Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 52
________________ જીસૂત્ર નય ૫૧ લાવે, એમ કહીએ તા તે આંબા કે લીમડા લાવે. તેથી વિશેષને જ પ્રાધાન્ય આપવું જોઈએ. ૧૦-જીસૂત્રનય અને ગ્રહણ કરે તે વર્તમાનમાં વર્તતા સ્વકીય અનુસૂત્રનય કહેવાય. એક મનુષ્ય ભૂતકાળમાં રાજા હાય પણ અત્યારે ભિખારી હાય તે આ નય તેને રાજા ન કહેતાં ભિખારી જ કહે, કારણ કે વર્તમાનમાં તેની સ્થિતિ ભિખારીની છે. નયકણિકામાં કહ્યું છે કે ऋजुसूत्रनयो वस्तु नातितं नाप्यनागतम् । मन्यते केवलं किन्तु वर्तमानं तथा निजम् ॥११॥ જીસૂત્ર નય વસ્તુના અતીત તથા અનાગત સ્વરૂપને માનતા નથી, પણ વર્તમાન અને નિજ સ્વરૂપને જ માને છે.’ अतीतेनानागतेन परकीयेन वस्तुना । -नकार्य सिद्धिरित्येतदसद्गगनपद्मवत् ॥ १२॥ અતીત, અનાગત કે પરકીય વસ્તુથી કાઈ કાર્યસિદ્ધિ થતી નથી. તે આકાશકમળની જેમ અસત્ છે.’ 6 नामादिचतुर्वेषु भावमेव च मन्यते । મૈં નામસ્થાપના વ્યાવ્યેવમત્રોના વિ॥॥ . ‘નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપેામાંથી ઋજીસૂત્રનય નામ, સ્થાપના અને દ્રશ્યને ન માનતાં માત્ર ભાવને જ માને છે. આગળના નાનું પણુ તેમજ સમજવું.’

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58