગલાં પાછું હઠવું. (૩) રાજરાણુને સંગ કરે નહિ અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ. વંકચૂલને લાગ્યું કે “આ નિયમે સાવ સહેલા છે, એટલે તેમાં ખાસ કરવાપણું કંઈ નથી. તેથી રાજી થત તે પિતાનાં સ્થાનકે પાછો આવ્યો. હવે એક વાર તે કઈ ગામ પર ધાડ પાડીને પિતાના સાથી–સોબતીઓ સાથે પાછા ફરતું હતું, ત્યારે અટવીમાં માર્ગ ભૂલ્યો અને ત્રણ દિવસના કડાકા થયા. એવામાં તેના સાથીઓએ એક મનહર વૃક્ષ જોયું, એટલે બેલી ઉઠયા કે ચાલો આપણે આ વૃક્ષનાં ફળે તેડી લઈએ અને તેનાથી આપણી ઉદરતૃપ્તિ કરીએ.” - વંકચૂલે પૂછયું કે “આ ફળનું નામ શું? ત્યારે Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ નિયમે શા માટે? સાથીઓએ કહ્યું કે “એ તો અમને ખબર નથી.” એટલે વંકચૂલે પિતાને નિયમ યાદ કરીને કહ્યું કે “આ ફળે અજાણ્યા હોવાથી હું ખાઈશ નહિ.” બીજા ચરોએ આ ફળ તોડીને ખાધાં અને થેડી જ વારમાં મરણ પામ્યાં, કારણ કે એ કિંપાક નામનાં વિષફળ હતાં. આ જોઈને વંકચૂલને વિચાર આવ્યું કે “જે મારે અજાણ્યાં ફળે ન ખાવાને નિયમ ન હેત તે મારી પણ આજ વલે થાત, એટલે ગુરુએ નિયમ આપે તે સારું કર્યું. પછી તે કોઈ પણ રીતે પિતાની પલ્લીમાં પહોંચ્યું અને પૂર્વવત્ કાલ નિર્ગમન કરવા લાગે. એક વાર તે કામપ્રસંગે બહારગામ ગયે હતું, ત્યારે કેટલાક ભવઈયા (તરગાળા) તેની પલ્લીમાં આવ્યા અને તેનાં મકાનની આગળ ખેલ કરવાની તૈયારી કરવા લાગ્યા. પછી એ ભવઈયા ખેલ કરતાં પહેલાં રાજા કે પટેલ ને આમંત્રવા જોઈએ, એ ન્યાયે બોલાવવા અંદર ગયા. ત્યારે બહેને જાણ્યું કે આ તે આપણા વૈરી રાજાના ભવઈયા છે. જે તેઓ વંકચૂલ પલ્લીમાં નથી, એમ જાણશે તે જરૂર તેના રાજારે ખબર આપી દેશે. ભાંડ ભવઈયાઓને ભરોસે શું? અને વૈરી રાજાને આ ખબર પડશે, એટલે તે બનતી ઝડપે ચડી આવીને આ પલ્લીને નાશ કરશે, માટે આ લેકેને વંકચૂલની ગેર હાજરીની ખબર પડવા દેવી નહિ. એટલે તેણે માણસ દ્વારા કહેવડાવ્યું કે “તે (વંકચૂલ) હમણુ જ ખેલ જેવા બહાર આવે છે. પછી Page #25 -------------------------------------------------------------------------- ________________ સારા નિયમે-વંકચૂલની વાર્તા ] તેણે આબેહૂબ વંકચૂલને પોશાક ધારણ કર્યો અને બહાર આવીને ખેલનું નિરીક્ષણ કરવા માંડયું. ખેલ મોડી રાતે પૂરે થયે, એટલે યથેચ્છ ધન આપીને ભવઈયાઓને વિદાય કર્યા અને પોતે મકાનની અંદર આવી. એ વખતે તેની આંખો ઊંઘથી ખૂબ ઘેરાતી હતી, એટલે પેલે પિશાક કાઢયા વિના જ તે પિતાની ભેજાઈ સાથે સૂઈ રહી. હવે બનવા કાળ એટલે તે જ રીતે વંકચૂલ બહાર ગામથી પાછો ફર્યો અને પિતાના મકાનમાં દાખલ થયે. ત્યાં પિતાની પત્નીને એક પુરુષ સાથે સૂતેલી જોઈને તે અત્યંત ક્રોધાયમાન થયા અને બંનેને ઠાર મારવાના ઈરાદાથી તેણે પિતાની કમ્મરે લટકી રહેલી તરવાર મ્યાનમાંથી બહાર ખેંચી. પણ તે વખતે લીધેલ નિયમ યાદ આવ્યું કે “કોઈ પર શસ્ત્રને પ્રહાર કરવો હોય તે સાત ડગલાં પાછું હઠવું” એટલે તે એક, બે, ત્રણ, એમ સાત ડગલાં પાછું હઠ. ત્યાં તેના હાથમાં રહેલી તરવાર ભીંત સાથે અથડાઈને જોરથી અવાજ થયે. એ અવાજને લીધે બહેન જાગી ઉઠી ને “ખમ્મા મારા વીરને.” એમ બોલતી બાજુએ ઊભી રહી. આ વખતે ભેજાઈની નિંદ પણ ઉડી જ ગઈ હતી, એટલે તે ઉઠીને બીજી બાજુ ઊભી રહી. વંકચૂલને સમજાયું નહિ કે “આ બધું શું છે? એટલે તેણે હકીકત પૂછી અને બહેને બધી હકીકત કહી સંભળાવી. એ હકીકત સાંભળતાં જ વંકચૂલને સમજાઈ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [નિયમો શા માટે? ગયું કે ગુરુએ આપેલા નિયમે પિતાને મહા અનર્થમાંથી બચાવ્યો છે. અન્યથા પત્ની તથા બહેન બંનેનું ખૂન થાત અને કદાચ પોતે પણ પાછળથી એના શેકમાં આપઘાત કરી બેસત. અહે ગુરુનું જ્ઞાન ! અહો ગુરુની કૃપા! તેમણે આપેલા નિયમ ઘણું જ સારા છે, ઘણું જ સુંદર છે અને બરાબર સાવધાનીથી પાળવા જેવા છે!” એમ વિચારી તે દિવસથી તેણે પિતાના નિયમમાં વધારે સાવધાની રાખવા માંડી. હવે આગળ શું બન્યું? તે પણ જોઈએ. એક વાર મોટી માલમત્તા મેળવવાના ઈરાદાથી વંકચૂલે રાજમહેલની ભીંત ફાડી અને તેની અંદર આવેલા અંતઃ પુરમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં ઘણી સાવચેતી રાખવા છતાં તેને હાથ ભર ઊંઘમાં સૂતેલી રાણીને અડકી ગયો, એટલે તે જાગી ઉઠી ને ચારે બાજુ જેવા લાગી. ત્યાં થોડે દૂર હિંમત ભેર ઊભા રહેલા વંકચૂલને જોયો. પ્રસંગવશાત્ રાજ આજે બીજા ખંડમાં સૂઈ રહ્યો હતું, એટલે તે એકલી જ હતી. દાસીઓ પણ બહારની પરસાળમાં અહીં તહીં સૂતેલી હતી. એકાંત એ પાપને બાપ ગણાય છે, અર્થાત્ એકાંત મળે અને પાપ સામગ્રી મેજૂદ હોય તે મનુષ્યનું મન પાપ કરવા તરફ તરત ઢળી જાય છે. આ પ્રમાણે એકાંત અને પ્રૌઢ પુરુષને યોગ મળતાં રાણીને વંકચૂલની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા થઈ, એટલે તેણે ઈશારાથી વંકચૂલને પિતાની પાસે બેલાવ્યો અને કહ્યું કે “તું અહીં શા Page #27 -------------------------------------------------------------------------- ________________ . સારા નિયમ–વંકચૂલની વાર્તા ૨૫ માટે આવ્યો છે? તને પુષ્કળ ધનદોલતની ઈચ્છા અહીં ખેંચી લાવી હાય તે તારી એ ઇચ્છા હું પૂર્ણ કરીશ, પણ તારે મારી એક વાત કબૂલ કરવી પડશે.’ એક તા રાજરાણી અને યૌવનમસ્ત એટલે તેની સુંદરતાનું પૂછવું જ શું ? તેના કાળા ભમ્મર કેશકલાપ કાઈ પણ કીકીનું કામણ કરે તેવા કમનીય હતા. તેનુ ચંદ્ર જેવું ગાળ મનહર મુખડું. કોઈ પણ ચક્ષુને ચિકત કરે એવું ચારુ હતું. વિશાળ નેત્રો, નમણી નાસિકા, કામળ કપાલપ્રદેશ, કમનીય કંઠ, ઉન્નત વક્ષઃસ્થલ, પાતળુ પેટ, પુષ્ટ નિત ખે અને કદલીસ્થભ સમા કામળ સાથળે કોઈ પણ આંખનું આકષ ણુ કરવાને પૂરતા હતા. વળી તેનાં અંગેાપાંગ સુંદર વસ્ત્રાભૂષણથી સુસજ્જ હતા અને સ્વરમાં કાયલના મધુર ટહૂકાર હતા, એટલે કાઈ પણ મનુષ્યનું મન શીઘ્ર માહિત થાય તેમ હતુ. પરંતુ વંકચૂલ પેાતાના નિયમમાં સાવધ હતા, એટલે તેને ઉક્ત વચનાની કાઇ અસર થઈ નહિ. ઉત્તરમાં તેણે એટલુંજ કહ્યું કે, તુ રાજરાણી હાઈ મારી માતા સમાન છે.' આ વખતે ખાજુના ખડમાં સૂઇ રહેલા રાજા જાગી ગયા હતા અને ભીંતનાં આંતરે ઊભેા રહીને સવ મનાવ જોઇ રહ્યો હતા. રાણીએ ફરી કઇક સત્તાવાહી અવાજે કહ્યુંઃ ‘તુ મારી વાત કબૂલ નહિ કરે ? ' વંકચૂલે કહ્યું કે • હું નિયમથી અંધાયેલેા છુ, એટલે આપની વાતના સ્વીકાર થવા અશકય છે.’ Page #28 -------------------------------------------------------------------------- ________________ [નિયમા શા માટે? રાણીને લાગ્યું કે આ તા સાપ ખાંડા થયા, એટલે તેણે જોરથી બૂમ મારીને કહ્યું કે ‘દોડા, ઢોડા, મારા વાસમાં ચાર પેઠા છે અને તે મને સતાવી રહ્યો છે.' ૨૪ આ બ્રૂમ સાંભળતાં જ દાસ-દાસી અને સેવક— સિપાઈ દોડી આવ્યા અને તેમણે વંકચૂલને પકડી લીધા. પછી સવાર પડતાં રાજા સમક્ષ રજૂ કર્યાં ને આકરી શિક્ષા ફરમાવવા અરજ કરી. રાજા તેા શું મળ્યું છે, તે બધું જાણતા જ હતા, એટલે તેણે વંકચૂલના ગુના માફ કર્યાં અને તેના નિયમની પ્રશંસા કરી સામંતપદ અર્પણ કર્યું. જ્યાં મૃત્યુદંડ માથે તેાળાઇ રહ્યો હતા, ત્યાં આ રીતે સન્માનભર્યું. સામતપદ અર્પણુ થાય એ જેવું તેવુ આશ્ચય ન કહેવાય! પણ વંકચૂલ સમજી ગયા હતા કે આ બધા પ્રભાવ ગુરુમહારાજે આપેલા નિયમના છે, એટલે તેણે મનથી ગુરુને વંદન કર્યુ” અને તેમણે આપેલા નિયમની પુનઃપુનઃ પ્રશંસા કરી. તે દિવસથી વ'કચૂલે ચારી કરવાના ધંધા સદંતર છોડી દીધા અને શહેરમાં રહી નીતિમય જીવન ગુજારવા માંડ્યુ. તે હવે પેાતાના નિયમેામાં પહેલા કરતાં પણ વિશેષ સાવધ બન્યા. એક વાર વંકચૂલને પેટના દુખાવા ઉપડયો. તે કેમે કરી મટત્યો નહિ. ઘણા વૈદો આવ્યા, ઘણા હકીમા આવ્યા, પણ કાઈ તેનું દર્દ કાબૂમાં લઈ શકયું નહિ. એ દુખાવામાંથી તેને ખીજા પણ અનેક દર્દો લાગુ પડયાં અને સ્થિતિ ગંભીર અની, એટલે રાજાએ તેના પ્રત્યેના પ્રેમથી Page #29 -------------------------------------------------------------------------- ________________ સારા નિયમા–વંકચૂલની વાર્તા ] ૨૦ આકર્ષાઈને નગરમાં ઢંઢેરો પીટાળ્યે કે ‘ જે કાઇ વૈદ્ય, હકીમ, મંત્રવાદી કે જડીબુટ્ટીને જાણનાર મારા સામત વંકચૂલનું દર્દ મટાડશે તેને મેાંમાગ્યું ધન આપીશ.' એટલે એક વૃદ્ધ વૈદ્ય આગળ આવ્યેા ને તેણે વંકચૂલના રાગનું પાકું નિદાન કરીને જણાવ્યું કે ‘જો આ દીને કાગડાનું માંસ ખવડાવવામાં આવશે તે ખચી શકશે, અન્યથા જીવવાની કેાઇ આશા નથી.’ આ સાંભળી આજુબાજુના માણસે મેલી ઉચા કે • એમાં શું માટી વાત છે? હમણાં જ કાગડાનું માંસ હાજર કરીએ.’ ત્યારે વંકચૂલે કહ્યું કે મારો દેહ કાલે પડતા હાય તા ભલે આજે પડે, પણ મારે નિયમ તેાડીશ નહિ. કાગડાનું માંસ મે વર્જ્ય કર્યું છે.’ સગાંસ્નેહીઓએ તથા મિત્ર વગેરેએ તેને ખૂબ સમજાવ્યેા કે પ્રાણકષ્ટ હાય ત્યાં નિયમ સામુ જોવાય નહિ,’ પણ તે એકના એ થયા નહિ. નિયમમાં કેટલી મક્કમતા! કેટલું દૃઢપણું ! ( આજે તા મૃત્યુની છાયા પડી કે ‘ગમે તે કરા પણુ, મારા જીવ બચાવા !' એવા શબ્દો સત્ર સંભળાય છે અને છેલ્લી ઘડી સુધી ઇંજેકશને તથા અભક્ષ્ય દવાઓના મારે ચાલુ રાખવામાં આવે છે ! જાણે કે એ ઈંજેકશના અને દવાએજ નવું જીવન આપવાના ન હાય ! પણ નદીએ એ વિચાર કરતા નથી કે જો દવાઓમાં નવુ' જીવન આપવાની તાકાત ડૉકટરાના માતાપિતા કે પત્નીપુત્રા શા આ ઈંજેકશના અને હાત તા ખુદ માટે મરણુ Page #30 -------------------------------------------------------------------------- ________________ -૯૮ [ નિયમે શા માટે ?. પામત? અને પિતે પણ મૃત્યુને આધીન શા માટે થાત ? પણ મેહ એક એવી વસ્તુ છે કે જે ડાહ્યામાં ડાહ્યા ગણાતા મનુષ્યનું પણ ભાન ભૂલાવે છે અને તેમની આગળ બાલચેષ્ટાઓ કરાવે છે. રાજાએ વંકચૂલની સ્થિતિ ખૂબ ગંભીર જોઈને જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં રોક્યો અને તેને બને તેટલી શાંતિ પમાડવાની સૂચના કરી. આથી તે શ્રાવકે વંકચૂલના નિયમોની પ્રશંસા કરીને કહ્યું કે “હે મિત્ર ! આ જીવ એકલે જ આવે છે ને એકલે જ જાય છે. આ સર્વ સંબંધે દેખાય છે, તે ઝાંઝવાનાં નીર જેવા મિચ્યા છે. માટે તું દેહ, દારા, પુત્ર, પરિવાર તથા ધનવૈભવ પર કઈ જાતને મેહ રાખીશ નહિ. સાચું શરણ અરિહંતદેવનું છે, સિદ્ધ પરમાત્માનું છે, સાધુમહાત્માનું છે અને સર્વજ્ઞપ્રણિત જૈન ધર્મનું છે, માટે તું ચાર શરણ અંગીકાર કર.” એટલે વંકચૂલે દેહાદિ સર્વ વસ્તુઓ પરને મેહ છોડી દીધો અને ચાર શરણ અંગીકાર કર્યા. પછી જિનદાસે તેને કલ્યાણકલ્પતરુને અવધ્ય બીજ જે તથા પાપભુજગેને દૂર કરવા માટે ગરુડ પક્ષી જે નમસ્કાર મહામંત્ર સંભળાવવા માંડ્યો. તેનું શ્રવણ-મનન કરતે વંકચૂલ શાંતિ-સમાધિથી મૃત્યુ પામે, એટલે તે ઊંચી દેવગતિ પામ્યું. આથી સિદ્ધ થાય છે કે કોઇવાર નિયમે અંતરના ઉલાસ વિના લેવાયા હેય પણ તેનું યથાર્થ પાલન કર Page #31 -------------------------------------------------------------------------- ________________ લીધેલા નિયમો અવશ્ય પાળવા જોઈએ ] ૨૯ વામાં આવે તો કાલક્રમે તેમાં ભાવ દાખલ થાય છે અને તેનું દ્રવ્યસ્વરૂપ ભાવસ્વરૂપમાં પરિણમે છે, એટલે કેઈન કહેવાથી કે શરમાશરમીથી નિયમ ન લેવા એમ • કહેવું ઉચિત નથી. ગોળ અંધારે ખવાય તે પણ ગળે લાગે છે, તેમ સારા નિયમે સમજ્યા વિના લેવાય તે પણ ફાયદે જ કરે છે. * નિયમે શા માટે યોજાયેલા છે ?” અથવા “નિયમ. શા માટે ગ્રહણ કરવા જોઈએ?” તેનું રહસ્ય સમજાવવા માટે આટલું વિવેચન પૂરતું છે. હવે આપણે નિયમપાલન અંગે કેટલીક વિચારણા કરીએ. ૮–લીધેલા નિયમો અવશ્ય પાળવા જોઈએ. જૈન મહર્ષિએ કહે છે કે નાને અથવા માટે જે કોઈ નિયમ લેવામાં આવ્યું હોય તેનું યથાર્થ પાલન કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણ થાય છે, આમ્રવને નિરાધ . થાય છે, ઉપશમ ગુણની પ્રાપ્તિ થાય છે, માટે લીધેલા નિયમ કઈ પણ ભોગે અવશ્ય પાળવા જોઈએ. મનની મક્કમતા કેળવવા માટે એટલે ઈચ્છાશક્તિ કે સંકલ્પશક્તિ (will power) વધારવા માટે કેટલાક માણસે ત્રાટક કરે છે અને બીજી પણ નાની મોટી અનેક ક્રિયાઓને આશ્રય લે છે, તેમને અમારે એટલું જ સૂચ. વવાનું છે કે આ બધાં સાધનો કરતાં નિયમનું સાધન ઘણું ઉચ્ચ કોટિનું છે, એટલે તેને આશ્રય લઈને જુઓ કેઃ Page #32 -------------------------------------------------------------------------- ________________ [નિયમા શા માટે? તમારી સ’કલ્પશક્તિ કેટલી વધી જાય છે! મન ગમતી એક વસ્તુ સામે પડી હાય છતાં તેના ઉપયાગ કરવાની વૃત્તિ મનમાં ઉઠવા દેવી નહિ, એ જ સાચું સંકલ્પબળ છે. આપણું મન મર્કટથી પણ વધારે ચંચળ છે અને ધ્વજાની પૂંછડી કરતાં પણ વધારે અસ્થિર છે. તેની ચચળતા કે અસ્થિરતા મટાડવાના સિદ્ધ ઉપાય એ છે કે તેને નિયમે વડે બાંધવું. પાણી ફેલાઈ જવાના સ્વભાવવાળું છે, પણ તેને ઘડાથી બાંધવામાં આવે છે તેા એક જગાએ સ્થિર રહે છે, તેમ મન પણ ફેલાઈ જવાના સ્વભાવવાળું છે, તે નિયમથી ખાંધ્યું સ્થિર રહે છે. જે મનુષ્ય પોતાના નિયમમાં મક્કમ છે, તેના ભાંસા થઈ શકે છે, તેના પર વિશ્વાસ મૂકી શકાય છે, તેના આધારે કાઈ સાહસ ખેડવું હાય તા તે પણ ખેડી શકાય છે, જ્યારે આજ નિયમ લઈને કાલ તાડનારાઓને કાઈ પણ ભરાસા થઈ શકતા નથી, તેના પર જરાયે વિશ્વાસ મૂકી શકાતા નથી, ત્યાં તેના આ માટે સાહસ ખેડવાની વાત તા રહી જ કાં ? ૩૦ જેનાં જીવનમાં કાઈ પણ નિયમનુ પાલન નથી, તેનુ જીવન હરાયા ઢાર જેવું જ ગણી શકાય કે જે અહીંતહીં અનેક જગાએ રખડવા છતાં ઈષ્ટ તૃપ્તિ અનુભવી શકતુ નથી. નિયમથી તૃષ્ણાના છેદ થાય છે, એટલે જેનાં જીવનમાં નિયમા વણાયા છે, તેનું જીવન સતાષી હાય છે અને સંતાષી સદા સુખી હાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ લીધેલા નિયમ અવશ્ય પાળવા જોઈએ ] ૩૧ આજે સામાન્ય મનુષ્યને સુખ નથી, લખપતિને પણ સુખ નથી અને ક્રેડાધિપતિને પણ સુખ નથી, તેનું ખરું કારણ એ છે કે ધનની તૃષ્ણા વધી ગઈ છે અને તે કઈ રીતે બૂઝાતી નથી. આ તૃષ્ણને છેદ કરે હાય તે મહર્ષિઓએ બતાવેલા વિવિધ નિયમનાં પાલન વડે જ થઈ શકે એમ છે, એટલે આજનાં જીવનમાં સુખ અને શાંતિનું પ્રમાણ વધારવું હોય તે નિયમેની મહત્તા સમજી તેને સ્વીકાર કરે જોઈએ અને તેનાં પાલનમાં પિતાની શકિત ફેરવવી જોઈએ. શ્રી તુલસીદાસે રામચરિતમાનસમાં કહ્યું છે કે 'प्रान जाय अरु वचन न जाइ, यह रीति रघुकुल सदा चली મારુ . પ્રાણ જાય પણ કેઈને આપેલું વચન ન જાય અર્થાત્ પિતાની ટેક કે પ્રતિજ્ઞા ન તડવી એ રીતિ રઘુકુલમાં સદાકાલ ચાલતી આવેલી છે. અમે તેમાં એટલે ઉમેરો કરવા માગીએ છીએ કે માત્ર રઘુકુલમાં જ નહિ પણ ભારતના તમામ આર્ય કુટુંબમાં આ રીતિ ચાલતી આવતી હતી અને તેથી જ ટેક, પ્રતિજ્ઞા કે નિયમનાં ચાલન માટે આર્ય કુટુંબમાં ભારે કુરબાનીઓ થતી હતી. અમે લીધી પ્રતિજ્ઞા પાળ રે લોલ! ભલે કાયાના કટકા થાય!” આ વચને છેલ્લી રાષ્ટ્રીય લડત વખતે ફરી ફરીને ઉચ્ચારવામાં આવ્યાં હતાં, તેનું કારણ એ જ હતું કે લેકે પ્રતિજ્ઞાપાલનનું મહત્ત્વ સમજે અને તેમાં મક્કમ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર [નિયમા શા માટે? રહે તે જ લડતમાં સફળતા મળે તેમ હતી અને પરદે શીઓના પગઢડા આ દેશમાંથી દૂર થાય તેમ હતો. એટલે પ્રતિજ્ઞા અથવા નિયમ લઈને તેને ખરાખર પાળવા એ જ સિદ્ધિ, સફળતા કે વિજયનું રહસ્ય છે અને તેથી જ મહર્ષિ આએ આપણને તનિયમેામાં અચળ રહેવાને ઉપદેશ આપ્યા છે. પ્રતિજ્ઞા કે નિયમનાં પાલનમાં અનેક પ્રકારની અડચણા આવે છે એ વાત સાચી, પણ અપૂર્વ ધૈર્ય દાખવી તેને સામના કરવા જોઇએ અને તેમાંથી પાર ઉતરવુ' જોઇએ, તા જ આપણી માનવતા શેાલે અને તે જ આધ્યાત્મિક પ્રગતિનાં વાસ્તવિક મંડાણુ થાય. આ વિષયમાં સુદર્શન શેઠની કથા આપણને ઘણી પ્રેરણા આપે તેવી છે. —સુદર્શન શેઠની કથા ચંપાનગરીમાં ઋષભદત્ત નામે એક શેઠ હતો. તેને અર્હ દ્દાસી નામની ગુણિયલ પત્ની હતી. આ પત્નીએ મેાટી ઉમરે એક પુત્રને જન્મ આપ્યા. તે રૂપે ર્ગે ખૂખ દેખાવડા હતા, એટલે તેનું નામ સુદર્શન પાડયુ માતાપિતાની શીળી છાયામાં ઉછરતા સુદર્શન માટે થયો, એટલે અનેક પ્રકારની વિદ્યા—કલા શીખ્યો અને વ્યવહારમાં પણ પારંગત થયો. માતાપિતા ધર્મ શ્રદ્ધાળુ અને સસ્કારી હતા, એટલે ધમસંસ્કાર તેને વારસામાં મળ્યા હતા અને સદ્ગુરુના Page #35 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠની કથા ] યોગથી તેમાં અનેરેશ એપ ચઢયો હતા. તેણે ગુરુમુખેથી સાંભળ્યું હતુ. કેઃ— - ૩. ૬ જે પેાતાની સ્ત્રીથી જ સંતુષ્ટ છે અને વિષયોમાં વિરકત છે, તે ગૃહસ્થ હાવા છતાં પેાતાનાં શીલથી સાધુના સરખા ગણાય છે. ૮ કાગડાની વિચિત્રતા જુએ! તળાવ સંપૂર્ણ ભરેલું હાય તે છતાં તેને ઘડામાં રહેલું જળ પીવુ ગમે છે! તે જ રીતે નીચ મનુષ્યો પાતાની સ્ત્રી સ્વાધીન હૈાવા પરદ્વારામાં લપટ થાય છે. છતાં · જે પુરુષા પરસ્ત્રીનુ સૌંદય જોઈને વરસાદની જલધારાથી હણાયેલા અળદની જેમ પૃથ્વી ભણી નીચુ' જીએ છે, તે ખરેખર વંદનીય છે.’ તેથી તેણે પેાતાનાં જીવનમાં પેાતાની પરિણીત સ્ત્રી સિવાય મેાટી એટલી માતા અને નાની એટલી મહેન ગણીને તેના ત્યાગ કરવાના નિયમ ગ્રહણ કર્યાં હતા. સમય જતાં મનેરમા નામની એક સુંદર કન્યા સાથે તેનાં લગ્ન થયાં. સરખે સરખી જોડ હતી. વળી અને પવિત્ર હતા, એટલે તેમની વચ્ચે સ્નેહની અભેદ્ય ગાંઠે બધાઈ. જાણે સારસ–સારસીનું જોડવુ, જાણે ચંદ્ર અને કુમુદ, જાણે જળ અને માછલી. માતાપિતા તેનું આ સુખી જીવન જોઈ કાલધર્મ પામ્યા અને વ્યવહાર–વ્યાપારના સવ ભાર સુદનનાં માથે આન્ગેા. મધુર વાણી, પ્રામાણિકતા અને સાહસવૃત્તિને લીધે નિ—૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ [ નિયમે શા માટે? સુદર્શને વ્યાપારમાં થોડા જ સમયમાં સારી પ્રગતિ કરી અને નગરના વ્યાપારીઓમાં અગ્રસ્થાન મેળવ્યું. વળી તે પોતાની વ્યવહારકુશળતાથી રાજદરબારમાં પણ સારું માને પામવા લાગ્યો. એ જ નગરમાં કપિલ નામે રાજાને માનીતે પુરોહિત હતું. તે સ્વભાવે બહુ ભલે અને વિદ્વાન હતું. તેને કપિલા નામે સ્ત્રી હતી. એક વખત કંઈક કામ પડતાં સુદર્શન અને કપિલ વચ્ચે દેતી થઈ અને તે શુકલ પક્ષના ચંદ્રની જેમ વધતી ચાલી. આથી તેઓ ઘણે વખત સાથે રહેવા લાગ્યા અને “વાચક્ષાહિત્યવિનોન વો જરછતિ વીમત” એ ઉક્તિને સાર્થક કરવા લાગ્યા. એક વખત કપિલની સ્ત્રીએ પૂછયું કે “હે સ્વામિન! પહેલાં તે તમે રોજ વહેલા ઘરે આવતા અને હાલ મોડું કેમ થાય છે?” કપિલે કહ્યું કે શું કરું? એક એ મિત્ર મળી ગયો છે કે તેનાથી છૂટા પડવાનું દિલ થતું નથી. તે રૂપમાં કામદેવ જેવો છે અને વાત કરે છે, ત્યારે મુખમાંથી ફૂલ ઝરે છે! એ જ હમણું મોડા આવવાનું કારણ છે.” કપિલાએ પૂછયું: “એમનું નામ?” કપિલે કહ્યું ” સુદર્શન. એ વ્યાપારીઓમાં આગેવાન છે અને રાજને પણ માની છે.” Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ C સુદર્શન શેઠની કથા ] સુદર્શનનું આ વર્ણન સાંભળી કપિલાનુ મન વિહ્ વલ બની ગયું અને તેણે મનથી નિણૅય કર્યો કે એક વખત કાઈ પણ ઉપાયે સુદન જોડે મેળાપ કરવા.’ સાદી દેખાતી વાતમાંથી પણ કેવું ગંભીર પરિણામ આવે છે, તે આ પરથી સમજી શકાશે. એક વાર કપિલને કાઈ કામપ્રસગે બહાર ગામ જવાનુ થયુ, એટલે કપિલાએ સુદર્શનને ત્યાં જઈને કહ્યુ તમારા મિત્ર કપિલ બિમાર છે, તે તમને ખૂબ યાદ કરે છે, માટે મારી સાથે ચાલે ’ કે ( C સુદનનું હૃદય નિમ ળ હતુ, એટલે તેને આ વાતમાં કપટની ગંધ શી રીતે આવે? તે કપિલાની સાથે તેનાં ઘરે ગયે. ત્યાં ઘરમાં દાખલ થતાં જ પ્રશ્ન કર્યાં કે માણ બિમાર મિત્ર કર્યાં છે?' કપિલાએ કહ્યું કે ‘તે અંદરના ખંડમાં સૂતા છે.' અને તે સુદર્શનને લઈ આગળ વધી. પાછળ કહી રાખ્યા મુજબ દાસીએ બારણાંને સાંકળ ચડાવી દ્વીધી. જ્યારે અંદરના ખંડ આળ્યે, ત્યારે કપિલાએ કહ્યું કે ‘તમારા મિત્ર બિમાર નથી, એ તેા મહાર ગામ ગયા છે. ખરી ખિમાર તે હું છું.' પરંતુ સુદર્શીન પેાતાના નિયમમાં વજ્ર જેવા દૃઢ હતા. તેણે આજપર્યંત કાઈ સ્રી સામે ઊંચી આંખે જોયું પણ ન હતુ, એટલે તે પિલાની આ વાતમાં શેના આવે? પરંતુ તેના પંજામાંથી છટકવું કેમ ? એ એક વિચારણીય પ્રશ્ન હતા. પ્રથમ ક્ષણે તેને શિખામણ Page #38 -------------------------------------------------------------------------- ________________ [ નિયમો શા માટે? આપવાને વિચાર આવ્યો, પણ વિષયથી ઉન્મત્ત થયેલા કેની શિખામણ માને છે? એટલે એ વિચાર પડતો મૂક્યા અને યુકિતથી પિતાને બચાવ કરી લેવાનો નિર્ણય કર્યો. સુદર્શને કહ્યું: “ભાભી તમે ભૂલ્યા. આ તે તમે ભિક્ષુક આગળ ભિક્ષા માગી, વંધ્યા આગળ પુત્ર માગ્યો. આ શરીર પર રૂપ દેખાય છે એટલું જ, પણ મારાથી કેની ઈચ્છા પૂરી થાય તેમ નથી.” આ સાંભળી કપિલા ભેઠી પડી. તેને લાગ્યું કે પોતે સુદર્શનને અહીં લાવવામાં ગંભીર ભૂલ કરી છે, એટલે તેની ક્ષમા માગી અને બારણું ઉઘાડી નાખ્યાં. આ રીતે સુદર્શનને નિયમ અચળ રહ્યો. જે મનુષ્યનું મન દઢ હોય તે એ પિતાને નિયમ જરૂર સાચવી શકે છે. - એક વાર રાજરાણી અભયા તથા કપિલા રાજમહેલના ગોખે બેસી વસંત ઋતુની શેભા નિહાળી રહ્યા હતા, એવામાં રૂપે રંભા સમાન એક સ્ત્રીને સામેથી આવતી જોઈ. તેની સાથે દેવકુમાર જેવા નાના મોટા છ પુત્ર હતા. કપિલા તેના સામું ટીકી ટીકીને જોઈ રહી. પછી તેણે અભયાને પ્રશ્ન કર્યો કે “રાણીજી આ સ્ત્રી કોણ છે? અભયે કહ્યું કે “તું એને ઓળખતી નથી? એ તે સુદર્શન શેઠની સ્ત્રી મનેરમાં છે. તેની સાથે ચાલે છે તે એના છ પુત્ર છે.” કપિલાએ કહ્યું કે “આપની કંઈક ભૂલ થાય છે. સુદર્શન શેઠને સ્ત્રી કેવી ને પુત્ર કેવા?’ Page #39 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠની કથા ] ૩ - અભયા કહે, ‘કપિલા ! તુ આવા પ્રશ્ન કેમ કરે છે? સુદ્ઘન શેઠ તેા ખૂબ ભાગ્યશાળી છે, એટલે તેને આવી મનાતુર સ્ત્રી મળી છે અને તેનાથી આ દેવકુમાર જેવા છ પુત્રો થયા છે.’ કપિલા કહે, · એ તેા પુરુત્વહીન છે. તેને પુત્રપરિ વાર થાય શી રીતે?” પછી તેણે પેાતાને અનુભવ કહી સભળાવ્યેા. એ સાંભળી અભયાએ હસતાં હસતાં કહ્યું કે ‘ગાંડી ૨ ગાંડી! તું આમાદ છેતરાઈ ગઈ છે. તે એનું શરીર પણ ન પારખ્યું...? તારી જગાએ હુ' હાઉ' તા આવી ભૂલ ન જ કરું? આ શબ્દો કપિલાને હાડાહાડ લાગી ગયા. અભયા પેાતાને મૂર્ખ માને એ તેને ખિલકુલ રુચ્યું નહિ. એથી તે ખેલી કે રાણીજી! ખેલવું સહેલુ છે, પણ કરવું બહું મુશ્કેલ છે. એ તા સમયે આવ્યે સહુની પરીક્ષા થાય!' આ શબ્દોએ અભયાને ચાનક ચડાવી. તે ખેલી ઉઠી કે ‘જો તારા મનમાં એમ જ હાય તા હું કરી બતાવીશ.’ કપિલા કહે, ‘તેા કરી બતાવજો. હું પણ જોઈશ.’ તે જ વખતે અભયાએ સુદન શેઠને કાઈ પણ રીતે પોતાની જાળમાં ફસાવવાના નિર્ણય કર્યો અને અનુકૂળ સમયની રાહ જોવા લાગી. નાની સરખી હુ ંસાતુંસી કેટલીક વાર મનુષ્યને અનની મેાટી ખાણમાં ધકેલી દે છે, તે આનું નામ! Page #40 -------------------------------------------------------------------------- ________________ [ નિયમા શા માટે? અનુક્રમે કૌમુદીઉત્સવના ઢંઢેરા પીટાયા, એટલે રાજા સમેત સ નગરજના સુંદર વસ્ત્રાભૂષા ધારણ કરીને નગર બહાર ચાલ્યા. પણ સુદર્શન શેઠ પતિથિએ પોષધ કરતા હતા, એટલે તેઓ એ ઉત્સવમાં સામેલ ન થતાં એક શૂન્ય ઘરમાં જ રહ્યા. આ માટે તેમણે આગલા દિવસે રાજાની અનુમતિ મેળવી લીધી હતી. ae આ માજી અભયા સુદન શેઠની સર્વ હીલચાલ ઉપર ખારીક દેખરેખ રાખતી હતી, એટલે તેને આ વાતની ખમર પડી ગઈ. ' આ તા સેાનેરી તક! તેના ઉપયોગ જરૂર કરી લેવા.’ એવા વિચાર કરીને તેણે રાજાને કહ્યુ કે ‘આજે મારું મસ્તક દુઃખે છે, એટલે મારાથી કૌમુદી–ઉત્સવમાં સામેલ નહિ થવાય. ’ રાજાએ કહ્યું: તમને સુખ ઉપજે તેમ કરા.’ આ રીતે અભયા પણ નગરમાં જ રહી. 6 સધ્યાએ પાતાના છેલ્લા પ્રકાશ પૃથ્વી પર પાથર્યાં, ત્યારે અભયા સાળે સણગાર સજી તૈયાર થઈ હતી અને પેાતાનું કાર્ય કેવી કુશળતાથી પાર પાડવું ? તેના અનેકવિધ મનારથા કરી રહી હતી. તેણે સિપાઇઓને ભૂલમાં નાખવા માટે એક સુંદર મેટું પૂતળું કરી રાખ્યુ હતું. હવે તે કપડાં ઢાંકી માણસા દ્વારા ખહારથી મહેલમાં મંગાવ્યું. સિપાઈ આએ પૂછ્યું, ત્યારે કહ્યું કે રાણીજીને આ દેવમૂર્તિની પૂજા કરવાની છે, માટે લાવ્યા છીએ. એમ કરીને અંદર ઘાલ્યું, પછી પાછુ લઈ ગયા. પાછા ખીજી Page #41 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠની કથા ] ૩૯ વાર, ત્રીજીવાર લાવ્યા. એમ કરતાં સિપાઈ આને વિશ્વાસ એઠા અને પૂછવાનું માંડી વાળ્યુ, એટલે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા સુદર્શનને કપડે ઢાંકી ઉપાડી લાવ્યા. સુદર્શનને એક સુંદર આસન પર ઊભા કરવામાં આવ્યા છે, પણ તે નથી ખેલતા કે નથી આંખેા ખેાલતા ! જાણે કાઇ ચેાગીએ સમાધિ ચડાવી હેાય એ રીતે તે ધ્યાનમાં ઊભા છે. મનમાં નમસ્કાર મંત્રના જાપ ચાલુ છે. તેના કરતાં ઉત્તમ રક્ષામંત્ર આ જગતમાં બીજો કચેા છે? ગાનતાન મનુષ્યનાં મનને મેાહિત કરનારાં ગણાય છે, એટલે અભયાએ પ્રથમ આશ્રય તેના લીધેા ! પણ સશિરામણું સુદર્શનને તેની કઈ પણુ અસર થઇ નહિ. આથી તેણે અનેક અંગવિક્ષેપપૂર્વક નૃત્યના આરંભ કર્યાં અને તેમાં રેડાય તેટલી કળા રેડી, પણ જે ધીર પુરુષ ‘લવં વિવિા નીબ, સવ્વ નટ્ટ વિકેંદ્રના—સવ પ્રકારનું ગીત વિલાતુલ્ય છે, અને સર્વ પ્રકારનું નૃત્ય વિડંબનારૂપ છે” એમ માનતા હૈાય તે એમાંથી કેમ ચળે? પરિસ્થિતિ આ પ્રકારની જોઈને અભયાએ કહ્યું: ‘ આ સુદર્શન! હું કેટલાય દિવસથી તારું' દર્શન અંખી રહી હતી, તારા મેળાપ ઈચ્છી રહી હતી. તે માટે આજે અનુકૂળ સમય આવ્યેા છે, માટે તું મારા પ્રેમને સ્વીકાર કર. તું કહીશ તેા તને મુક્તામણિનાં અલંકારો આપીશ, તારી સાત પેઢી ખાય તા પણ ન ખૂટે એટલુ ધન આપીશ. Page #42 -------------------------------------------------------------------------- ________________ [ નિયમો શા માટે? વળી તારે હાથીઘોડાની જરૂર હોય તે હાથીઘેડા આપીશ ને જમીનની જરૂર હોય તે તને મટી જાગીર કાઢી આપીશ.” પરંતુ સુદર્શન શેઠ કંઈ પણ બેલ્યા નહિ. એ તે નમસ્કાર મંત્રના જાપમાં જ મગ્ન હતા. અભયાએ જોયું કે સુદર્શન ધનવૈભવથી લેભાશે નહિ, એટલે તેણે એની દયાવૃત્તિને ઉશ્કેરવા કહ્યું કે “સુદર્શન! તું ઘણે દયાળુ છે, તે મારા પર દયા કેમ કરતે નથી? હું તારા વિયેગથી ગુરું છું અને આ જ રીતે કદાચ મરણ પામીશ તે તને સ્ત્રીહત્યાનું પાપ નહિ લાગે? તું શા માટે જાણીબૂઝીને સીહત્યા વહેરી લે છે? એનું પાપ તારે ભવભવમાં ભેગવવું પડશે. માટે તું મારા સંતપ્ત તનમનને શાંતિ આપ અને દયાધર્મનું પાલન કર.' પરંતુ કર્તવ્યના વિષયમાં સુદર્શન શેઠની સમજ બરાબર કેળવાયેલી હતી, એટલે આ વચને પણ તેમને કેઈ અસર ઉપજાવી શક્યાં નહિ. છેવટે અભયાયે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તે કહેવા લાગી કે “મારી ઈચ્છાને અનાદર કરવાનું પરિણામ શું આવશે તે જાણે છે ? તું ઘરબારથી ભષ્ટ થઈશ, ધનવૈભવથી વંચિત થઈશ અને રસ્તાને રઝળતે ભિખારી બની જઈશ ! અથવા તે તારે સર્વનાશ થવાને છે, એટલે જ તને મારી ઈચ્છાને અનાદર કરવાને સૂઝે છે!” Page #43 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન શેઠની કથા ] પરંતુ સુદર્શન ધમકીથી ડરી જાય એ કાયર ન હતે, મુશ્કેલીઓની આગળ મસ્તક નમાવી દે એ મુફલિસ ન હતે. ઘેર સંકટ સમયે પણ ધૈર્ય ધરવું એ મહર્ષિ ઓની શિક્ષા તેણે પિતાનાં હદયમાં બરાબર ઉતારી હતી. એટલે તેને આ ધમકીએ કંઈ પણ અસર કરી નહિ. હવે અભયાને માટે એક જ ઉપાય બાકી રહ્યો હતો અને તે એણે બરાબર અજમા. પિતાનાં સર્વ અલંકાર તેડી નાખ્યાં, વસ્ત્રો વેરણ છેરણ કરી નાખ્યાં અને શરીરે થડા ઉઝરડા કરી બૂમ મારી કે “દે દેડો! મને બચાવે, આ નરાધમ મને સતાવી રહ્યો છે.” રાણીની બૂમ સાંભળી બધા દાસદાસીએ દેડી આવ્યા ને તેમણે સુદર્શન શેઠને મુશ્કેટોટ બાંધી કેદખાનામાં પૂર્યા. સવાર થતાં રાજા ઉત્સવમાંથી પાછા ફર્યો, ત્યારે અભયાનું મેંહું એકદમ ઉદાસીન જોઈને તેનું કારણ પૂછવા લાગ્યું. રાણીએ કહ્યું: “આ તમારે માનીતે સુદર્શન ઉપરથી ઉજળે લાગે છે, પણ અંદરથી ઘણે નીચ છે, ઘણે પાપી છે. કાલે એ લુચ્ચે કેણ જાણે કઈ રીતે નગરમાં ભરાઈ રહ્યો હતો અને તમારા બધાની ગેરહાજરીને લાભ લઈ મારા મહેલમાં પેસી ગયું હતું. તેના પંજામાંથી હું માંડમાંડ બચી શકી.” રાણીની આ હકીક્ત સાંભળી રાજા રાતે પીળે થઈ ગયો અને સુદર્શનને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ Page #44 -------------------------------------------------------------------------- ________________ [નિયમે શા માટે? જર કર્યાં. એ રીતે સુદર્શન એક કેદીની હાલતમાં તેની સમક્ષ રજૂ થયા, ત્યારે રાજાએ કહ્યું કે ‘ સુદČન ! આ હું શું સાંભળી રહ્યો ! ચ'દ્રમાંથી અગ્નિ કેમ વરસ્યા ? ગુલાઅમાંથી દુર્ગંધ કેમ પ્રગટી? ક ંચનને બદલે કથીર કેમ નીકળ્યું ? ’ ' સુદÖન શેઠે વિચાર કર્યાં કે ‘જો હુ* બધી બનેલી હકીકત રાજાને કહીશ તે જરૂર એ રાણીને ઠાર મારશે, માટે મારા પર જ જે વીતવી હાય તે વીતવા દેવી. અને તે પેાતાના બચાવમાં અક્ષર પણ ખેાલ્યા નહિ. રાજાએ કહ્યું: ‘સુદન! તારી સામે ખાટું મહાનુ કાઢી નગરમાં રહેવાના આરેાપ છે, અંતઃપુરમાં પ્રવેશવાના આરોપ છે, તેમજ એક શીલવતી સ્ત્રીની મર્યાદા ભંગ કરવાના આરેાપ છે, માટે તારે બચાવમાં જે કાંઇ કહેવું હાય તે કહી દે, ’ છતાં સુદર્શન શેઠ મૌન રહ્યા. તેમનાં મુખ પર કાઈ જાતના ગભરાટ ન હતા. તે પૂર્ણ ગંભીરતાથી રાજાની વાત સાંભળી રહ્યો હતા. રાજાને લાગ્યું કે એ જરૂરી ગુનેગાર છે, એટલે પેાતાના ખચાવ કરવા અસમર્થ છે અને તેથી જ કોઇ પણ ખેલતા નથી, એટલે તેને અવળે ગધેડે બેસાડી નગરમાં ફેરવવાની અને બહાર લઈ જઈ શૂળીએ ચઢાવવાની શિક્ષા કરી. Page #45 -------------------------------------------------------------------------- ________________ સુપ્શન શેઠની કથા ] ૪ આ જગાએ જો બીજો કોઈ મનુષ્ય હાત તે તેણે રાજાના પગ પકડયા હાત, તેની વારંવાર ક્ષમા માગી પેાતાને પ્રાણદંડમાંથી મુક્ત કરવાની અનેક કાકલુદીએ કરી હાત, પણ સુદન શેઠનું ખમીર જુદી જાતનુ' હતું. તે અક્ષર પણ ખેલ્યા વિના સિપાઈની સાથે ચાલ્યા. સિપાઇઓએ રાજાની આજ્ઞાના અમલ કરવા તેમને ગધેડા પર અવળે સુખે બેસાડવા અને ગળામાં ખાસડાના હાર નાખ્યા, પછી ખખરું. હાડકુ વગાડતાં તેમને નગરમાં ફેરવ્યા. આ જોઈ લેાકેાએ કેવી કેવી વાતા કરી હશે ? તેની કલ્પના પાઠકેાએ સ્વયં કરી લેવી. અનુક્રમે શૂળીનું સ્થાન આવ્યું અને સુદર્શન શેઠને શૂળી પાસે લઈ જવામાં આવ્યા. તે વખતે સ્થાનના અધિકારીએ પૂછ્યું કે ‘તમારે કઈ કહેવું છે ? ' પણ તે કઈ મેલ્યા નહિ. તેમનું મન નમસ્કારમંત્રમાં જ રમી રહ્યું હતું. આ સ્થિતિમાં તેમને શૂળીએ ચડાવવામાં આવ્યા અને લેાકાએ પેાતાની આંખા બે હાથથી દાખી દીધી. આવું દૃશ્ય નજરે કેમ જોવાય ? પરં'તુ થોડી જ ક્ષણા પછી તેમણે પેાતાના હાથ નેત્રા પરથી ઉઠાવી લીધા ને એ નેત્રાએ શૂળી તરફ નજર નાખી તે ત્યાં જાદુ' જ દૃશ્ય જોવામાં આવ્યુ. સુવર્ણ ના સુંદર સિંહાસન પર સુદર્શન શેઠ બેઠા છે અને તેમનાં મુખમંડળમાંથી એક અપૂ તેજારાશિ મહાર આવી રહ્યા છે. · ઘેાડી ક્ષણા પહેલાં જે દૃશ્ય જોયું હતું તે સાચુ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [નિયમા શા માટે ? કે આ સાચું?' લેાકેાના મનમાં ભારે ગડમથલ પેદા થઈ, પણ તેઓ જે દૃશ્ય અત્યારે જોઇ રહ્યા હતા, તે સાચું જ હતું, કેમકે સુદર્શનની પત્ની મનારમાએ પેાતાના સુશીલ પતિની આ સ્થિતિ સાંભળી કલંક ઉતારવા કાઉસ્સગ્ગ ધ્યાન કર્યુ હતુ. તેના અને શિયળના પ્રભાવથી પ્રસન્ન થયેલા શાસનદેવે આ પરિસ્થિતિ નિર્માણ કરી હતી. કૌતુકવાની વાતને પ્રસરતા શી વાર? એ વાત વીજળીવેગે રાજા આગળ પહેાંચી, એટલે તે ઉતાવળેા ઉતાવળા શૂળીનાં સ્થાને આવ્યા ને સદૃશ્ય નજરે જોતાં સુદર્શન શેઠને નમી પડ્યો. પછી રાણીને કઈ પણ શિક્ષા ન કરવાનું વચન લઈને તેમણે રાજાને સઘળી હકીકત જણાવી. પરંતુ અભયા હૃદયની પાપી હતી, એટલે તેણે સુદર્શન શેઠના ચમત્કારિક બચાવની વાત સાંભળી ગળે ફ્રાંસા ખાઈ લીધેા અને પેાતાનાં જીવનના કરુણ અંત આણ્યે. આ મનાવ પછી સસાર પરથી વૈરાગ્ય પામીને સુદર્શન શેઠે સાધુજીવનના સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટ સચમ-તપનું આરાધન કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. એટલે લીધેલા નિયમે કાઇ પણ ભાગે પાળવા એમાં જ ખરી બહાદુરી છે અને એવા જ પુરુષા આ જગતમાં પોતાનાં નામ અમર કરી જાય છે, એમ ખાતરીથી માનવુ’. ૧૦-નિયમ એજ પ્રત્યાખ્યાન નિયમ શબ્દની પાછળ જે ભાવ રહેલા છે, તે પ્રત્યા Page #47 -------------------------------------------------------------------------- ________________ નિયમ એજ પ્રત્યાખ્યાન] ૪૫ મ્યાન શબ્દથી વિશેષ વ્યક્ત થાય છે, એટલે જૈન શાસ્ત્રામાં તેને માટે પ્રત્યાખ્યાન કે પચ્ચકખાણ શબ્દના જ વિશેષ પ્રયાગ થાય છે. પ્ર—પ્રત્યાખ્યાનના અથશે? —પ્રત્યાખ્યાન શબ્દ ત્રણ પાના ખનેલેા છે પ્રતિ+ગાલ્યાન. તેમાં વૃત્તિ ઉપસર્ગ પ્રતિકૂળતાના ભાવ દર્શાવે છે, આ ઉપસર્ગ અનુકૂળતાના અ દર્શાવે છે અને ચાન પદ્મ કથનના સંકેત કરે છે, એટલે જે કથન કે જે પ્રતિજ્ઞા પાપ, અસંયમ કે અવિરતિને પ્રતિકૂળ હાય અને ધર્માચરણ, સંયમ કે વિરતિને અનુકૂળ હોય તે પ્રત્યાખ્યાન કહેવાય. શ્રીયશે દેવસૂરિએ પ્રત્યાખ્યાનસ્વરૂપમાં આ વસ્તુ સ્પષ્ટ કરી છે : पडिकूलमविरईए, विरईभावस्स आभिमुक्खेणं । खाणं कहणं सम्मं, पच्चक्खाणं विणिद्दि ॥ · અવિરતિને પ્રતિકૂળ અને વિરતિભાવને અનુકૂળ એવું જે સમ્યફૂંકથન તેને જિનેશ્વરાએ પ્રત્યાખ્યાન (પચ્ચકખાણ ) કહેલુ છે.’ પ્રત્યાખ્યાનના આ અ થાડાં દૃષ્ટાંતાથી વધારે સ્પષ્ટ થશે. પિતાનાં ખૂનથી ઉશ્કેરાયેલા પુત્ર એવા નિયમ ગ્રહણ કરે કે ‘હું' ખૂનીનું કે તેના પુત્રપરિવારમાંથી કાઈનું પણ ખૂન કરીશ,' તેા એ પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે તે પાપની વૃદ્ધિ કરનારું છે અને વિરતિ કે સંયમથી Page #48 -------------------------------------------------------------------------- ________________ [નિયમે શા માટે ? ' પ્રતિકૂળ છે. અથવા ભાઈભાંડુઓના ઠપકા મેણાંથી ત્રાસેલે એક મનુષ્ય એવી પ્રતિજ્ઞા કરે કે ‘હું ચેનકેન પ્રકારેણુ રાજ પચીશ રૂપિયા કમાઇ લાવીશ તેા એ પ્રતિજ્ઞા પણ નિયમ કે પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે તેમાં સ્વ છંદને છૂટો દોર છે, એટલે અનેક પ્રકારનાં પાપેાનું સેવન થવાના સંભવ છે. તેમાં સંયમ કે વિરતિને અનુકૂળ કશું કથન નથી. અથવા એક મનુષ્ય એવી પ્રતિજ્ઞા કરે કે રાજ હું' અમુક પ્રકારનુ` ભેાજન કરીશ.’ તેા એ પ્રતિજ્ઞા પણ નિયમ કે પ્રત્યાખ્યાન કહેવાય નહિ, કારણ કે ભાજ નની ક્રિયા સંયમગુણુની પુષ્ટિ કરનારી નથી, તેમજ તેનાથી અનેક પ્રકારના આરભ-સમારંભને ઉત્તેજન મળવાના સભવ છે. ✓ ૪ હું રાજ નવકારશી કરીશ, પેરિસી કરીશ, દેવદન કરવા જઇશ, પ્રભુની સેવાપૂજા કરીશ, વ્યાખ્યાન સાંભળવા જઇશ, સામાયિક કરીશ, પ્રતિક્રમણ કરીશ, અમુક દ્રવ્ય ( ખાવાની વસ્તુ)થી વધારે નહિ વાપરું, અમુક વસ્તુથી વધારેના ઉપભાગ નહિ કરું વગેરે ટેક કે પ્રતિજ્ઞાઓ અવિરતિને પ્રતિકૂળ છે અને વિરતિને અનુકૂળ છે, તેથી તેને નિયમ કે પ્રત્યાખ્યાન કહી શકાય. પ્ર—નિયમ અને પ્રત્યાખ્યાન એકાથી છે, એવુ કાઇએ સ્પષ્ટ કહ્યુ છે ? ઉ॰—હા. શ્રી હરિભદ્રસૂરિજીએ પાંચમા પ'ચાશમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ નિયમ એજ પ્રત્યાખ્યાન ] અને શ્રી યશેદેવસૂરિએ પ્રત્યાખ્યાન–સ્વરૂપમાં નિયમ અને પ્રત્યાખ્યાન એકાથી છે, એવું સ્પષ્ટ કહ્યું છે. જેમકે – पच्चक्खाणं नियमो, चरित्तधम्मो होति एगट्ठा । मूलगुणुत्तरविसयं, चित्तमिणं वण्मियं समये ॥ પ્રત્યાખ્યાન, નિયમ અને ચારિત્રધર્મ એ એકાથી શબ્દો છે. મૂલગુણ અને ઉત્તરગુણનું વિષયભૂત આ પ્રત્યાખ્યાન શાસ્ત્રમાં અનેક રીતે વર્ણવાયેલું છે.' पच्चक्खाणं नियमो, अभिग्गहो विरमण वय विरई । आसवदारनिरोहो, निवित्ति एगट्ठिया सदा ॥ પ્રત્યાખ્યાન, નિયમ, અભિગ્રહ, વિરમણ, વ્રત, વિરતિ, આશ્રદ્વાર નિરોધ અને નિવૃત્તિ એ એકાથી શબ્દ છે.” પ્ર–પ્રત્યાખ્યાન માટે આ ઉપરાંત બીજે કઈ શબ્દ વપરાય છે? ઉ–હા. તેને માટે ગુણધારણ શબ્દ વપરાય છે. આવશ્યકસૂત્રની ટીકામાં કહ્યું છે કે “ તુ ધારણા તિજાતે...સા જ મૂછાળોત્તરગુપ-પ્રત્યાક્યાનગતિ ! અહીં ગુણધારણું કહેવાય છે, તે મૂલગુણ અને ઉત્તરગુણના પ્રત્યાખ્યાનરૂપ છે.” પ્રવ–આ પાઠ તે ટીકાને આપે, પણ મૂલ ગ્રંથમાં એ શબ્દનો પ્રયોગ થયે છે ખરે? | ઉન્હા . ચઉસરણપયન્સામાં તેને પ્રયોગ થયેલ છે. તે આ પ્રમાણે Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ [ નિયમો શા માટે? गुणधारणरूवेणं, पच्चक्खाणेण तवइआरस्स । विरियायारस्स, पुणो सव्वेहिं वि कीरए सोही ॥ ગુણધારણરૂપ પ્રત્યાખ્યાન વડે તપના આચારની તેમજ વીર્યાચારની સર્વ પ્રકારે શુદ્ધિ થાય છે.” ૧૧-પ્રત્યાખ્યાનના પ્રકારે પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારે બે છેઃ એક મૂલગુણ– પ્રત્યાખ્યાન અને બીજું ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. અર્થાત્ એક મૂલગુણસંબંધી પ્રત્યાખ્યાન કરાય છે અને બીજું ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરાય છે. મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારે છેઃ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. અર્થાત મૂલગુણનું પ્રત્યાખ્યાન બે પ્રકારે કરાય છેઃ એક સર્વથી અને બીજું દેશથી. તેમાં સર્વથી મૂલગુણનું પ્રત્યાખ્યાન કરતાં પ્રાણાતિપાત-વિરમણવ્રત વગેરે સાધુનાં પાંચ મહાવ્રતે ઉચ્ચારવામાં આવે છે અને દેશથી મૂલગુણનું પ્રત્યાખ્યાન કરતાં સ્કૂલ પ્રાણાતિપાત-વિરમણ–વ્રત વગેરે શ્રાવકનાં પાંચ અણુવ્રતે ઉચ્ચરવામાં આવે છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારો છેઃ સર્વ ઉત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન. અર્થાત ઉત્તરગુણનું પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે કરાય છે. એક સર્વથી અને બીજુ દેશથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનના પ્રકાશ ] ૪૯ તેમાં સર્વ ઉત્તરગુણુપ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે દશ પ્રકારા છેઃ (૧) અનાગતપ્રત્યાખ્યાન—તપશ્ચર્યા માટે નિયત થયેલાં પર્યુષણ વગેરે પર્વો આવ્યા પહેલાંજ તપશ્ચર્યા કરી લેવી કે જેથી તે પર્વ દિવસમાં ગ્લાન, વૃદ્ધે ગુરુ આદિનું વૈયાવૃત્ત્વ થઈ શકે. (૨) અતિક્રાંતપ્રત્યાખ્યાન—પર્ધામાં વૈયાવૃત્યાદિ કારણે જે તપશ્ચર્યા ન થઇ શકી હૈાય તે પછીથી કરવી. (૩) કાટિસહિતપ્રત્યાખ્યાન—ઉપવાસ વગેરે તપશ્ચર્યા પૂરી થવા વખતે જ તેવી તપશ્ચર્યાં ફરીથી કરવી. (૪) નિયન્વિતપ્રત્યાખ્યાન—પૂર્વે જે પ્રત્યાખ્યાન કરવાના સંકલ્પ કર્યો હાય, તે રાગાદિ કારણેા ઉપસ્થિત થવા છતાં પૂરા પાડવા. (આ પ્રત્યાખ્યાન ચૌદપૂર્વીદશ પૂર્વી તથા જિનકલ્પીએ જેવા અતિ ઉચ્ચ કેાટિના મહાત્યા૨ે માટે હાઈ હાલ વિચ્છેદ છે.) (૫) સાકાર પ્રત્યાખ્યાન—જરૂરી આગારા (અપવાદા) સાથેનુ પ્રત્યાખ્યાન. જેમકે દૂધ વાપરવાનું પ્રત્યા ખ્યાન, પણ વિદેશમાં જવું પડે તે છૂટ. અથવા અમૂક પર્વ દિવસે ઉપવાસ, પણ શરીરને સમાધિ ન રહે તેા છૂટ વગેરે. આજે પ્રાયઃ આ જાતનું પ્રત્યાખ્યાન જ અપાય છે. (૬) અનાકારપ્રત્યાખ્યાન—કાઈ પણ આગાર રાખ્યા વિનાનું પ્રત્યાખ્યાન. મિ Page #52 -------------------------------------------------------------------------- ________________ [નિયમે શા માટે? (૭) પરિમાણકૃતપ્રત્યાખ્યાન–દત્તી, કવળ કે ઘરની સંખ્યાને નિયમ કરતું પ્રત્યાખ્યાન. જેમકે આજે અમુક વખત દેવાયેલું મળે તેથી વિશેષ આહાર કરે નહિ, અમુક કવળથી વધારે આહાર કરે નહિ કે અમુક ઘરથી વધારે ફરીને ભિક્ષા લેવી નહિ. (૮) નિરવશેષ પ્રત્યાખ્યાન–અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે આહારનું તથા અફીણ-તમાકુ આદિનું પણ પ્રત્યાખ્યાન. (સાંકેતિક પ્રત્યાખ્યાન–જેમાં કઈ પણ જાતને સંકેત હોય તેવું પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનના નીચે પ્રમાણે આઠ પ્રકારો છે: (૧) અંગુષ્ટસહિત-અંગુકસહિયં-જ્યાં સુધી મૂઠીમાં અંગૂઠે રાખવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યા ખ્યાન. (૨) મુષ્ટિસહિત-મૂઠિસહિયં-જ્યાં સુધી મૂઠી બાંધી પચ્ચકખાણ મેકળું ન કરવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યા ખ્યાન. (૩) ગ્રંથિ-સહિતં–ગઠિસહિયં–જ્યાં સુધી કપડે ગાંઠ બાંધી રાખવામાં આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૪) ગૃહસહિતંઘરસહિયં-જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૫) પ્રદિસહિત–સેઉસહિયં-જ્યાં સુધી પરસે ન સૂકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૬) શ્વાસ સહિત– સાસસહિયં–જ્યાં સુધી શ્વાસ નીચે ન બેસે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન. (૭) સ્ટિબુકસહિતં થિબુઅસહિય –જ્યાં સુધી પાત્ર વગેરે પરનાં પાણીનાં બિંદુઓ ન સૂકાય ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન અને (૮) તિસહિતં–જોઈ સહિયં-જ્યાં સુધી દીવ બળે ત્યાં સુધીનું પ્રત્યાખ્યાન Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનના પ્રકારો ] પા જેટલા વખતનુ' પ્રત્યાખ્યાન થાય તેટલા વખતનું પ્રત્યા કરી લેવું એ દૃષ્ટિએ આ સાંકેતિક પ્રત્યાખ્યાનની ચેાજના છે. કાઈને એમ લાગતું હશે કે આમાં શું? પણ આ પ્રત્યાખ્યાનામાં પણ કાઇ વાર ઘણી આકરી કસેાટી થાય છે. દાખલા તરીકે ચંદ્રાવતસ રાજાએ એવા અભિગ્રહ લીધે હતા—એવુ' પ્રત્યાખ્યાન કર્યું હતું કે જ્યાં સુધી દીવા અળે ત્યાં સુધી કાયાસ–કાઉસ્સગ્ગ ન પારુ'. હવે દીવા અળી રહેવા આવ્યા, ત્યારે દાસીએ ધાર્યું કે અંધારું' થશે તા રાજા અપ્રસન્ન થશે, તેથી તેણે દીવામાં તેલ પૂ. એ રીતે કરી પણ જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું, ત્યારે ફરીથી પૂર્યુ. તેથી રાજા આખી રાત્રિ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા અને સવાર થયું. ત્યારે કાઉસ્સગ્ગ પાર્ટીં-પૂ કર્યાં. પરંતુ તે વખતે તેમના બંને પગે લેાહીથી ભરાઈ ગયા હતા, એટલે તે નીચે ઢળી પડવા અને કાલધર્મ પામ્યા, પ્રત્યાખ્યાનની આવી દૃઢતાથી તે દેવ થયા. (૧૦) અલ્ટ્રાપ્રત્યાખ્યાન—સમયમર્યાદાવાળું પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનને કાલિક પ્રત્યાખ્યાન પણ કહેવામાં આવે છે. તેના દસ પ્રકારો છે: (૧) નમસ્કારસહિત (નમુકકારસહિય). આ પ્રત્યાખ્યાનને નવકારશી કહેવામાં આવે છે. તેમાં સૂર્યોદયથી એ ઘડી સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હેાય છે. (ર) પૌરુષી (પારસી). આ પ્રત્યાખ્યા નમાં સૂર્યોક્રયથી એક પ્રહર સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હાય છે. પ્રહર જેટલા સમયને શાસ્રીય પરિભાષામાં પૌરુષી કહેવામાં આવે છે, કારણ કે એટલા સમય પુરુષની Page #54 -------------------------------------------------------------------------- ________________ પર [ નિયમે શા માટે? છાયા પરથી મપાતું હતું. જ્યારે દેઢ પ્રહર સુધી આવું પ્રત્યાખ્યાન હોય છે, ત્યારે તેને સાપરિસી કહેવામાં આવે છે. (૩) પુરિમાઈ–અપાઈ (પુરિમઢ–અવઢ). જે પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી બે પ્રહર સુધી એટલે દિવસના પૂર્વાર્ધ સુધી ચારે આહારનું પ્રત્યાખ્યાન હોય છે, તે પરિમા–પુરિમડૂઢ કહેવાય છે અને સૂર્યોદયથી ત્રીજા પ્રહર સુધી એટલે અપાઈ સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે તેને અપાઈ કે અવ કહેવાય છે. (૪) એકાશન (એગાસણ). જેમાં સૂર્યોદયથી એક પ્રહર કે બે પ્રહર પછી માત્ર એક જ વાર અશન–ભજન કરી શકાય તેને એકાશન કે એગાસણ કહેવાય છે. તેમાં બને તેટલે વિગઈને ત્યાગ કરે જરૂરી છે. હાલમાં તેને માટે એકાસણું શબ્દ પ્રચલિત છે. જેમાં ઉપરની રીતે બે જ વાર અશન–ભજન કરી શકાય, તેને બિયાસણ એટલે બેસણું કહેવામાં આવે છે. (૫) એકલસ્થાન (એગલઠાણ). આ પ્રત્યાખ્યાન પણ ઉપરના જેવું જ છે, પણ તેમાં “આઉંટણપસાર છું” એ આગાર હેત નથી, એટલે તેમાં શરીરનાં અંગેપાંગને સંકેચ-વિસ્તાર થઈ શકતું નથી. (૬) આચામાન્સ (આયંબિલ). આ પ્રત્યાખ્યાન બીજી બધી રીતે એકાસણાં જેવું છે, પણ તેમાં છયે વિકૃતિ, ફળ, શાક, મરચું, ખટાશ વગેરે મસાલાને ત્યાગ ફરજિયાત છે. શ્રી નવપદજીની ચિત્ર તથા આસો માસની ઓળીમાં આ તપને વિશિષ્ટ વિધિપૂર્વક આશ્રય લેવામાં આવે છે. તેને વધારે વિકાસ વર્ધમાન આયંબિલ તપની ઓળી દ્વારા થાય છે. (૭) ઉપ Page #55 -------------------------------------------------------------------------- ________________ રામતીર્થ બ્રાહ્મી તેલ [ સ્પેશીઅલ ન. 1 ] રજીસ્ટર્ડ વાળ વધારવા, મગજ શાંત રાખવા, યાદશક્તિ સારી કરવા, શાંત નિદ્રા માટે, શરીરને માલીસ કરી સ્મૃતિ માં લાવવા માટે દરેક ઋતુમાં દરેકને માટે ઉપયાગી છે. કિંમત માટી માટલીના ા. ૪-૦૦, નાની માટલીના શ. ૨-૦૦ યોગાસન શરીર નીરાગી રાખવા માટે આ ચિત્રપટ અમારે ત્યાંથી મંગાવશે. કિંમત પાસ્ટેજ સાથે રૂા. ૨-૫૦ શ્રી રામતીર્થ યાગાશ્રમ દાદર, સેન્ટ્રલ રેલ્વે, મુંબઈ-૧૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ કંપની લીમીટેડ પ્રગતિસૂચક આંકડા ન્યૂ ઇન્ડિયા એકધારી પ્રગતિ કરી રહ્યું છે પ્રીમિયમની માફી આવક કુલ ફંડ ૧૯૫૫ ૨. ૪,૯૭,૪૯,૮૩૪ રૂ. ૭,૦૬,૮૭,૭૩૩ ૧૯૫૬ રૂ. ૫,૬૩,૭૭,૯૬૨ ૩. ૭,૫૯,૮૨,૩૨૬ ૧૯૫૭ ૩ ૬,૩૦,૨૮,૯૩૧ ૩ ૮,૪૯,૪૦,૮૨૬ કંપનીને ભારતમાં પ્રીમિયમની જે આવક મળે છે, લગભગ એટલીજ આવક તેના વિદેશમાંના કામકાજમાંથી તેને મળે છે. વર્ષ આ ઉત્તરેાત્તર થતી પ્રગતિ કંપનીની કાર્યક્ષમતા તથા સેવાથી ગ્રાહકાને મળતા સંતોષના જ્વલત પૂરાવેા છે. હવે પછી પણ અમારા માનવંતા ગ્રાહકેાની એટલીજ કાર્યક્ષમતાથી સેવા કરવાના અમે કાલ આપીએ છીએ. સલામતી સેવા સતાષ ભારતમાં મોટામાં મેાટી જનરલ ઇશ્ર્ચારન્સ કંપની ધી ન્યૂ ઇન્ડિયા એશ્લેારન્સ કંપની લીમીટેડ મહાત્મા ગાંધી રોડ, મુંબઇ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યાખ્યાનના પ્રકારો ] આ વાસ. સૂર્યોદયથી માંડીને બીજા સૂર્યાંય સુધી પાણી સિવાય ત્રણ આહારના ત્યાગ કરવા તેને તિવિહાહાર ઉપવાસનું પ્રત્યાખ્યાન કહેવાય છે અને ચારે આહારના ત્યાગ કરવા તેને ચવિદ્યાહાર ઉપવાસનું પ્રત્યાખ્યાન કહેવાય છે. આજે ઉપવાસને અનુક્રમે તેવિહારા ઉપવાસ અને ચવિહારા ઉપવાસ કહેવાય છે. તેમાં તેવિહારા ઉપવાસમાં પારિસી કે દોઢ પારિસી સુધી પાણી વાપરી શકાતું નથી. એકાસણુથી ઉપવાસ સુધીનાં બધાં પ્રત્યાખ્યાનામાં સૂર્યાસ્ત પછી કંઇ પણ વાપરી શકાતું નથી. (૮) દિવસચરિમ. જે પ્રત્યાખ્યાન દિવસના અંત ભાગે લેવાનુ હાય તે દિવસચરમ કહેવાય છે. તેમાં પાણુહાર, ચવિહાર, તિવિહાર, દુવિહાર અને દેશાવકાશિકનાં પ્રત્યાખ્યાને મુખ્ય છે. પાણહાર એટલે દિવસના અંતિમ ભાગ અને સંપૂર્ણ રાત્રિપર્યંત પાણીના ત્યાગ. આ પ્રત્યાખ્યાન એકાસણું, એઆસણુ, એગલઠાણુ તથા આયંબિલ કરનારને કરવાનું હાય છે. ચઉવિહારમાં દિવસના અંતિમ ભાગ અને સંપૂર્ણ રાત્રિપત ચારે આહારના ત્યાગ હાય છે. તેવિહારમાં એજ રીતે અશન, ખાદિમ અને સ્વાદિમ એ ત્રણ હારના અને વિહારમાં અશન તથા ખાદિમ આ બે આહારના ત્યાગ હાય છે તથા દેશાવકાશિકમાં સવારે ચૌદ નિયમા ધાર્યો હાય તેના વધારે સક્ષેપ હેાય છે. (૯) અભિગ્રહ, અમુક રીતે આહાર મળે તેા જ લેવા નહિ તે। ઉપવાસ, અથવા અમુક રીતનુ ધમ પાલન કે પાપત્યાગ રાખવા એવા પ્રત્યાખ્યાનને અભિગ્રહ કહેવામાં આવે છે. (૧૦) વિકૃતિત્યાગ(વિગ ́ત્યાગ). જેમાં ી, ૫૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ [નિયમે શા માટે? દૂધ, દહીં, ગોળ (સાકર ), તેલ અને પકવાન એ છે વિગઈઓમાંથી એક કે વધારેને ત્યાગ હોય તેને વિકૃતિત્યાગ કે વિગઈત્યાગ કહેવામાં આવે છે. દેશઉત્તરગુણપ્રત્યાખ્યાનમાં શ્રાવકનાં ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતેને સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રત્યાખ્યાનના પ્રકારે સમજી તેનું ભાવથી આરાધન કરનાર શાશ્વત સુખ પામે છે. શ્રી આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुदिर्छ । पत्ता अणंत जीवा, सासयसुक्खं लहुं मोक्खं ॥ શ્રીજિનેશ્વરદેએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું ભાવ પૂર્વક સેવન કરીને અનંત જીવે મોક્ષ મેળવી શાશ્વત સુખ પામ્યા છે.” ૧૨–પ્રત્યાખ્યાન કેની આગળ કરાય? પ્રત્યાખ્યાન કરવાને સામાન્ય વિધિ એ છે કે તે સદ્ ગુરુની આગળ કરવું અને સદ્ગુરુને એગ ન હોય તે જિનબિંબની સમક્ષ, સ્થાપનાચાર્યની સમક્ષ કે છેવટે આત્મસાથીએ કરવું. તે વખતે એને માટે નિયત થયેલે પાઠ બેલ આવશ્યક છે. ૧૩-છ શુદ્ધિ નીચેની છ શુદ્ધિપૂર્વક લેવાયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફલ આપે છે –(૧) સ્પર્શના–ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન લેવું. (૨) પાલના–પ્રત્યાખ્યાનને હેતુ ખ્યાલમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ******** V Elegance in Velvet Rich, smooth, feminine velvet. Such luxury acar you. Cholis in 'ASHOK' velver will bring you many pretty compliments. or or Ashok en ASHOK VELVET MANUFACTURING CO. PRIVATE LTD. FABRICS Selling Agents: Messrs. V. Chatrabhuj & Co. Private Ltd.) M. J. Market, Bombay 2. Page #60 -------------------------------------------------------------------------- ________________ Telegram “PLATINUM” Barn AAAAARMAAN with Best Compliments CHIMANLAL MANCHAND & CO. Jewellers. Appointed Jewellery Valuers to Union Govt of INDIA ARRARA ANTARA Office : Show Rooms : 7, Dhanji Street, New Queen's Road, Bombay. opp. Opera house, Bombay. 9. Phone : 28749 Phone : 30321 Page #61 -------------------------------------------------------------------------- ________________ છ શુદ્ધિ ] ' ૫૯ રાખી તે પ્રમાણે વર્તવું. (૩) શાભના–પ્રત્યાખ્યાન પારતાં પહેલાં અતિથિસંવિભાગ કરે. (૪) તીરણુ–પ્રત્યાખ્યાનને સમય પૂરે થવા છતાં બૈર્ય રાખી છેડે અધિક સમય. જવા દે. (૫) કીર્તના–પ્રત્યાખ્યાન પૂરું થયે તેનું ઉત્સાહ પૂર્વક સ્મરણ કરવું. અને (૬) આરાધના–માત્ર કર્મક્ષયને હેતુ રાખીને પ્રત્યાખ્યાન કરવું. આ રીતે જૈન મહર્ષિઓએ નિયમ સંબંધી સંપૂર્ણ શાસ રચ્યું છે અને માનવજાતિને માટે મોક્ષને માર્ગ મકળે કરી આપે છે. સહુ કોઈ નિયમેની આ મહત્તા સમજી તેનું આલં. અન છે અને આ ભીષણ મહાસાગર તરી જાય એ અભિલાષા સાથે આ નિબંધ પૂરો કરીએ છીએ. પરિશિષ્ટ પ્રત્યાખ્યાનની નવકેટિ પ્રત્યાખ્યાન એક કટિથી માંડીને નવ કેટિ સુધી આ રીતે લેવાય છે? એક કટિ પ્રત્યાખ્યાન ઃ કાયાથી કરવું નહિ. બે કેટ પ્રત્યાખ્યાન ? વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ. ત્રણ કેટ પ્રત્યાખ્યાનઃ મનથી કરવું નહિ, વચનથી કરવું નહિ, કાયાથી કરવું નહિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૦ [નિયમે શા માટે? ચાર કેાટિ પ્રત્યાખ્યાનઃ ત્રણ કેટિ ઉપરાંત કાયાથી કરાવવું નહિ. પાંચ કાઢિ પ્રત્યાખ્યાન : ચાર કેટિ ઉપરાંત, વચ-નથી કરાવવું નહિ. છ કાઢિ પ્રત્યાખ્યાન: પાંચ કેટિ ઉપરાંત મનથી કરાવવું નહિ. સાત કાટિ પ્રત્યાખ્યાન ઃ છ કેટિ ઉપરાંત કાયાથી અનુમાનૢવુ' નહિ. આઠ કોટિ પ્રત્યાખ્યાન ઃ સાત કેટિ ઉપરાંત વચનથી અનુમેાઢવુ નહિ. નવ કાટિ પ્રત્યાખ્યાન ઃ આઠ કેડિટ ઉપરાંત મનથી અનુમેદવું નહિ. આ રીતે નવકેટ પ્રત્યાખ્યાન કરનાર મન–વચન— કાયાથી કરે નહિ, કરાવે નહિ અને અનુમેદે પણ નહિ. પ્રત્યાખ્યાનના આગણપચાસ ભાંગા મન, વચન અને કાયા એ ત્રણ ચાગ કહેવાય છે અને કરવું નહિ, કરાવવું નહિ તથા અનુમાદવુ' નહિ એ ત્રણ કરણ કહેવાય છે. આ કરણ અને ચાગના સચેાજનથી પ્રત્યાખ્યાનના કુલ ૪૯ ભાંગા બને છે. તે આ પ્રમાણે એક કણ એક ચેાગે નવ ભાંગા : (૧) મનથી કરુ' નહિ. (૨) વચનથી કરું નહિ. (૩) કાયાથી કરુ` નહિ. (૪) મનથી કરાવું નહિ. (૫) વચનથી કરાવું નહિ. (૬) Page #63 -------------------------------------------------------------------------- ________________ આ સેનું-ચાંદી-પ્લેટીનમ તથા જરી છે છે ગાળવાનું શુદ્ધ કારખાનું તથા હું ટચ કાઢવાનું ભસાપાત્ર મથક છે Q ERY BOMBAY નેશનલ રીફાઈનરી છાપની ચાંદી રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા, મુંબઈ બેખે બુલીયન એસોસીએશન લી. મુંબઈ-૨ તેમજ ઈન્ડીયા ગવરમેન્ટ મીન્ટ, મુંબઈએ માન્ય રાખેલ છે. N. R. છાપ સીલ્વર નાઈટ્રેટ બનાવનાર અને વેચનાર લેબોરેટરી અને રીફાઇનરી મરચન્ટસ બુલીયન મેલ્ટીંગ ૮૭, તારદેવ રોડ, મુંબઈ નં. ૭ એન્ડ એસેગ ડિપાર્ટમેન્ટ ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩ ફોન નં. ૦ર૭૯૫ 4117 : ARGOR Page #64 -------------------------------------------------------------------------- ________________ અખિલ ભારત જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનાં ઉપયોગી પ્રકાશને. x (૧) શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ (શ્રી મે. દ. દેશાઈ) રૂ. ૫) (૨) શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૨ , , રૂ. ૩). (૩) શ્રી જૈન ગુર્જર કવિઓ ભાગ ૩ ખંડ ૧-૨ , , * (૪) શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ x (૫) શ્રી જૈન ગ્રંથાવલી રૂા. ૨) (૬) શ્રી જૈન મંદિરાવલી (૭) શ્રી જૈન ડિરેકટરી ભાગ ૧ રૂ. ૧) (૮) શ્રી ન્યાયાવતાર (અંગ્રેજી અને સંસ્કૃત) રૂા. ૧/૫૦ (૯) શ્રી સન્મતિતક (એજ્યુકેશન બોર્ડ) રૂ. ૧) (૧૦) શ્રી સામાયિક સૂત્ર (શ્રી મે. દદેશાઈ) રૂ. ૫૦ ૪(૧૧) Jains and Palitana x(92) Shatrunjaya Dispute (૧૩) Jain views regarding Religious and Charitable Trusts (M. B. Jhavery) (૧૪) ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ વિષે જૈન મત (શ્રી મે. ભ. ઝવેરી) ટુંક સમયમાં પ્રસિદ્ધ થશે. (૧૫) “છાત્રાલય અને છાત્રવૃત્તિ” (૧૬) શ્રી જેસલમેર જ્ઞાનભંડાર સૂચિપત્ર લખ:-શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ગેડીજ બીલ્ડીંગ, પાયધૂની, કાલબાદેવી, મુંબઈ-૨ x નિશાનીવાલાં પુસ્તકે અલભ્ય છે. (પષ્ટ ખર્ચ અલગ સમજવું) Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ] કાયાથી કરાવું નહિ. (૭) મનથી અનુમે નહિ. (૮) વચનથી અનુમોટું નહિ. (૯) કાયાથી અનુમે નહિ. એક કરણ બે ચોગે નવ ભાંગાઃ (૧) મનવચનથી કરું નહિ. (૨) મન-કાયાથી કરું નહિ. (૩) વચન-કાયાથી કરું નહિ. (૪) મન-વચનથી કરાવું નહિ. (૫) મન-કાયાથી કરાવું નહિ. (૬) વચન-કાયાથી કરાવું નહિ. (૭) મન-વચનથી અનુમેહું નહિ. (૮) મન-કાયાથી અનુદું નહિ. (૯) વચન-કાયાથી અનુદું નહિ. - એક કરણ ત્રણ ચગે ત્રણ ભાંગા ઃ (૧) મનવચન-કાયાથી કરું નહિ. (૨) મન-વચન-કાયાથી કરાવું નહિ. (૩) મન-વચન-કાયાથી અનુદું નહિ. બે કરણ એક ગે નવ ભાંગાઃ (૧) મનથી કરું–કરાવું નહિ. (૨) વચનથી કરું–કરાવું નહિ. (૩) કાયાથી કરું–કરાવું નહિ. (૪) મનથી કરું-અનુમોદું નહિ. (૫) વચનથી કરું–અનુદું નહિ (૬) કાયાથી કરું-અનુમહું નહિ. (૭) મનથી કરાવું–અનુમોટું નહિ. (૮) વચનથી કરાવું-અનુમડું નહિ. (૯) કાયાથી કરાવું-અનુદ્દે - અનુમાન નથી, નહિ. (0 મનમા નહિ નહિ. બે કરણ બે ચોગે નવ ભાંગા : (૧) મન-વચનથી કરું-કરાવું નહિ. (૨) મન-કાયાથી કરું-કરાવું નહિ. (૩) વચન-કાયાથી કરું-કરાવું નહિ. (૪) મન-વચનથી કરું-અનુદું નહિ. (૫) મન-કાયાથી કરું-અનુમોદું નહિ. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪ [નિયમા શા માટે? (૬) વચન-કાયાથી કરું -અનુમાઢું નહિ. (૭) મન-વચનથી કરાવું–અનુમેદું નહિ. (૮) મન-કાયાથી કરાવું–અનુમારું નહિ. (૯) વચન-કાયાથી કરાવું–અનુમાદું નહિ. એ કરણ ત્રણ ચેાગે ત્રણ ભાંગા : (૧) મન— વચન—કાયાથી કરું નહિ—કરાવું નહિ. (૨) મન–વચન— કાયાથી કરું નહિ–અનુમેરું નહિ. (૩) મન-વચન-કાયાથી કરાવું નહિ–અનુમારું નહિ. ત્રણ કર્ણ એક ચાગે ત્રણ ભાંગા: (૧) મનથી કરું–કરાવું–અનુમાદું નહિ. (૨) વચનથી કરું –કરાવું— અનુમાદું નહિ. (૩) કાયાથી કરૂં-કરાવું–અનુમાદું નહિ ત્રણ કર્ણ એ ચાગે ત્રણ ભાંગા: મન-વચનથી કરું–કરાવું–અનુમૈદું નહિ. (ર) મન-કાયાથી કરું –કરાવું– અનુમેાદું નહિ. (૩) વચન-કાયાથી કરું–કરાવું–અનુમાનૢ નહિ. ત્રણ કરણ ત્રણ ચેાગે એક ભાંગા ઃ મન-વચન કાયાથી કર્યું-કરાવું–અનુમાદુ' નહિ. આ રીતે ૯+૩+૯+૯+૩+૩+૩+૧ મળી કુલ ભાંગા ઓગણપચાસ થાય છે. इति शम् । Page #67 -------------------------------------------------------------------------- ________________ ફાન નો ૭૦૫૬૬ ગ્રામ : “Budhisurma” Bombay અમારા માનવતા કદરદાન ગ્રાહકાને * સમયસરની સૂચના જુની અને જાણીતી બુઢીમાઈ સ્થાપિત ૧૦૦ વર્ષની પુરાણી પેઢી મુ`બઈ, ડુંગરી, પાલાગલીના જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા ૨ જી સ્ટ ટુ ડે મા સુરભા ખરીદતાં પહેલા માનવંતા ગ્રાહકોનું લક્ષ દોરીએ છીએ કે ભીંડીબજાર, મદનપુરા, શેખમેમન સ્ટ્રીટ, મુલજી જેઠા મારકીટ કે ઝવેરી બજારના લત્તામાં કાઈ પણ દુકાને અમારા સુરમાએ વેચાતા મળતા નથી. નોંધી રાખશે! કે અમારી જુની જાણીતી દુકાન ડુંગરી મધ્યે ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, પાલાગલી, મુંબઈ નં. ૯ એ ઠેકાણે આવેલ છે. -: નકલી સુરમાઓથી સાવધાન રહેા ઃસમયસરની ચેતવણી - - ૧ અમારી બાટલીઓની પેકીંગ ગાળ’ તેમજ મેઉ બાજુ કાગળની રજીસ્ટર્ડ માર્કની સીલ તથા અમારૂં નામ જોઇ તપાસી ખાત્રી કરી લેવી. ૨ અમારા કાઇ કેન્વાસર કે એજન્ટ નથી. ફક્ત અમારી એક જ દુકાને નીચેનાં ઠેકાણે મળે છે. ૩ બહાર ગામના આશ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ૪ ફોન નં. ૭૦૫૬૬ કરશેા તા સુરમા ઘેરખેડા પહેાંચાડવામાં આવશે. ૫ ડાકટરની મફત સલાહ મેળવા. સામવારે પુરુષા માટે, ગુરુવારે સ્રીઓ માટે સવારે ૧૦ થી ૧૧ — અમારૂં એક જ ઠેકાણું - જગપ્રસિદ્ધ દાતુ મનજી પદમશી સુરમાવાલા ૭૮, સેમ્યુઅલ સ્ટ્રીટ, ડુંગરી પાલાગલી, મુંબઈ ન ૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ གེ་སུ་ལེན་པ་ ཡེ་ཤེས་པ་སྟེ་ཡུ་ཤེ་ཞེ་ཡུམ་ཆེན་སེ་པ་ཡིད་རེ་:དུང་དུ་ཤེས་དེ་ཚུ་ཡི་ཚུ་ ད જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી જૈન શિક્ષાવલી બીજી શ્રેણીનાં 12 પુસ્તકો ဆယ်အသက် મging વિકસાવેય શિવરાણી વિકશિવિવેકાવીને બિરાક વિસરીને વિગnિglish Rોજ સંવત 2016 ના માહ સુદિ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5-00. બહારગામ માટે રૂા. 6-00. તમારું લવાજમ આજે જ મ. એ. થી મોકલી આપે. પુસ્તકોનાં નામ 1 સારું તે મારું 2 જ્ઞાનજ્યોતિ 3 દાનની દિશા 4 કમસ્વરૂપ 5 નયવિચાર 6 સામાયિકની સુંદરતા 7 મહામંત્ર નમસ્કાર કેટલાંક યંત્રો આયંબિલ રહસ્ય 10 આહારશુદ્ધિ 11 તીર્થયાત્રા 12 સુધાબિન્દુ * જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર * લધાભાઈ ગુણપત બીલ્ડીંગચીચ બંદર, મુંબઈ ཞེས་པར་འབྱེད་ག་ལེ་ནུས་ཞེ༦ ཞེ་ཆེན་ཞེས་ཤེས་ཚུར་ཚུར་ : ཨེམག་ཆེཝ ཞེ༔ བཞེ ཞེy ཚཤེཡུ རྒྱུ ધી નવપ્રશાત પ્રેસ-અમદાવાદ. கொரியாயவியாயப்பப்பரியாரியரியரி