Book Title: Jain Shikshavali Nayvichar Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Jain Sahitya Prakashan Mandir View full book textPage 9
________________ " નયવિચાર જીવાદિ તને બેધ પ્રમાણ અને ન વડે થાય છે.” આ સૂત્રપરના પજ્ઞભાષ્યમાં– “પ્રમાણનહિંતરાિમો મવત્તિ' એમ કહ્યું છે, એટલે આ તત્ત્વધ વિસ્તારથી થાય છે, એમ સમજવાનું છે. અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે માત્ર દ્રવ્યાનુગ જ નહિ, માત્ર તત્વજ્ઞાન જ નહિ, પણ જૈન મહષિએને કઈ પણ ઉપદેશ–આદેશ યથાર્થ પણે સમજ. હોય તે તેમાં નયજ્ઞાનની ખાસ જરૂર રહે છે, કારણ કે જૈન મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બેલે છે અને એ સાપેક્ષપણાનું જ્ઞાન આપણને નયવાદથી–નયની પદ્ધતિથી જ થાય છે. ' અહીં કોઈ એમ કહેતું હોય કે જેને મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બોલે છે એમ શાથી માનવું ? તે તેમની વિચારણાર્થે અમે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલાં નીચેનાં વચને રજૂ કરીએ છીએ? 'नत्थि नएहि विहुणं सुतं अत्थो अ जिणमए किंश्चि।' જિનમતમાં-જિનપ્રવચનમાં કેઈ પણ સૂત્ર કે અર્થ નયરહિત નથી.” “વચન સાપેક્ષ વ્યવહાર સાચે કહ્યો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે’ એ પંક્તિ ઘણને કર્ણાચર થઈ હશે. તેને અર્થ એ છે કે નિરપેક્ષપણે બેલવું એ જૂઠે વચનવ્યવહાર છે. હવે જૈન મહર્ષિએ સત્યને જ વરેલા હોવાથીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58