Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 58
________________ [નિયમે શા માટે? દૂધ, દહીં, ગોળ (સાકર ), તેલ અને પકવાન એ છે વિગઈઓમાંથી એક કે વધારેને ત્યાગ હોય તેને વિકૃતિત્યાગ કે વિગઈત્યાગ કહેવામાં આવે છે. દેશઉત્તરગુણપ્રત્યાખ્યાનમાં શ્રાવકનાં ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતેને સમાવેશ થાય છે. આ પ્રકારે પ્રત્યાખ્યાનના પ્રકારે સમજી તેનું ભાવથી આરાધન કરનાર શાશ્વત સુખ પામે છે. શ્રી આવશ્યકનિર્યુક્તિમાં કહ્યું છે કે पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुदिर्छ । पत्ता अणंत जीवा, सासयसुक्खं लहुं मोक्खं ॥ શ્રીજિનેશ્વરદેએ કહેલાં આ પ્રત્યાખ્યાનનું ભાવ પૂર્વક સેવન કરીને અનંત જીવે મોક્ષ મેળવી શાશ્વત સુખ પામ્યા છે.” ૧૨–પ્રત્યાખ્યાન કેની આગળ કરાય? પ્રત્યાખ્યાન કરવાને સામાન્ય વિધિ એ છે કે તે સદ્ ગુરુની આગળ કરવું અને સદ્ગુરુને એગ ન હોય તે જિનબિંબની સમક્ષ, સ્થાપનાચાર્યની સમક્ષ કે છેવટે આત્મસાથીએ કરવું. તે વખતે એને માટે નિયત થયેલે પાઠ બેલ આવશ્યક છે. ૧૩-છ શુદ્ધિ નીચેની છ શુદ્ધિપૂર્વક લેવાયેલું પ્રત્યાખ્યાન વિશેષ ફલ આપે છે –(૧) સ્પર્શના–ઉચિત કાલે વિધિપૂર્વક પ્રત્યાખ્યાન લેવું. (૨) પાલના–પ્રત્યાખ્યાનને હેતુ ખ્યાલમાં

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68