Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન
શિશ્નાવલી
20
ae
TITL
DE
નયવિચાર
4709
ક
*
બીજી શ્રેણીનi
પ
GIF
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન શિક્ષાવલી : શ્રેણી બીજીઃ પુષ્પ પાંચમું
નયવિચાર
લેખકઃ સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશાહ
પ્રકાશક જૈન સાહિત્યપ્રકાશને સંકિ
મુંબઈ – ૯.
Page #3
--------------------------------------------------------------------------
________________
ગ્રીક
નરેન્દ્રકુમાર ડી. શાહુ વ્યવસ્થાપક : જૈન સાહિત્ય-પ્રકાશન–મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીચ બંદર, મુંબઈ ૯.
પ્રથમ આવૃત્તિ સ. ૨૦૧૬, સને ૧૯૬૦ સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન
મુદ્રકઃ મણિલાલ ધી નવપ્રભાત પ્રીન્ટિંગ પ્રેસ
ગનલાલ શાહ
ઘીકાંટા રોડ, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનુ નિવેદન
જૈન શિક્ષાવલીની પ્રથમ શ્રેણી સ. ૨૦૧૫ના માહ વિદે ૧૩ તા. ૭–૩–૫૯ તે રાજ સુદરાબાઈ હાલમાં માનનીય શ્રી. મંગળદાસ પકવાસાનાં અધ્યક્ષસ્થાને યેાજાયેલા ભવ્ય સમારંભમાં પ્રકાશન પામી. આ વખતે મુંબઈ રાજ્યવિધાનપરિષના પ્રમુખ શ્રૌ. ભાગીલાલ લાલા અતિથિવિશેષ તરીકે પવાર્યા હતા અને શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી. ગણપતિશંકર દેસાઈ તથા રેવ૦ ફાધર વિલિયમ્સે જૈન ધર્મની શિક્ષા અને અસર વિષે મનનીય પ્રવચને કર્યાં હતાં. ઉપરાંત આ શિક્ષાવલીના લેખક શ્રી. ધીરજલાલ શાહે અવધાનના અદ્ભુત પ્રયોગા કરીને તથા અધ્યાત્મવિશારદ ડૉ. મૂળશંકરભાઈ એ અતી દ્રિય જ્ઞાનના કેટલાક ચમત્કારિક પ્રયાગા બતાવીને શ્રેાતાઓને આત્મશક્તિને પરિચય આપ્યા હતા. ટૂંકમાં પ્રથમ શ્રેણી પૂર્ણાંક પ્રકાશિત થઈ હતી અને તે સારા લેાકાદર પામી હતી.
સુયોજિત જ્ઞાનમહાત્સવ
એ વખતે થયેલી જાહેરાત અનુસાર આજે ખીજી શ્રેણીનાં ૧૨ પુસ્તકા પ્રકટ થઈ રહ્યાં છે અને તે પણ પ્રથમ શ્રેણી જેવાં જ લેાકાદર પામશે એમ માનીએ છીએ.
આ શ્રેણીમાં લેખક તરીકે સહકાર આપવા માટે પૂ. ૫. મ. શ્રી. ધુરંધરવિજયજીના, પૂ. મુ. શ્રી. કીર્તિવિજયજીને, પૂ. મુ. શ્રી. ભદ્રગુપ્તવિજયજીના તથા પૂ. મુ. શ્રી. તત્ત્વાનવિજયજીના તેમજ તેમને અનુમતિ આપવા માટે તેમના ગુરુવર્યોના અંતઃકરણપૂર્વક અભાર માનીએ છીએ. ઉપરાંત જેમણે સલાહસૂચના આપીને અમારૂં કા સરળ બનાવ્યું છે, તેમનેા પણ હાર્દિક આભાર માનીએ છીએ.
સહુના સહકારથી સાહિત્યપ્રચારનું કાર્ય યશસ્વી અનેા એ જ અભિલાષા.
પ્રકાશક તા. ક.—વિશેષ આભારદર્શન બારમા પુસ્તકના પ્રારંભમાં આપ્યું છે, તે જોઈ લેવાની ખાસ ભલામણ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧ નયની ઉપયેાગિતા કૂપમંડૂકનું દૃષ્ટાંત એ પ્રવાસીઓનુ દષ્ટાંત
છ આંધળા અને હાથીનુ દૃષ્ટાંત
રાણી ચેલ્લણાનાં જીવનના એક પ્રસંગ
૨ નયની વ્યાખ્યા ૩ નયાભાસ-દુ ય ૪ નયના પર્યાયશબ્દો
વિષયાનુક્રમ
૫ નયના પ્રકારો
હું અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ યંત્ર અને સંખ્યાનાં ઉદાહરણા સપ્તભંગી
અનેકાન્ત અગે વિદ્વાનાના અભિપ્રાયા
૭ મૈગમ નય
જમાલિમુનિના પ્રશ્ન ધ
૮ સંગ્રહનય
૯ વ્યવહારનય
૧૦ સુત્રનય ૧૧ શબ્દનય
૧૨ સભિરૂદ્ધનય ૧૩ અવ’ભૂતનય ૧૪ નયસાહિત્ય ૧૫ ઉપસહાર
Page #6
--------------------------------------------------------------------------
________________
નયવિચાર [ અનેકાંતવાદના નિરૂપણ છે !
૧–નયની ઉપયોગિતા
મનુષ્ય કૂપમંડૂકવૃત્તિ છેડીને જ્ઞાનના વિશાળ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે : “આ આકાશ (Space) શું છે? તેમાં કોઈ પદાર્થની ગતિ
x કૂપમંડૂકનું દષ્ટાંત આ પ્રમાણે સમજવું ?
એક વાર વરસાદ ખૂબ પડવાથી સરોવરનાં નીર છલકાયા અને તેમાં રહેનારો દેડકો બાજાના એક કૂવામાં આવી ગયો. ત્યાં કૂવામાં રહેનારા મંડૂકે–દેડકાએ પૂછયું કે “હે ભાઈ! તું ક્યાંથી આવ્યું ?” પિલાએ કહ્યું : “સરેવરમાંથી.” હવે કૂવાનો દેડકો કદી પણ કૂવો છોડીને બહાર નીકળ્યો ન હતો, તેથી પેલા દેડકાને પૂછવા લાગ્યો કે સરેવર એટલે શું ?” પેલાએ કહ્યું કે “જ્યાં ઘણું પાણી હોય તેને સરવર કહેવાય.”
કૂવાના દેડકાએ પૂછ્યું કે “ઘણું એટલે કેટલું ? શું તે આ કૂવાના ચોથા ભાગ જેટલું હશે ? ” પેલાએ કહ્યું કે “તેથી તો ઘણું વધારે.” ફરી કૂવાના દેડકાએ પૂછ્યું કે “શું તે આ કૂવાના અર્ધાભાગ જેટલું હશે ?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે. આથી કૂવાના દેડકાને આશ્ચર્ય થયું અને તેણે ફરી પૂછ્યું કે “શું તે આ આખા કૂવા જેટલું હશે?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે.' .
Page #7
--------------------------------------------------------------------------
________________
વિચાર સ્થિતિ કેવી રીતે થાય છે? કાલ (Time) શું છે? જેના વડે પદાર્થોનું નિર્માણ થાય છે, તે પુદ્ગલ (Matter) શું છે? જીવંત પદાર્થોમાં જે ચેતના દેખાય છે, તે શેને આભારી છે?” વગેરે વગેરે.
આ બધા પ્રશ્નોને ખુલાસો જૈન મહર્ષિઓએ દ્રવ્યાનુયોગમાં કરે છે. આ દ્રવ્યાનુયેગમાં પ્રવેશ કરે હેય, તેનાથી સારી રીતે પરિચિત થવું હોય, તે પ્રમાણ અને નયનું જ્ઞાન જરૂરી છે.
આ શબ્દો સાંભળતાં જ કૂવાનો દેડકે બેલ્યો કે “તારી વાત ખોટી છે. આ કૂવાના કરતાં વધારે પાણી હોઈ શકે જ નહિ. મારી જીંદગીમાં મેં આથી વધારે પાણી જેવું નથી.” સરોવરને દેડકે તેને શું જવાબ આપે?
પિતાનાં નાનકડાં વર્તુળમાં પડ્યા રહેવું અને ટૂંકે અનુભવ ધરાવવો એ કૂપમંડૂકવૃત્તિ કહેવાય છે.
* જૈન શાસ્ત્રો ચાર અનુયેગમાં વહેંચાયેલા છે, અર્થાત તેમાં ચાર પ્રકારનું વિવેચન જોવામાં આવે છે. (૧) દ્રવ્યસંબંધી, (૨) કથા-ચરિત્ર સંબંધી, (૩) ગણિત સંબંધી અને (૪) ચરણકરણ એટલે ચારિત્ર અને ક્રિયા સંબંધી. તેમાં દ્રવ્ય સંબંધી વિવેચન કરનાર ભાગને દ્રવ્યાનુયોગ કહેવાય છે, કથાસંબંધી વિવેચન કરનાર ભાગને કથાનુયોગ કહેવાય છે, ભૂગોળ-ખગોળને ગણિત સંબંધી ભાગ રજૂ કરનારને ગણિતાનુયોગ કહેવાય છે અને ચરણ-કરણ સંબંધી ઉદેશે–આજ્ઞાઓ રજૂ કરનાર ભાગને ચરણ કરણનુગ કહેવાય છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
નયની ઉપયોગિતા
શ્રી ઉત્તરધ્યયનસૂત્રના અઠ્ઠાવીસમા અધ્યયનમાં દશ પ્રકારનાં સમ્યકત્વનું વર્ણન આવે છે. તે પ્રસંગે જણાવ્યું છે કે
व्वाण सव्वभावा, सव्वप्पमाणेहिं जस्स उवलद्धा। सव्वाहिं नयविहीहिं, वित्थाररुइ त्ति नायव्वो ॥
“જેને દ્રવ્યના સર્વ ભાવે સર્વ પ્રમાણે અને સર્વ નયવિધિ વડે ઉપલબ્ધ થયા છે, તેને વિસ્તારરુચિ જાણો.” એટલે દ્રવ્યના સર્વ ભાવ જાણવા માટે પ્રમાણ અને નય ખૂબ ઉપયોગી છે, એ વાત સિદ્ધ છે.
વાચકશેખર શ્રીઉમાસ્વાતિ મહારાજે વિશાળ અહંતપ્રવચનને સારગ્રહણ કરીને તત્વાધિગમ મહાશાની રચના કરી છે. તેના પ્રથમ અધ્યાયનાં ચોથા સૂત્રમાં તેમણે
जीवाजीवास्त्रबंधसंवरनिर्जरामोक्षास्तत्वम् । એ સૂત્ર વડે ત નું નિરૂપણ કર્યું છે... અને પાંચમા સૂત્રમાં
नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः । એ સૂત્રથી ઉપર્યુક્ત તને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ વડે ન્યાસ-નિક્ષેપ થાય છે, એમ જણાવ્યું છે. ત્યારપછી છઠું સુત્ર
અમાનવામાં એ રજૂ કર્યું છે. તેને અર્થ એ છે કે “ઉપયુક્ત જીવા
* જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર–નિર્જરા–મોક્ષ એ (સાત) તો છે. આ તત્વસંખ્યામાં પુણ્ય અને પાપનો ઉમેરો કરતાં તોની સંખ્યા નવની બને છે. પ્રકરણગ્રમાં નવતત્વની જ વિશેષ પ્રસિદ્ધિ છે. અહીં ધિતત્વમાં આ બંને સમાવેશ થઈ જાય છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
" નયવિચાર જીવાદિ તને બેધ પ્રમાણ અને ન વડે થાય છે.” આ સૂત્રપરના પજ્ઞભાષ્યમાં–
“પ્રમાણનહિંતરાિમો મવત્તિ' એમ કહ્યું છે, એટલે આ તત્ત્વધ વિસ્તારથી થાય છે, એમ સમજવાનું છે.
અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે માત્ર દ્રવ્યાનુગ જ નહિ, માત્ર તત્વજ્ઞાન જ નહિ, પણ જૈન મહષિએને કઈ પણ ઉપદેશ–આદેશ યથાર્થ પણે સમજ. હોય તે તેમાં નયજ્ઞાનની ખાસ જરૂર રહે છે, કારણ કે જૈન મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બેલે છે અને એ સાપેક્ષપણાનું જ્ઞાન આપણને નયવાદથી–નયની પદ્ધતિથી જ થાય છે. '
અહીં કોઈ એમ કહેતું હોય કે જેને મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બોલે છે એમ શાથી માનવું ? તે તેમની વિચારણાર્થે અમે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલાં નીચેનાં વચને રજૂ કરીએ છીએ? 'नत्थि नएहि विहुणं सुतं अत्थो अ जिणमए किंश्चि।' જિનમતમાં-જિનપ્રવચનમાં કેઈ પણ સૂત્ર કે અર્થ નયરહિત નથી.”
“વચન સાપેક્ષ વ્યવહાર સાચે કહ્યો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે’ એ પંક્તિ ઘણને કર્ણાચર થઈ હશે. તેને અર્થ એ છે કે નિરપેક્ષપણે બેલવું એ જૂઠે વચનવ્યવહાર છે. હવે જૈન મહર્ષિએ સત્યને જ વરેલા હોવાથી
Page #10
--------------------------------------------------------------------------
________________
નયની ઉપયેાગિતા
અને મૃષાવાદના ત્યાગી કેમ કરે ? એ વિચારી જોવું
ટ
---
હોવાથી નિરપેક્ષ વચનવ્યવહાર
અહીં સાપેક્ષતા અને નિરપેક્ષતાના પ્રથમદર્શી ખ્યાલ આપવા માટે એ દૃષ્ટાંતા રજૂ કરવામાં આવે છે.
(૧) એ પ્રવાસીઓનું દૃષ્ટાંત
એક ગામ પર ધાડ પડી, ત્યારે એક વીર પુરુષે ગામના ખચાવ કરતાં પેાતાના દેહનું બલિદાન આપ્યું. આથી ગામલેાકેાએ તેની યાદગીરીમાં ગામના પાદરે તેનુ એક માવલું ઊભું કર્યું અને તેના એક હાથમાં તરવાર તથા મીજા હાથમાં ઢાલ આપી. આ ઢાલ સુંદર દેખાય તે માટે તેની એક બાજુ સેાનાથી રસી અને બીજી બાજુ રૂપાથી રસી.
એક વાર એ પ્રવાસીએ સામસામી દિશામાંથી તે ગામને પાદર આવી ચડચા અને પેલા ખાવલાનું નિરીક્ષણ કરીને પેતપેાતાના અભિપ્રાય દર્શાવવા લાગ્યા.
એકે કહ્યું: ધન્ય છે આ વીર પુરુષને કે જેણે પરાપકારાર્થે પ્રાણ પ્રાથર્યા.
ખીજાએ કહ્યું: આ ગામના લેાકેા કદરદાન જણાય છે કે જેમણે એ વીર પુરુષની કદર કરી તેનું ખાવલું બેસાડ્યું પહેલાએ કહ્યુ: બાવલાં તા ઘણી જગાએ હોય છે, પણ આના જેવા સુંદર નહિ !
ખીજાએ કહ્યું: ખાવલા કરતાંયે તેના હાથમાં રહેલા
Page #11
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
તરવાર અને ઢાલ વધારે સુંદર લાગે છે અને તેમાંયે આ સાનાથી રસેલી ઢાલ તા ઘણી જ સુંદર લાગે છે. અહા ! શુ તેની શાલા ?
૧૦
પહેલાએ કહ્યુંઃ જરા સેાનેથી રસેલી નથી, પણ રૂપાથી રસેલી છે.
સ'ભાળીને ખાલ. આ ઢાલ
ખીજાએ કહ્યુ: મારી આંખા બરાબર કામ આપે છે, તેથી જે નજરે જોઉં છું તે જ મેલું છું. ખાકી જેની આંખે ખરાખર દેખાતું ન હૈાય તે ગમે તેમ આલે.
પહેલાએ કહ્યું: અરે મૂખ'! તું મને આંધળા કહે છે ? તારી આંખે જો ખરાખર દેખાતું હોય તે તું આ રૂપાથી રસેલી ઢાલને સેાનેથી રસેલી કહે જ નહિ.
ખીજાએ કહ્યું: તુ મૂર્ખ શિરામણિ જણાય છે કે જે સાનેથી રસેલી વસ્તુ કેવી હોય અને રૂપાથી રસેલી વસ્તુ હાય તે જાણતા નથી.
આમ પરસ્પર જીભાજોડી થતાં અનેએ ખાંચા ચડાવી અને તેઓ લડવા માટે સામસામા આવી ગયા, પણ એવામાં ગામના કેટલાક ડાહ્યા માણસે ત્યાં આવી પહેાંચ્યા હતા, તે વચમાં પડયા અને તેમને લડતા રાકવા. પછી તેમને લડવાનું કારણ પૂછ્યું તે પહેલાએ કહ્યું કે આ બેવકૂફ એમ કહે છે કે આ ઢાલ સેાનાથી રસેલી છે’ અને બીજાએ કહ્યુ કે આ આંધળા એમ કહે છે કે, આ ાલ રૂપાથી રસેલી છે.’
6
Page #12
--------------------------------------------------------------------------
________________
નયની ઉપયેાગિતા
૧૧
આ સાંભળી પેલા ડાહ્યા માણસેાએ કહ્યું કે ‘જો લડવાનું કારણ આ જ હોય તા એક કામ કરા કે તમે એક ત્રીજાને સ્થાને આવી જાઓ અને પછી ઢાલને જુએ. એટલે સાચી સ્થિતિ સમજાઈ જશે.'
નેએ સ્થાનપરિવર્તન કર્યું. તાન્હામાં આંગળાં નાખી ગયા. પહેલાએ કહ્યું કે આ ઢાલ તેા સેાનેરી પણ છે.' બીજાએ કહ્યું કે આ ઢાલ તે રૂપેરી પણ છે.' પછી અને શરમિંઢા થઈને પાતપેાતાના માર્ગે ચાલ્યા ગયા.
‘આ ઢાલ સાનેરીજ છે” તથા ‘આ ઢાલ રૂપેરી જ છે’ એ બંને વચનવ્યવહાર નિરપેક્ષ હતા, કારણ કે તેમાં ખીજી અપેક્ષાને સ્વીકાર ન હતા, નિષેધ હતા. પાછળથી જ્યારે પ્રવાસીઓએ એમ કહ્યું કે આ ઢાલ તે સેનેરી પણ છે’ અને આ ઢાલ તે રૂપેરી પણ છે,' તે વચનવ્યવહાર સાપેક્ષ થયા, કારણકે તેમાં બીજી અપેક્ષાને સ્વીકાર હતા.
છ આંધળા અને હાથીનું દૃષ્ટાંત પણ આપણને આ સાપેક્ષ અને નિરપેક્ષપણાને વધારે ખ્યાલ આપશે.
(૨) છ આંધળા અને હાથીનુ દૃષ્ટાંત
એક રાજાના રસાàા અપેાર ગાળવા એક ગામની ધર્મશાળામાં રાકાચા, તેમાં કેટલાક ઘેાડા હતા, કેટલાક ઊંટ હતા અને એક હાથી હતેા. ગામ લેાકેાને ખબર પડી, એટલે તેઓ ટોળે મળીને હાથીને જોવા આવ્યા. તેમાં છ આંધળા પણ સામેલ હતા. આ આંધળાએએ હાથી વિષે ઘણું સાંભળ્યું હતું, પણ મીો અનુભવ લીધા ન હતા,.
1
Page #13
--------------------------------------------------------------------------
________________
- ૧૨
નયવિચાર
એટલે મહાવતને કહેવા લાગ્યા કે “ભલે થઈને અમને આ હાથીને અડકવા દે જેથી તે કે હેય તેને ખ્યાલ . અમને આવી જાય. અમે અમારી જીંદગીમાં કદી હાથીને જ નથી.”
મહાવત ભલે હતું, એટલે તેણે હાથીને અડવા માટેની યે આંધળાઓને છૂટ આપી અને તેઓ તેને - તપાસવા લાગ્યા.
એમ કરતાં દરેક આંધળાના હાથમાં હાથીનું એક એક અંગ આવ્યું. જેના હાથમાં તેને કાન આજે, તેણે કહ્યું કે “આ હાથી તે સૂપડા જેવું લાગે છે. જેના હાથમાં તેની સૂંઢ આવી, તેણે કહ્યું કે “આ હાથી તે સાંબેલા જે લાગે છે. જેના હાથમાં દંકૂશળ આવ્યા, તેણે કહ્યું કે “આ હાથી તે ભૂંગળ જેવું લાગે છે. જેના હાથમાં પગ આવ્યે, તેણે કહ્યું કે “આ હાથી તે થાંભલા જેવું લાગે છે. જેના હાથમાં પટ આવ્યું. તેણે કહ્યું કે “આ હાથી તે પખાલ જે લાગે છે અને જેના હાથમાં પાતળી પૂંછડી આવી, તેણે કહ્યું કે “મને તે એ સાવરણ જેવું જણાય છે.' - દરેક આંધળે એમ સમજતો હતો કે મારી વાત સાચા છે અને બીજાની વાત જૂહી છે, એટલે તેઓ એક બીજાને જૂહા કહેવા લાગ્યા અને એમ કરતાં લડી પડ્યા. - હાથીનો મહાવત તેમની આ સ્થિતિ જોઈને બેન્ચે કે “ભલા માણસ! તમે આ ધાંધલ શા માટે કરી રહ્યા છે? તમારામાંના કેઈએ પણ હાથીને પૂરે તપાસ્ય નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
નયનો ઉપયેાગિતા
૧૩:
તમે જે કંઇ જોયુ છે તે એક એક અંગ જ જોયુ છે. તે પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા મંડી પડયા છે, તેથી જ આ વિષમ સ્થિતિ પેદા થઈ છે. હું આ હાર્થીને રાજ જોઉં છું, તેથી કહું છું કે તે સૂપડા જેવા પણુ છે, સાંખેલા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણ છે. તમારી દરેકની વાત સાચી છે, પણ તમે બીજાને ખૂટા પાડા છેા, તે ઠીક નથી. માટે ધાંધલ કરવાનું છોડી દે.' આ સાંભળી આંધળા ચૂપ થઈ ગયા અને પેાતાના રસ્તે સીધાવ્યા.
અહીં ‘આ હાથી સૂપડા જેવે જ છે, ભૂગળ જેવા જ છે,’ વગેરે વચના નિરપેક્ષ હતાં, કારણકે તે બીજી અપેઆને ધ્યાનમાં લેનારા ન હતાં. જ્યારે આ હાથી સૂપડા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે' વગેરે મહાવતનાં વચના સાપેક્ષ હતાં, કારણકે તે ખીજી અપેક્ષાઓને ધ્યાનમાં લેનારા હતાં.
નિરપેક્ષ વચને એ તકરાર જગાડી, કલહ ઉભેા કર્યો અને વાત મારામારી સુધી પહાંચાડી, એટલે સુજ્ઞજનોએ નિરપેક્ષ વચનવ્યવહાર કરવા ચેગ્ય નથી, એમ જૈન મહુ. ષિએનું સ્પષ્ટ મંતવ્ય છે.
કાઇપણ વચનોની અપેક્ષા મરાખર સમજવામાં ન આવે તે કેવું પરિણામ આવે છે, તે રાણી ચેલ્લાના એક જીવનપ્રસંગ પરથી સમજી શકાશે.
Page #15
--------------------------------------------------------------------------
________________
- ૧૪
નયવિચાર
રાણું ચલ્લણાના જીવનને એક પ્રસંગ
ઠંડીના દિવસે હતા, ટાઢ કકડીને પડતી હતી. તે વખતે રાજા શ્રેણિક અને રાણી ચેલ્લણા રાજમહેલના એક હંફાળા ખંડમાં છપ્પરપલંગ પર મશરૂની તળાઈઓ પર લેટ્યા હતા અને શરીર પર બહુમૂલ્ય ગરમ રજાઈઓની સિડ ભીડી લીધી હતી. બંને ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.
એવામાં શેલણાને હાથ સોડમાંથી બહાર નીકળી ગયે. . અને તે સખ્ત ઠંડીને લીધે કળવા લાગે.
એ વખતે તેને દિવસે જોયેલા એક ધ્યાનસ્થ મુનિ - યાદ આવ્યા. “સુકલકડી શરીર, આછાં વસ્ત્રો અને પર્વતની તળેટી. આવી સખ્ત ઠંડીમાં એમનું શું થયું હશે?” એ વિચાર તેનાં હદયને સ્પર્શી ગયા. તેમાં “એમનું શું થયું હશે? એ શબ્દો પ્રકટ રીતે બોલાઈ ગયા. રાજાએ તેને કાનોકાન સાંભળ્યા અને તે વિચારમાં પડ્યો. હું તે પાસે જ સૂતો છું, ત્યારે આ ચેલણ અત્યારે તેનો વિચાર કરતી હશે? સ્ત્રીઓનું કંઈ કહેવાય નહિ! તેમના પર ગમે તેટલે સનેહ રાખે તે પણ તેમનું ચિત્ત અવશ્ય બીજે જાય ! જ્યારે પટરાણની આ સ્થિતિ છે, ત્યારે બીજી રાણીઓનું તે કહેવું જ શું ?’ આવા આવા વિચારોમાં તેણે રાત્રિ જેમ તેમ પસાર કરી.
સવાર થયું અને રાજા નિત્યકર્મથી પરવાર્યા પછી પ્રભુ મહાવીરને વાંદવા ચાલ્યા. પરંતુ વાંદવા જતી વખતે
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
નયની ઉપયોગિતા મંત્રીશ્વર અભયકુમારને આજ્ઞા કરતા ગયા કે “મારા અંતઃપુરને જલાવી દેજે. પાપને વિસ્તરવા દેવું નથી.”
અભયકુમાર બુદ્ધિનાં નિધાન હતા. તે સમજી ગયા કે ગમે તે કારણે પિતાજી આજે રોષમાં છે, નહિ તે આવી આજ્ઞા કરે નહિ. પરંતુ આ આશાનો અમલ કરીશ તે મહાઅનર્થ થશે અને અમલ નહિ કરું તે હું શિક્ષાને પાત્ર ઠરીશ, એટલે તેમણે વચલો રસ્તો કાઢ્યો અને અંતઃપુરની આસપાસ ડી જીણું ઝુંપડીઓ હતી, તે સળગાવી બૂમ ઉઠાડી કે “રાજાનું અંતપુર સળગ્યું. પછી તે પણ પ્રભુ મહાવીરને વંદન કરવા ચાલ્યા. - અહીં રાજા શ્રેણિકે પ્રભુ મહાવીરને વિનયથી વંદન કરીને પૂછ્યું કે “હે ભગવંત! ચલ્લણ સતી છે કે અસતી? જે સતી હેય તે મેં સાંભળ્યું એવું કેમ ?” પ્રભુએ કહ્યું કે “હે રાજન ! માત્ર ચેલણા જ નહિ, પણ ચેટક રાજાની સતે પુત્રીઓ સતી છે, માટે તેના પર વહેમ લાવવાનું કાંઈ કારણ નથી. તું આગલા દિવસે રાણી ચેલાણા સાથે મને વંદન કરવા આવેલે, ત્યારે રાણું ચેલ્લાણાએ વૈભારગિરિની તળેટીમાં એક મુનિને ધ્યાન ધરતા જોયેલા. રાત્રે સેડમાંથી રાણીનો હાથ બહાર નીકળી જતાં સપ્ત કંડીને લીધે તે કળવા લાગ્યા, ત્યારે તેને એ મુનિ યાદ આવ્યા. રાજમહેલના હુંફાળા ખંડમાં મારી આ સ્થિતિ થઈ તે “એમનું શું થયું હશે ? એ વિચાર, તેમાં મનમાં આવ્યું. -આ શબ્દ ભાગવશાત તે પ્રકટપણે એવી ગઈ અને
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૬
નયવિચાર તેં સાંભળ્યા, તેથી તું વહેમાયે, પણ એ વહેમ રાખવાનું કાંઈ કારણ નથી.”
આ શબ્દએ રાજા શ્રેણિકનાં મનનું સમાધાન કર્યું અને પોતે જે હુકમ કર્યો હતે, તે તદ્દન અવિચારી હતું, તેનો ખ્યાલ આવી ગયો. વળી અભયકુમારે પિતાની એ આજ્ઞાનો અમલ જરૂર કર્યો હશે, એવી તેમને ખાતરી હતી, આથી તે ચિંતાતુર બન્યા અને પ્રભુ પાસેથી વિદાય લઈ નગર ભણી પાછા ફર્યા.
રસ્તામાં અભયકુમાર મળ્યા. તેને રાજાએ પૂછયું કે “શું કર્યું?” અભયકુમારે કહ્યું: “અંતઃપુરને સળગાવી દીધું,” આ સાંભળી શ્રેણિકના ખેદનો પાર રહ્યો નહિ. તે બોલી ઉઠયા કે મેં તે અવિચારી હુકમ કર્યો, પણ તને એનો અમલ કરતાં લજજા કેમ ન આવી? માટે તું મારી પાસેથી ચાલ્યો જા, તારું મુખ બતાવીશ નહિ.”
અભયકુમાર આ સંસારને અસાર જાણી ચૂક્યા હતા અને કેટલાક વખતથી પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થવાના મનોરથ સેવી રહ્યા હતા, પણ પિતા તેમને છેડતા ન હતા, તેથી કામ ઢીલમાં પડ્યું હતું. તે આ શબ્દોએ ત્વરિત બનાવી દીધું.
અહીં રાજાએ નગરમાં આવીને જોયું તે અંતઃપુર નજીકની કેટલીક ઝુંપડીએ સળગી ગઈ હતી, પણ અંતઃપુર સલામત હતું, તેથી તેમને ખૂબ આનંદ થયે, પણ આ ઘટનાથી તેમણે અભયકુમાર જેવા એક બુદ્ધિનિધાન
Page #18
--------------------------------------------------------------------------
________________
નયની વ્યાખ્યા
૧૭
મંત્રીને સદાને માટે ગુમાવ્યા હતા, એ ખેાટ જેવી તેવી ન હતી.
તાત્પ કે શબ્દોની અપેક્ષા સમજ્યા વિના તેનો અથ કરવામાં ભૂલ થવાનો પૂરેપૂરા સંભવ છે, તેથી શબ્દેની અપેક્ષા ખરાબર સમજવી જોઈએ.
નયવાદ આપણને આ અપેક્ષાઓનું જ્ઞાન પૂરું પાડે છે, તેથી પાકેાએ તેના પરિચય કરી લેવાની જરૂર છે. પ્રસ્તુત નિબંધ એ પરિચય પૂરા પાડશે.
૨-નયની વ્યાખ્યા.
નય શબ્દ ની ધાતુ પરથી અનેલેા છે. તે ન્યાય, નીતિ, આચાર, સદ્ગુણુ, યાજના, પદ્ધતિ, મુસદ્દોપણું વગેરે અનેક અર્થ બતાવે છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. અહીં તે વસ્તુના અંશે બેધ થવામાં ઉપયેગી થનારું જે સાપેક્ષ જ્ઞાન તેને જ નય સમજવાના છે. જૈન શાસ્ત્રો સકલાદેશને પ્રમાણજ્ઞાન કહે છે અને ‘વિકલાદેશ' ને નયજ્ઞાન કહે છે. સકલાદેશ એટલે વસ્તુના સામસ્ત્યન અર્થાત્ અખંડપણે આધ અને વિકલાદેશ એટલે વસ્તુના અમુક અંશે બેધ
નયની એક વ્યાખ્યા એવી છે કે " सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकाशंग्राहको बोधो नय इति । સર્વ વસ્તુઓમાં અનંત ધમના અધ્યાસ છે, તેમાંથી એક અંશગ્રાહક જે જ્ઞાન તે નય.”
૧૨
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
નયવિચાર
બીજી વ્યાખ્યા એવી છે કે “ નાનામો व्यावृत्यैकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोंतीति नयः । વસ્તુના જુદા જુદા સ્વભાવમાંથી વ્યાવૃત્ત થઈને (ખસીને) એક સ્વભાવમાં વસ્તુને પહોંચે પ્રાપ્ત કરે તે નય.”
ત્રીજી વ્યાખ્યા એવી છે કે “કમાન સંદીતાર્થે કરો નય પ્રમાણ વડે સંગ્રહેલે જે અર્થ, તેને એક અંશ તે નય.’
ચોથી વ્યાખ્યા એવી છે કે “નીત્તે શેન રાણપ્રમાણविषयीकृतस्पर्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपतुर મિલાવરો રાઃ શાસ્ત્રરૂપી પ્રમાણ વડે નિશ્ચિત કરેલ વસ્તુના અંશને જે ગ્રહણ કરે અને બાકીના અંશે અંગે ઉદાસીન રહે એ પ્રતિપાદન કરનારને અભિપ્રાયવિશેષ તે નય.” | નય સંબંધી બીજી પણ વ્યાખ્યાઓ જોવામાં આવે છે, પણ મુખ્યતા આ વ્યાખ્યાઓની છે, તેથી પાઠકે એ તેના પર ખાસ લક્ષ આપવાની જરૂર છે.
પ્રશ્નવસ્તુ માત્રમાં અનંત ધર્મોને અધ્યાત છે, તે શી રીતે મનાય ?
ઉત્તર–એક વસ્તુમાં જૂદી જૂદી અપેક્ષાએ જૂદા જૂદા ધર્મને અધ્યાસ (સંબન્ધ) છે અને આવી અપેક્ષાઓ અનંત છે, એટલે એક વસ્તુમાં અનંત ધર્મોને અધ્યાસ સુસંભવિત છે.
એક ચંદ્ર વિષે આ જગતમાં કેટલાં કાવ્યો લખાયાં
Page #20
--------------------------------------------------------------------------
________________
નયની વ્યાખ્યા
હશે ? અને હજી પણ કેટલાં લખાય છે? આ પ્રમાણે ભવિષ્યમાં પણ ખીજા' કાવ્યેા લખાશે કે નહિ ? આ કાવ્યેની સખ્યા કેટલી થવાની ? હવે દરેક કાવ્ય. ચંદ્રમાં કોઈને કાઈ ગુણ-ધર્મના સબન્ધનું વર્ણન કરતું હાય, તે ચંદ્રમાં કેટલા ગુણ ધર્મ સંભવે ? એને જવાબ અનંતથી જ આપવા પડે.
૧૯
હાલમાં ફ્રાટોગ્રાફીની કળા ખૂબ વિકાસ પામી છે, તે પણ આ વિષયનું ઉદાહરણ પૂરું પાડે છે. એક મનુષ્યની છખી લેવી હોય તેા તે કેટલી રીતે લઈ શકાય ? છી આગળથી લઈ શકાય છે, પાછળથી લઈ શકાય છે, મને માજુએથી પણ લઈ શકાય છે, ઊંચેથી પણ લઈ શકાય છે અને નીચેથી પણ લઈ શકાય છે. વળી જૂદા જૂદા ખૂણા અને અશા પરથી પણ તે લઈ શકાય છે. આ બધું ધ્યાનમાં રાખીને જવાબ આપવાના છે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, હિટલર, સ્ટેલીન, કુશ્ચેવ, ચચી લ, રૂઝવેલ્ટ, આઈઝનહાર વગેરે પ્રસિદ્ધ પુરુપાની છત્રીએ કેટલી પડી હશે ? જ્યારે કાઈ પણ પ્રસિદ્ધ પુરુષ સભા કે સમારાહમાં આવે છે, ત્યારે તેની આકૃતિ ઝડપી લેવા માટે કેમેરામેનોની ફાજ ખડી હોય છે. તે જાદી જાદી રીતે તેમના અનેક ફાટ લે છે અને તેમની ફીલ્મા પણ ઉતારે છે. આવી ફીલ્મ ૧૦૦૦ ફુટ ઉતારવામાં આવે તો તેમાં ૨૩૦૦૦ થી ૨૪૦૦૦ છબીઓ પડે છે ! હવે આવા પ્રસંગેા તે પ્રસિદ્ધ પુરુષાનાં જીવનમાં અનેક
Page #21
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
આવે છે, તે તેમની કુલ છબીઓ કેટલી ગણવી? દરેક છબીમાં મનુષ્યની જૂદી આકૃતિનું દર્શન થાય છે, એટલે મનુષ્ય અપેક્ષાવિશેષથો અનંત આકૃતિવાળે છે, એમ જ માનવું રહ્યું.
પ્રશ્ન–વસ્તુના જુદા જુદા સ્વભાવથી વ્યાવૃત્ત થઈ એક સ્વભાવને પ્રાપ્ત કરવાનો અર્થ શું ?
ઉત્તર–વસ્તુના જુદા જુદા સ્વભાવથી વ્યાવૃત્ત થવું, એટલે તેને લક્ષમાં ન લેવા અને તેના એક સ્વભાવમાં ધર્મમાં પ્રાપ્ત થયું. તાત્પર્ય કે તેના એક ધર્મનું જ જ્ઞાન કરવું. દાખલા તરીકે ઘડામાં અનેક જાતના ગુણધર્મો છે, પણ
આ ઘેડે લાલ છે” એટલું જ કહીએ તો તેમાં જોડાના અન્ય ગુણેની ઉપેક્ષા થાય છે અને તે “લાલ છે” એવા . તેના એક ગુણનું જ્ઞાન થાય છે.
પ્રશ્ન–પ્રમાણ વડે સંગ્રહેલા અર્થને એક અંશ તે નય, એ વ્યાખ્યાથી શું સમજવું?
ઉત્તર–પ્રમાણ વડે આપણને અર્થનું-પદાર્થનું જ્ઞાન થાય છે. તે પદાર્થના એક એક અંશનું જ્ઞાન કરવું તે નય છે. દાખલા તરીકે “આ ઘડે છે” એમ પ્રમાણથી જાણ્યા પછી તે લાલ છે, “ઊંચે છે, “જુવાન છે.” “પાણીદાર છે એમ તેના જુદા જુદા અંશને-ગુણેને જાણવા તે જ્ઞાન નયરૂપ છે.
પ્રશ્ન-બીજા અંશે તરફ ઉદાસીન રહેવાનો અર્થ શું?
Page #22
--------------------------------------------------------------------------
________________
---
નયાભાસ (દુનય)
ઉત્તર-બીજા અંશો માટે પ્રતિકૂળ અભિપ્રાય ન ઉચ્ચાર અર્થાત્ તેનો નિષેધ ન કરે, તે બીજા અંશે તરફની ઉદાસીનતા કહેવાય. આ છેડો લાલ છે, એટલું જ વિધાન કરીએ તે એની ઊંચાઈ, જુવાનીને કે પાણીદારપણાનો નિષેધ થતું નથી, એટલે તેમાં બીજા અંશે પ્રત્યે ઉદાસીનતા પ્રવર્તે છે. ૩-નયાભાસ (દુર્નય)
પ્રશ્ન–વસ્તુને ઈષ્ટ અંશ ગ્રહણ કરી બીજા અંશેને નિષેધ કરીએ તે શું થાય ?
ઉત્તર–એ જ્ઞાન નયરૂપ ન રહેતાં નયાભાસ બની જાય, દુર્નયની કટિમાં આવે. નયાભાસ કે દુનય એ મિથ્યાજ્ઞાન છે, અસત્ય જ્ઞાન છે. દાખલા તરીકે ઢાલને જેનારાઓએ “આ ઢાલ સોનેરી જ છે” અને “આ ઢાલ રૂપેરી જ છે” એમ માન્યું તે નયાભાસ હતો, દુર્નય હતે. “આ ઢાલ સેનેરી જ છે એમ કહેતાં તેનાં રૂપેરીપણાને નિષેધ થયે અને આ ઢાલ રૂપેરી જ છે, એમ કહેતાં તેમનાં સોનેરીપણાનો નિષેધ થયે. વાસ્તવમાં એ ઢાલ સેનેરી પણ હતી અને રૂપેરી પણ હતી, એટલે તેમનું એ જ્ઞાન મિથ્યા હતું, અસત્ય હતું.
શાસ્ત્રમાં કહ્યું છે કે “સ્વામિનારાસિંહાંરાજપા નામાવI પિતે ગ્રહણ કરેલા અંશથી બીજા અંગેનો - અપલાપ કરનાર-નિષેધ કરનાર નયાભાસ છે? તાત્પર્ય કે એ
Page #23
--------------------------------------------------------------------------
________________
નયવિચાર વાક્યોમાં નયનો આભાસ થાય છે, પણ વાસ્તવિક રીતે એ નય નથી. દુનય એ નયાભાસનું જ બીજું નામ છે.
૪–નયના પર્યાય શબ્દો
શાસ્ત્રોમાં નયને માટે પ્રાપક, કારક, સાધક, નિવર્તક, નિર્ભસક, ઉપલંભક, વ્યંજક, વગેરે શબ્દ વપરાયેલા છે. તેના અર્થો આ પ્રમાણે સમજવા
પ્રમાણે સ્વીકારેલા અનેક ધર્મોમાંથી ગમે તે એક ધર્મની જ્ઞાનમાં પ્રાપ્તિ કરાવે તે પ્રાપક. ઉક્ત ધર્મનો બંધ કરાવે તે કારક. ઉક્ત ધર્મના નિર્ણયને સાધે તે સાધક. બીજા વિરોધી અભિપ્રાયથી પાછો ન પડે તેવા અભિપ્રાયવાળે બેધ તે નિવક. ધર્મનો વ્યક્તિગત ભાસ કરાવે તે નિર્ણાયક. વિશિષ્ટ ક્ષપશમની અપેક્ષાએ સૂક્ષ્મ અર્થની ઉપલબ્ધિ કરાવે તે ઉપલંભક અને પ્રધાનપણે પિતાના વિષયને પ્રગટ કરે તે વ્યંજક. —
પન્નયના પ્રકારે
નય અપેક્ષાને અવલંબે છે અને તેવી અપેક્ષા વ્યક્તિ દિઠ કે વચન દીઠ જૂદી જૂદી હોય છે, તેથી નાના પ્રકાર અગણિત સંભવે છે. સંમતિ તર્કમાં કહ્યું છે કે “જ્ઞાશા વચણાદા તારા રેવ હૃતિ નથવાણા જેટલા વચનપથ છે, તેટલા નયવાદ છે. આ બધા નનું વિસ્તારથી વર્ણન થઈ શકે નહિ, એટલે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
નયના પ્રકારે
જેમકે–નિશ્ચય નય અને વ્યવહાર નય, જ્ઞાનનય અને કિયાનય, દ્રવ્યાથિક નય અને પર્યાયાર્થિક નય.
તેમાં જે તત્ત્વને ગ્રહણ કરે તે નિશ્ચયનય કહેવાય અને લોકવ્યવહારને ગ્રહણ કરે તે વ્યવહારનય કહેવાય. જ્ઞાનને મુક્તિનાં સાધનરૂપ માને તે જ્ઞાનનય કહેવાય અને ક્રિયાને મુકિતનાં સાધનરૂપ માને, તે ક્રિયાનય કહેવાય. જે દ્રવ્યને લક્ષમાં લે તે દ્રવ્યાર્થિક નય કહેવાય અને પર્યાયને લક્ષમાં લે તે પર્યાયાર્થિક નય કહેવાય. આ બંને નયે ખાસ લક્ષમાં લેવા લાયક છે, કારણ કે સઘળા નયે છેવટે તેમાં જ પર્યવસાન પામે છે.
અહીં એ સ્પષ્ટતા કરી લઈએ કે જૈન દર્શન અને કાંતવાદમાં માનનારું હોવાથી નિશ્ચયપૂર્વક વ્યવહાર અને વ્યવહારપૂર્વક નિશ્ચય માને છે, દ્રવ્યપૂર્વક પર્યાય અને પર્યાયપૂર્વક દ્રવ્ય માને છે, પણ માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહાર, અથવા માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા, માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાય એમ માનતું નથી, અન્યથા તે સર્વ નયને ન્યાય આપનારૂં ન ગણાય.
પ્રશ્ન–માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહારને માનીએ તો શું વાંધે ?
ઉત્તર–જે માત્ર નિશ્ચયને માનીએ તે વ્યવહારનો લેપ થાય અને વ્યવહારનો લેપ થતાં સઘળી ધાર્મિક ક્રિયાઓ, સઘળાં ધાર્મિક અનુષ્ઠાનો નિરર્થક ઠરે અને તત્વની પ્રાપ્તિ જ ન થાય. તે જ રીતે જે માત્ર વ્યવહારને
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
નયવિચાર માનીએ તે ફતવો લેપ થાય અને પરમાર્થ પામી શકાય નહિ.
જેઓ નિશ્ચયની પ્રાપ્તિ પર ભાર મૂકી વ્યવહારને જાતે કરવાનું કહે છે, તેમને ઉદ્દેશી નિશ્ચય અને વ્યવહાર નામનાં એક મનનીય નિબંધમાં નિમ્ન શબ્દ લખાયા છે.
અરે, ભલાભાઈ! પણ એ તે વિચાર કરે કે આ નિશ્ચય તમને બતાવનાર કેણ છે? જન શાસન ને? એ વ્યવહારમાર્ગ વિના આજ સુધી ચાલી આવત ખરા ? જે શાસન શ્રીતીર્થકર ભગવાને ઉપદેશ્ય, સ્થાપ્યું અને એ દ્વારા જગતને સત્ય તત્ત્વનું દર્શન કરાવ્યું, એ જિન શાસનનો પ્રવાહ આજ સુધી જગત પર ચાલ્યો આવ્યો, તે શી રીતે ? કહે કે પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો ચતુર્વિધ સંઘ નક્કી કર્યો, એ સંઘને માટે આંતરિક આત્મવિકાસ ઉપરાંત બાહાથી તેને માટે ઉચિત ધાર્મિક આચારેઅનુષ્ઠાન, વ્રત-ક્રિયાઓ વગેરે નક્કી કર્યું અને શ્રી સંઘે તે પ્રમાણે વર્તવાનું ઉઠાવી લીધું, તેથી શાસન ચાલી આવ્યું છે. એમાં સંઘ પૈકીના જૂના જૂના સાધુના ઉપદેશવ્યવહાર, તથા જિતના અનુયાયીઓ અને આરાધકના બાહ્ય ધર્મ
વ્યવહાર જોઈ જોઈને નવા નવા અનુયાયીઓ અને આરાધકો તૈયાર થતા ચાલ્યા. એમ વ્યવહાર પર સંઘપ્રવાહ ચાલ્યા
આ નિબંધ પૂ. પં. મહારાજશ્રી ભાનુવિજયજી ગણિવરે લખેલે છે અને દિવ્યદર્શન કાર્યાલય, કાળુશીની પળ, અમદાવાદથી બે રૂપિયાની કિંમતે પ્રસિદ્ધ થયેલ છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
નયના પ્રકારે આવ્યા; જિનશાસનની ધારા વહી આવી. હજી પણ વ્યવહાર પર જ ધારા ચાલુ રહેશે.
પૂર્વની તેજસ્વી બુદ્ધિના કાળે કેવળ મુખપાઠથી સૂત્રવાચનાને વ્યવહાર ચાલ્યા. આ રીતે વ્યવહારનાં બળ ઉપર શ્રી જિનશાસન, જિનસંઘ, જિન આગમ અવિચ્છિન પ્રવાહ ચાલી આવ્યા છે, ત્યારે આજે “જૈન ધર્મ શું ?” “ત શું?” “મેક્ષના ઉપાય શું? ” “નિશ્ચય-વ્યવહાર શું?” ઈત્યાદિ જાણવા મળે છે. એના પર વિચાર થાય છે કે નિશ્ચય માનવે કે વ્યવહાર? વ્યવહારથી આટલે સુધી આવી ચઢયા છે તો કહે છે કે “નિશ્ચયથી તત્વની પ્રાપ્તિ થશે, વ્યવહારનું શું કામ છે?' પણ હવે સમજ્યા હશે કે વ્યવહારની સલામતી પર નિશ્ચય ટકાવી શકીએ છીએ.
- ત્યારે એ તે જુઓ કે પ્રભુની વાણુનો પ્રકાશ એ શું છે? વ્યવહાર જ ને ? તેમ સંઘસ્થાપના ને સંઘના આચાર–અનુષ્ઠાનો એ પણ વ્યવહાર જ ને? તે પછી ભણવું, ભણાવવું, વ્યાખ્યાન કરવા-સાંભળવા એ પણ વ્યવહારમાર્ગ કે બીજું કાંઈ? તેવી રીતે શાસ્ત્રો લખાયાં, રક્ષાયાં, એ પણ વ્યવહાર માગ કે બીજું કંઈ? નિશ્ચયથી જે મેક્ષમાર્ગ છે, એની નજીક લઈ જનારે આ બધો વ્યવહારથી મેક્ષમાગ છે. એના વિના કયાં ચાલી શકે એમ છે ? તેથી એ નક્કી થયું કે વ્યવહારના પ્રવાહથી શાસનનો પ્રવાહ ચાલી આવ્યું અને તેણે નિશ્ચય દષ્ટિ શિખવાડી, તો આમાં તે વ્યવહારની મહાન ઉપગિતા
Page #27
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
સાબીત થઈ; પણ એની જરૂરીઆત ઉડી કાં ? ' તાત્પ કે નિશ્ચય જેટલી જ જરૂર વ્યવહારની પણ છે.
પ્રશ્ન—માત્ર જ્ઞાન કે માત્ર કિયા માનવામાં શું વાંધા આવે છે?
૨૬
ઉત્તર—એમ માનતાં સત્ય માની લેાપ થાય છે. જેમ ઔષધનાં જ્ઞાનમાત્રથી દદી સારી થતા નથી, તેમ માત્ર જ્ઞાનથી મનુષ્ય મુક્તિ સુધી પહોંચી શકતા નથી. અને જેમ ઔષધનાં જ્ઞાન વિના ગમે તેવુ ઔષધ વાટીને પાઈ દેવાથી દર્દ મટતું નથી, તેમ જ્ઞાન વિનાની ગમે તેવી ક્રિયાઓ કરવાથી કમ બ ંધન તૂટતું નથી. એટલે જ્ઞાનપૂર્વક ક્રિયા અને ક્રિયાપૂર્વક જ્ઞાન હાવું જરૂરી છે.
પ્રશ્ન—માત્ર દ્રવ્ય અને પાત્ર પર્યાયને માનવામાં પણ કઈ આપત્તિ આવે છે કે શું ?
ઉત્તર—એમાં પણ આવી જ આપત્તિ છે. માત્ર દ્રવ્યને પકડીએ અને પર્યાયને છેડી દઈએ તેા વ્યવહારની સિદ્ધિ થાય નહિ અને માત્ર પર્યાયને પકડીએ અને દ્રવ્યને છેડી દઈએ તે મૂળ તત્ત્વની પિછાન થાય નહિ. એક ઉદાહરણથી આ વાત સ્પષ્ટ કરીશુ. કોઈ એમ કહે કે
આ સ્ત્રીનાં શરીર પર સેાનું છે, તે તે વીડી રૂપે છે, કાંકણુ રૂપે છે કે હારૂપે છે, એનો બેધ થાય નહિ. તેજ રીતે કંઈ એમ કહે કે આ સ્રીએ કઇંકણુ પહેરેલું છે' તે તે સેાનાનું છે, હાથીદાંતનુ` છે કે પ્લાસ્ટીકનુ છે, તેના મેધ
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૭ -
નયના પ્રકારે થાય નહિ. તેની જગાએ એમ કહેવામાં આવે કે “આ સ્ત્રીએ સેનાનું કંકણ પહેરેલું છે, તે બધી સ્પષ્ટતા થઈ જાય છે. સેનું એ દ્રવ્ય છે અને કંકણ એ પર્યાય છે. સાચી હકીકત એ છે કે દ્રવ્ય વિના પર્યાયની અને પર્યાય વિના દ્રવ્યની આપણને ક૯૫ના આવી શકતી નથી. માટીને બાદ કરીને ઘડાનો વિચાર કરવું હોય તે કરી શકીએ ખરા? એ જ રીતે ગોળ વગેરે આકૃતિરહિત ઘડાનો વિચાર કરે હોય તો પણ કરી શકીએ ખરા ? બંનેનો જવાબ નકારમાં આવશે. એટલે નિશ્ચયપૂર્વક વ્યવહાર અને વ્યવહારપૂર્વક નિશ્ચય વગેરે માન્યતાઓ યથાર્થ છે.
દ્રવ્યાર્થિક નય દરેક વસ્તુને નિત્ય માને છે, કારણ કે કોઈ પણ દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. સેનાની વીટીએ ભાંગીને કુંડલ કરવામાં આવે, કુંડલ ભાંગીને હાર કરવામાં આવે અને હાર ભાંગીને મુકત કરવામાં આવે તે સેનું એ બધા પર્યાયમાં કાયમ રહે છે.
જૈન મહર્ષિઓ કહે છે કે “આ વિશ્વનું તંત્ર ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા એ છ દ્રવ્ય વડે ચાલે છે. (અહીં ધર્મ અને અધર્મ પુણ્યપાપસૂચક શબ્દ નથી, પણ ગતિસહાયક અને સ્થિતિસહાયક એક. પ્રકારનાં દ્રવ્યો છે.) આ છગ્યે દ્રો સ્વભાવથી નિત્ય છે, એટલે. કદી સર્વથા નાશ પામે તેવા નથી. - પર્યાયાર્થિક નય દરેક વસ્તુ ક્ષણિક માને છે, કારણ કે દરેક પર્યાય નાશ પામવાના સ્વભાવવાળો છે. “નામ
Page #29
--------------------------------------------------------------------------
________________
- ૨૮
નયવિચાર
તેનો નાશ” એ ઉક્તિમાં નામ શબ્દ આ પર્યાયના અર્થમાં એ જ સમજવાનું છે.
દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકારે છેઃ (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર પ્રકારે છેઃ (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ (૩) સમભિરૂઢ અને (૪) એવંભૂત. આ બંને પ્રકારેને સાથે ગણતાં સાતની સંખ્યા થાય છે અને તેની જ વિશેષ પ્રસિદ્ધિ છે.
નયકણિકામાં કહ્યું છે કેयथोत्तरं विशुद्धाः स्युर्नयाः सप्ताप्यमी तथा । एकैकः स्याच्छतं भेदास्ततः सप्तशताप्यमी ॥१९॥ अथैवं भूतसमभिरूढयोः शब्द एव चेत् ।। अन्तर्भावस्तदा पंच नयपंचशतीभिदः ॥२०॥
આ સાતે નયે ઉત્તરોત્તર વિશુદ્ધ છે, એટલે સૂક્ષમ છે. આ અકેક નયના સે સે ભેદ છે, તેથી તેમની કુલ સંખ્યા ૭૦૦ ની થાય છે. અને એવંભૂત તથા સમભિરૂઢ - નયને શબ્દનયમાં જ અંતર્ભાવ કરીએ તે નયની સંખ્યા
પાંચની થાય છે અને તે દરેકના સે સે ભેદ ગણતાં કુલ - સંખ્યા ૫૦૦ ની થાય છે.”
તે સંબંધી પ્રાચીન ગાથા નીચે મુજબ છે - एक्केको य सयविहो सत्त नय सया एमेव । - અન્નોવિત્ર શ્રાપણો, તથા નયા તુ
“સાત નયમાં દરેક નય શતવિધ– પ્રકાર છે,
Page #30
--------------------------------------------------------------------------
________________
નયના પ્રકારો
તેથી તેની સંખ્યા ૭૦૦ ની થાય છે. પણ આદેશ છે. એ રીતે કુલ સંખ્યા ખીને આદેશ કર્યો છે ? તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
૨૯
આ સમધી ખીન્ને
૫૦૦ ની થાય છે.' ઉપરના લેાકમાં
આ પ્રકાર અંગે કહ્યુ` છે કે
जावतो वयणयहा तावंतो वा नया वि सद्दाओ । तं चेवय परसमया सम्मत्तं समुदिया सव्वे ॥
૮ જેટલા વચનપ્રકારો કે શબ્દો છે, તેટલા ના છે અને તે (જુદાજુદા) પરસમય છે, અર્થાત્ અન્યતીકિના સિદ્ધાંતા છે; તે સર્વે નય એકઠા કરીએ તેા સમ્યકત્વ છે, જૈન સિદ્ધાંત છે. '
એક
તાત્પ કે અન્ય દનીઓના સિદ્ધાંતા કાઈ પણુ ષ્ટિ રાખીને પ્રવર્તેલા છે અને તેમાં આગ્રહ રાખતાં મિથ્યાત્વના હેતુ અનેલ છે, જ્યારે જૈન દર્શન એ બધી દૃષ્ટિઓના સમન્વય કરનારું હોવાથી સમ્યકત્વના હેતુ છે.
પ્રશ્ન-જેમ થાડુ' થોડું વિષ એકઠું કરતાં ઘણું વિષ થાય છે, તેમ સ નય પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વના હેતુ છે, તે સર્વ એકઠાં થતાં વિશેષ મિથ્યાત્વના ફ્રેમ ન થાય ?
હેતુ.
ઉત્તર—જેમ ધન-ધાન્ય-ભૂમિને અર્થે અરસપરસ લડી મરતા ઘણા માણસા કોઈ નિષ્પક્ષપાત ન્યાયાધીશ . પાસે એકઠા થઇને જાય, ત્યારે એ પયાતરહિત ધિ
Page #31
--------------------------------------------------------------------------
________________
૩૦
નયવિચાર કારી યુક્તિ વડે ઝઘડાનું કારણ મટાડી અરસપરસ તેઓને મેળાપ કરી દે છે, તેમ જૈન દર્શન પરસ્પર વિરોધી નયને વિરોધ ટાળી એકત્ર મિલાપ કરાવી દે છે. જેમ વિષની ઘણી કણીઓ પણ પ્રૌઢ મંત્રવાદીના પ્રયોગથી નિર્વિષ થઈ જાય છે અને કેઢિયા આદિ રોગીઓને દેતાં અમૃત રૂપે પરિણમે છે, તેમ પરસ્પર વિરોધી જૂદા જૂદા ન રૂપી વિષની કણીએ સ્યાદવાદરૂપ પ્રૌઢ મંત્રવાદીના સાપેક્ષ પ્રયોગથી અવિધરૂપ નિર્વિષપણને પામે છે અને હઠકદાગ્રહ આદિ રૂપ કેઢ પીડિતને ટાળવા માટે અમૃતરૂપે પરિણમે છે.
આ વિવેચનમાં અનેકાંતવાદ અને સ્વાવાદ એ બે શબ્દ વપરાયેલા છે, તે અંગે પણ થડે વિચાર કરી લઈએ. –અનેકાંતવાદ યાને સ્યાદવાદ
અનેકાંતવાદ અને સ્યાદ્વાદ એ બે જુદા જુદા વાદ નથી, પણ એક જ વાદના બે જુદાં જુદાં નામે છે. કેટલાક તેને સાપેક્ષવાદ પણ કહે છે. આ નામનું રહસ્ય આગળ જતાં સમજાઈ જશે.
અનેકાંતવાદ” શબ્દ એકાંતવાદને નિષેધક છે. એકાંતમાં “અંતરને અર્થ સિદ્ધાન્ત, નિર્ણય એ હેવાથી એકાંતવાદ એટલે કે એક અપેક્ષાના નિર્ણય ઉપર જ નિર્ભર રહેનાર. અનેકાંતવાદ એટલે એક નહિ, પણ અનેક અપેક્ષાના નિર્ણયને માન્ય કરનાર. તાત્પર્ય કે આવા અને
Page #32
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
કાંતવાદને અનુસર્યા સિવાય વસ્તુનું ગૂઢ સ્વરૂપ ખુલ્લું હતું નથી કે કાઇ પણ કેયડાના સફળ ઉકેલ કરી રા ી નથી. કેટલાક એમ માને છે કે અનેકાંતવાદ વિચામાં ક્ષેત્રમાં ઉપયાગી છે, પણ અમારે અભિપ્રાય તેથી જૂદા પડે છે. અમે એમ માનીએ છીએ કે અનેકાંતવાદ વિચારનાં ક્ષેત્રે જેટલેા ઉપયાગી છે, તેટલેા જ વ્યવહારનાં ક્ષેત્રમાં પણ ‘ઉપયેાગી છે. જો તત્ત્વજ્ઞાન, ધર્મ, સાહિત્ય, કલા કે વિજ્ઞાનનાં વિધવિધ ક્ષેત્રામાં થયેલી પ્રગતિના ઇતિહાસ તપાસવામાં આવે તે અમારા આ અભિપ્રાયની સાર્થકતા
સમજાશે.
'
મનુષ્ય અને તેનાં સુખ-દુઃખને વિચાર અનેક દૃષ્ટિએ કરતાં જ તત્ત્વજ્ઞાનના ઉદય થયા. વ્યક્તિ અને સમાજને સંબધ અનેક દૃષ્ટિએ વિચારતાં જ ધૂમ જ સાંપડ્યો. હૃદયગત ભાવેને આકાર આપવાની અનેકવિધ દૃષ્ટિમાંથી સાહિત્ય અને કલા નિર્માણ થયાં. તે જ રીતે તે એક વસ્તુને અનેક રીતે તપાસવાના પ્રયાસમાંથી આ વિજ્ઞાનના જન્મ થયા, જો તે વસ્તુ સંબંધી પૂર્વકાલીન રૂઢ માન્યતાઓને પકડીને બેસી રહ્યું હાત તા તેની કાઈ પણુ શેષખાળ અમલમાં આવત ખરી ? ‘લાખડ બહુ ભારે છે અને પાણીમાં ડૂબી જાય છે' આવી એકાંત રૂઢ માન્યતા લાંબા વખતથી ચાલી આવતી હતી. પણ વિજ્ઞાને તેને બીજી દૃષ્ટિએ જોવાના પ્રયત્ન કર્યાં. તેમ કરતાં તેને જણાઈ આવ્યું કે લેખડ અમુક સચાગેામાં હલકુ ખની જાય છે અને તેથી પાણીમાં તરી શકે એમ છે. તેના આ અને
Page #33
--------------------------------------------------------------------------
________________
ફર
નયવિચાર
કાંત જ્ઞાને લેખ ડની સ્ટીમરા તરતી થઇ અને આજે તો એ સાત સાગરમાં સફર કરે છે. વીજળી, ધ્વનિ, અણુશક્તિ વગેરે ખાખતામાં પણ તે અનેકાંતદૃષ્ટિએ જ ફાવ્યા છે. તે
જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધના અભ્યાસ, તુલના અને સમન્વય મનાય છે, તેમાંના કોઈ પણ અનેકાંત દૃષ્ટિ વિના સંભવતા નથી. વસ્તુને અનેક દૃષ્ટિએ જોવી—તપાસવી એ અભ્યાસ છે; વસ્તુના વિવિધ ગુણેને અનેક રીતે સર ખાવવા એ તુલના છે; અને વસ્તુઓમાં રહેલા અનેક ગુણામાં સમાનતા શોધવી એ સમન્વય છે.
વ્યવહાર પર નજર કરીએ તે ત્યાં પણ અનેકાંતદૃષ્ટિના જ વિજયવાવટા ફરકે છે. જે મનુષ્ય પેાતાના એકનો જ વિચાર કરે છે, તે સ્વાથી કે એકલપેટા ગણાય છે અને દુનિયાથી હડધૂત થાય છે, જ્યારે અનેકનો એટલે પોતાના કુટુંબીજનોનો, સગાંવહાલાંઓનો, સંબધીઓનો, ન્યાતીલા આનો, સાધર્મિકાનો, ગ્રામજનોનો તથા દેશમાંધવાનો વિચાર કરનાર પરગજુ કે પાપકારી ગણાય છે અને તે સર્વાંના માનનો અધિકારી થાય છે. જે પેાતાને મણિલાલ, માનશકર કે મૂળદાસ તરીકે એક ગણે છે, તે આ જગતમાં પોતાનું કર્તવ્ય બજાવી શકતા નથી, પણ કોઈનો પુત્ર, કાઇનો પિતા, કેાઈનો કાકા, કોઈનો ભત્રીજો એમ પેાતાને અનેક સગપણવાળા માને છે, તે જ પેાતાનુ કર્તવ્ય ખરાખર મજાવી શકે છે.
જેઓ એમ માને છે કે વિવિધ દૃષ્ટિબિંદુ ધરાવતા
Page #34
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
એ પુલમાં એક સાચા અને બીજો ખાટા ઢુવા જોઇએ, પરંતુ અને સાચા કે મને ખાટા હોઈ શકે નહિ, તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારનાં ક્ષેત્રમાં કસી જોવા જેવી છે.
નીચેના એ યંત્રા નિયત ખાનામાં જુદા જુદા અકા ધરાવે છે, છતાં તેમાંના એકને સાચા અને બીજાને ખાટા કહી શકશે! ખરા ?
યંત્ર પહેા
૯
A
૧૫
૪
૧૬
૩
૧૦
6
૧૩ ૧૨
८
૧
૧૧ ૧૪
૧
૧૫
૧૦
યંત્ર ખીઝે
૧૪
૪
૫
८ ૧૧
હ
૧૬
૩૩
૨
૧૨
w
૩
૧૩
તમારી શરત એ હાય કે દરેક આડી પંક્તિના સરવાળા ૩૪ આવવા જોઈએ, તે આ મને યા તે શરતા પૂરી કરે છે; તમારી શરત એ હોય કે દરેક ઊભી પક્તિના સરવાળે પણ ૩૪ આવવા જોઈએ, તે। આ બને યંત્ર તે શરતા પણ પૂરી કરે છે; અને તમારી શરત એ હાય કે અનેક રેખાઓનો સરવાળા ૩૪ આવવા જોઈએ તા એ શરત પણ આ યંત્રા પૂરી કરે છે. આગંળ
Page #35
--------------------------------------------------------------------------
________________
" નયવિચાર વધીને એમ કહેવા ઈચ્છતા હે કે અમે તે એ યંત્રના સરખા ચાર ટુકડા કરીએ અને છતાં સરવાળે ૩૪ આવે તે સર્વતેભદ્ર માનીએ, તે આ યંત્રે વિવિધ અંકના બનેલા હોવા છતાં તે શરત પૂરી કરે છે, જેમ કે–
પહલે યંત્ર ૯ |૧| | ૨ | છ | |૧૨| ૧ | | ૮ | ૧ | ૬ | ૩ |=૩૪ ૧૩ ૧૨/૩૩૪| ૪ | ૫ |=૩૪ ૧૧ ૧૪]=૩૪
બીજે યંત્ર | ૧ |૪| | |૧૨| | | | | | | | | ૧૫ | ૪ |=૩૪ ૯ | ૬ |=૩૪| ૮ | ૧૧/=૩૪| ૨ | ૧૩[=૩૪
કદાચ તમે એવી શરત કરતા છે કે તેના ચાર ખૂણાને સરવાળે ૩૪ આવો જોઈએ અને મધ્યના ૪ ખાનાઓનો સરવાળો પણ ૩૪ આવે જોઈએ, તે બંને યંત્રે તે શરતને પણ પૂરી કરે છે. જેમકે –
૩ | ૧૩|
| ૪ | ૯ | ૧૦| ૮ |
| | ૧૬ | ૧૪
૧૩ પહેલે યંત્ર
બીજે યંત્ર આ રીતે બીજી કઈ પણ શરત કરશે તે આ બંને
Page #36
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ ચાને સ્યાદ્વાદ
૩૫
ત્રા પૂરી કરશે. ( આ યંત્રાનો સરવાળે ૪૦ રીતે સરખા આવે છે.) એટલે તેમાંથી એક સાચા ને ખીન્ને ખાટા એમ કહી શકાશે નહિ.
ગણિત તે એમ કહે છે કે ૧ થી ૧૦ ગણુા કે ૧૦ થી ૧ ગણા પણ તેનો સરવાળા ૫૫ જ થવાનો. જેને ૫૫ ની ઈચ્છા છે, તે બેમાંથી એક પણ ક્રમને ખાટ ફડી શકશે નહિ. વળી વિવિધ અકાનું સમાન પરિણામ લાવવું હોય તેા ડાબી બાજુથી જમણી બાજુ જતી અને જમણી બાજુથી ડાબી માજી જતી એ અને ગતિનો સ્વીકાર કર્યે જ છૂટકા. ૧ થી ૨૪ સુધીની સંખ્યાએ લઈ એ. આ અધી સંખ્યાએ જૂદી જૂદી છે. તેને નીચેના ક્રમે સવળી અને અવળી ગેાઠવીએ તેા સમાન પરિણામ આવે છે:
૨
૧૨ ૧૧
૧૩
૧૪
૨૪
૨૩
૫૦
3
૫૦
૧૦
૧૫
૧૨
૯
૧૬
૨૧
૫૦
૫૦
૫
ઘરમાં સાસુ વહુ લડતાં હાય તેમાં એકને સાચા ને બીજાને ખાટા કહેતાં પરિણામ કેવું આવે છે? તે કોઈની ધ્યાન બહાર નહિ હાય. સાસુને સાચી કહેતાં વહૂ રીસાય અને અમેલાં લે છે. વહૂને સાચી કહેતાં મા કપાળ ફૂટે છે અને દુનિયામાં બદનામી થાય છે. આવા પ્રસ ંગે તમારી વાત
.
૫ ૬ સવળેા ક્રમ
છ ઉલટા ક્રમ
૧૮ સવળેા ક્રમ
૧૯ ઉલટા ક્રમ
૧૭
૨૦
૫૦
Page #37
--------------------------------------------------------------------------
________________
'૩૬
નયવિચાર
પણ સાચી છે અને તમારી વાત પણ સાચી છે, એમ કહીને સમજાવીએ તે જ ઝઘડાનો અંત આવે છે. એટલે સમાધાન –સમન્વય કર્યા વિના આ જગતમાં ચાલતું નથી.
કેટલાક કહે છે કે એક વસ્તુને એક પ્રકારની પણ માનવી અને તેથી વિરુદ્ધ પ્રકારની પણ માનવી, એ તે સ્પષ્ટ બેધને અભાવ જ સૂચવે છે. પણ આ કથન વ્યાજબી નથી. મનુષ્યની બુદ્ધિ જ્યારે એકાંગી હોય છે, ત્યારે આ વતુ આવી જ છે, એમ તેને લાગે છે, પણ જ્યારે તે અનેકાંગી કે સર્વાગી બને છે, ત્યારે તેમાં બીજા સ્વરૂપનો કે વિરુદ્ધ ગુણધર્મને સ્વીકાર કરતાં તે અચકાતું નથી. એટલે તેમાં સ્પષ્ટ બેધને અભાવ નહિ પણ સભાવ છે. ઈશાવાસ્યોપનિષમાં કહેવું પડયું છે કે “તાત્તિ તસ્વૈજ્ઞાતિ તો તત્તિ” અર્થાત્ તે હાલે છે અને નથી હાલતે, તે દૂર પણ છે અને નજીક પણ છે. કઠોપનિષદમાં બ્રહ્મનું વર્ણન કરતાં કહ્યું છે કે “અરણિયાન મતો મહીલાન” અર્થાત્ “તે અણુથી પણ માને છે અને મહાનથી પણ મહાન છે.” આવાં વિધાને શાસ્ત્રમાં અનેક મળશે. શું એમ માનવું
ગ્ય છે કે આ વિધાને સ્પષ્ટ બેધ વિના થયાં છે? સાચી હકીકત તે એ છે કે જ્યારે મહર્ષિઓએ વસ્તુસ્વરૂપનું વારંવાર નિરીક્ષણ કર્યું, ઊંડે અનુભવ લીધે, ત્યારે જ આ વાણું તેમના કંઠમાંથી બહાર નીકળી, એટલે “આ વસ્તુ આવી છે પણ અન્ય પ્રકારે ય સંભવે છે એમ કહેવું એ વિશદ જ્ઞાનનું પરિણામ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ યાને સ્યાદવાદ
૩૭ વેદાન્તના અનિર્વચનીયવાદમાં અને કુમારિલના સાપેક્ષતાવાદમાં શું અનેકાંતદષ્ટિનો સ્વીકાર થયે નથી? શું ગીતાકારે “રંવાર નિશ્રાસવIg” એ શબ્દથી અનેકાંતદષ્ટિ પર મહોર મારી નથી ? - ગ્રીક દર્શનમાં એમ્પીડેકલીસ્ટ્ર, એટેમિસ્ટસ્ અને અનૈકસાગોરસ દાર્શનિકોએ ઈલિયટિકસૂના નિત્યવાદ અને હરેકિટસના ક્ષણિકવાદને સમન્વય કરીને નિત્ય દશામાં રહેલા પદાર્થોનાં આપેક્ષિક પરિવર્તનને સિદ્ધાંત સ્વીકારે છે. પશ્ચિમના આધુનિક વિચારકમાં પણ આ જાતના વિચારેની કમી નથી. દાખલા તરીકે જર્મનીને પ્રખ્યાત તત્ત્વવેત્તા હેગલ કહે છે કે “વિરુદ્ધધર્માત્મકતા એજ આ સંસારનું મૂલ છે. કઈ વસ્તુનું યથાર્થ વર્ણન કરવા માટે એ વસ્તુ સંબંધી સંપૂર્ણ સત્ય કહેવાની સાથે એ વસ્તુના વિરુદ્ધ ધર્મોને સમન્વય કેમ થઈ શકે એ બતાવવું જ જોઈએ. નૂતન વિજ્ઞાનવાદને પ્રચારક ઔડલે જણાવે છે કે બીજી વસ્તુઓ સાથે તુલના કરવાથી પ્રત્યેક વસ્તુ આવશ્યક અને અનાવશ્યક એમ બે રીતે સિદ્ધ થાય છે. માનસ શાસ્ત્રના વિદ્વાન છે. વિલિયમ્સ જેમ્સ કહે છે કે આપણી દુનિયા અનેક છે. સાધારણ મનુષ્ય એ દુનિયાનું જ્ઞાન એક બીજાથી અસંબદ્ધ અને અનપેક્ષિત કરે છે. પરંતુ પૂર્ણ તત્ત્વવેત્તા તે જ છે કે જે બધી દુનિયાઓને એકબીજાથી સંબદ્ધ તથા અપેક્ષિત રૂપમાં જાણે છે. આવા જ વિચારે નયાયિક જોસેફ, પેટી અને એડમન્ડ હાર્મ્સ આદિ વિદ્વાનોએ પ્રગટ કરેલા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
સસ્તભંગી પ્રશ્ન–એક જ વસ્તુમાં વિરુદ્ધ ધર્મો સંભવતા હેય તે તેનું કથન શી રીતે કરી શકાય?
ઉત્તર–તેનું કથન ચા પદ લગાડીને કરી શકાય. ચા પદ અનેકાંતનું દ્યોતક છે. તેને અર્થ કંચિત એટલે કેઈ પણ એક પ્રકારે અર્થાત્ અમુક અપેક્ષાએ એ થાય છે. આવું કથન વધારેમાં વધારે સાત રીતે એટલે સાત ભાંગાથી કરી શકાય છે, એટલે તેને સપ્તભંગી કહેવામાં આવે છે. આ નિરૂપણપદ્ધતિમાં જુદી જુદી અપેક્ષાઓને આશ્રય લેવાય છે, એટલે તે અપેક્ષાવાદ પણ કહેવાય છે અને તેમાં રચાત્ત પદની મુખ્યતા હોવાથી તે ચાલ્વાર નાં નામથી પણ ઓળખાય છે.
હવે સપ્તભંગી પર આવીએ. જીવમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, આદિ અનેક ધર્મો છે. તેમાંથી એક અસ્તિત્વ ધમ લઈએ. તે અંગેના પ્રશ્નને સંપૂર્ણ જવાબ સપ્તભંગી વડે જ મળી શકશે. તે આ પ્રમાણે –
(૧) જીવ સ્વવ્યાદિની અપેક્ષાએ સત્ છે. (૨) જીવ પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસત છે. (૩) જીવ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ છે અને પર
દ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ છે. (૪) જીવ સત્ અને અસત્ હેવાથી એ યુગપત (એક
સાથે) અવક્તવ્ય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
૩૯
(૫) જીવ અવકતવ્ય હોવા છતાં સત્ છે, એટલે સત્ અવક્તવ્ય છે.
(૬) જીવ અવક્તવ્ય હોવા છતાં અસત્ છે, એટલે અસત્ અવક્તવ્ય છે.
蔬
(૭) જીવ અવક્તવ્ય હોવા છતાં ક્રમે કરી સત્ અસત્ છે, એટલે સત્-અસત્ અવક્તવ્ય છે.
આ સપ્તભંગમાં પ્રથમ ભંગ
સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુનું અસ્તિત્વ ખતાવનારો છે, એટલે स्याद् अस्ति કહેવાય છે. બીજો ભંગ પરદ્રાદિની અપેક્ષાએ અસ્તિત્વના નિષેધ કરે છે, એટલે સ્વાર્ નાસ્તિકહેવાય છે. ત્રીજો ભગ અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી એવું પ્રતિપાદન કરે છે, એટલે તે स्याद् अस्तिनास्ति કહેવાય છે. ચેાથે ભગ વસ્તુ સત્ અને અસત્ અને રૂપ હોવા છતાં મને રૂપે એક જ સમયે શબ્દથી કા શકાય તેમ નહિ હાવાથી અવક્તવ્ય છે એમ જાહેર કરે છે, એટલે તે ચાત્ અવરુન્ય કહેવાય છે, પાંચમે ભગ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં તેના અસ્તિત્વને ગ્રહણ કરે છે, એટલે स्याद् અતિ અવન્ય કહેવાય છે. છઠ્ઠા ભંગ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં તેના નાસ્તિત્વને ગ્રહણ કરે છે, એટલે સ્વાર્ટ્ નાન્તિ અવાવ્ય કહેવાય છે.. અને સાતમા ભંગ અવક્તવ્ય
હાવા છતાં તેના અસ્તિત્વ અને નાસ્તિત્વ અનેને ગ્રહણુ
કરે છે, એટલે તે સ્થાત્ અસ્તિનાસ્તિ અવવ્ય કહેવાય છે.
અનેકાંતવાદ કે સ્યાદ્વાદના સાચા મમ નહિ સમજ
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૦
નવિચાર
વાથી કેટલાકે તેને સશયવાદ કે અનિશ્ચિતવાદ કહ્યો છે અને સપ્તભંગીને ભંગજાળ તરીકે જાહેર કરી છે. આ પ્રવૃત્તિ શ્રીમચ્છકરાચાય થી માંડીને આજ સુધી ઓછાવત્તા અંશે ચાલુ રહી છે, પણ આજે જૈન ધર્મનું સાહિત્ય અન્ય વિદ્વાનો દ્વારા પણ સારી રીતે વહેંચાવા લાગ્યું છે, એટલે એ ભ્રમનું મહદ્ અશે નિવારણ થયું છે.
અનેકાંત અંગે વિદ્વાનાના અભિપ્રાયા
શ્રીમાન્ પંડિત ગ’ગાનાથ જી એમ. એ, ડી, લીટ્ એક સ્થળે જણાવે છે કે જ્યારથી મેં શંકરાચાર્ય દ્વારા થયેલું જૈન સિદ્ધાંતનું (અનેકાંતવાદનુ') ખંડન વાંચ્યું, ત્યારથી મને ખાતરી થઈ કે આ સિદ્ધાંતમાં ઘણુ' મહત્ત્વ રહેલુ છે, જેને વેદાન્તના એ આચાય સમજ્યા નથી. જો તેમણે જૈન ધર્મના મૂળ ગ્રંથા જોવાનું કષ્ટ ઉઠાવ્યું હોત તે તેમને એનો વિરોધ કરવા જેવી કાઈ વાત દેખાત નહિ.”
ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર શ્રીઆનંદશ ંકર ખાપુભાઈ ધ્રુવ જે વર્ષો સુધી કાશી હિંદુ વિદ્યાપીઠના આચાર્ય હતા, તેમણે એક મનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું છે કે સ્યાદ્વાદના સિદ્ધાંત એકીકરણનાં દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કરે છે. શકરાચાયે' સ્યાદ્વાદ ઉપર જે આક્ષેપ કર્યાં છે, તે એના મૂળ રહસ્યની સાથે બિલકુલ સંબંધ ધરાવતા નથી. એક વાત સિદ્ધ છે કે વિવિધ દૃષ્ટિબિન્દુથી વિના આપણે કઈ પણુ વસ્તુ પૂર્ણ રીત્યા નથી, અને તેથી જ સ્યાદ્વાદ ઉપયાગી અને
નિરીક્ષણ કર્યાં
જાણી શકતા સાક છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ મહાવીરના બતાવેલા સ્યાદ્વાદને લોકે સંશયવાદ કહે છે, પણ હું એ વાતને સ્વીકાર કરતા નથી. સ્યાદ્વાદ એ સંશયવાદ નથી, પણ આપણને એક દષ્ટિબિંદુ પુરું પાડે છે અને વિશ્વનિરીક્ષણ માટે નવે પાઠ આપે છે.”
હિંદના વિદ્વાન સાહિત્યકાર કાકાશ્રી કાલેલકર જણાવે છે કે એક જ સત્ય અનેક રૂપમાં પ્રગટ થાય છે. એક એક જાતિ, એક એક જમાનો અને એક એક દેશ સત્યના એક એક અંશનું ગ્રહણ કરી શકે છે અને તેથી પરસ્પર વિરોધી દેખાતી છતાં બધી દષ્ટિએ સાચી હોય છે, એ જેના સ્યાદ્વાદનું તત્વ હિંદુસ્તાનના આખા ઈતિહાસમાં ઘડાએલું આપણે જોઈએ છીએ. વળી તેઓ “ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ ” નામના લેખમાં જણાવે છે કે “અમુક દૃષ્ટિએ જોતાં એક વસ્તુ એક રીતે દસે છે, બીજી દષ્ટિએ તે બીજી રીતે દેખાય છે. જન્માધે જેમ હાથીને જુદી જુદી રીતે તપાસે તેવી આ દુનિયામાં આપણી સ્થિતિ છે.” - સશત મહૈસુરનરેશે એક મનનીય વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે જૈન ધર્મના અનેકાંતવાદે તમામ ધર્મો, ફિલસુફીઓ અને યુક્તિવાદનું ચિક્ય શૈધેલું છે.”
પંડિત હંસરાજજી શર્માએ “દર્શન અને અનેકાંતવાદી એ નામના પુસ્તકમાં જણાવ્યું છે કે–અનેકાંતવાદ એ અનુભવસિદ્ધ, સ્વાભાવિક અને પરિપૂર્ણ સિદ્ધાન્ત છે.” - આ જ રીતે બીજા અનેક તટસ્થ વિદ્વાનેએ આ સિદ્ધાંતના મહત્વને સ્વીકાર્યું છે, જેમાં મહાત્મા ગાંધી
Page #43
--------------------------------------------------------------------------
________________
४२
સમાવેશ થાય
છે. તેમાંથી
વીર કરતાં
નયવિચાર ઇને પણ સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું છે કે અનેકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની દષ્ટિએ તેમને ખ્રિસ્તીની દૃષ્ટિએ તેમને વિચાર કરતાં શીખે. મારા વિચારોને કઈ ખોટા ગણે ત્યારે તેના અજ્ઞાન વિષે પૂર્વે રેષ ચઢતે. હવે હું તેઓનું દૃષ્ટિબિન્દુ, તેઓની આંખે જોઈ શકું છું, કેમકે હું જગના પ્રેમને, ભૂખે છું. અનેકાંતવાદનું મૂળ અહિંસા અને સત્યનું યુગલ છે.” ૭–નિગમનાય
નિગમ એટલે લોકો તેના વ્યવહારને અનુસરનારે જે નય તે નૈગમ. અથવા જે વસ્તુને સામાન્ય-વિશેષજ્ઞાનરૂપ અનેક પ્રમાણે વડે માને–ગ્રહણ કરે તે નિગમ. અથવા જેને જાણવાનો એક ગમ નહિ પણ અનેક ગામ છે, બેધમાર્ગ છે, તે નગમ. શ્રી વિનયવિજયજી મહારાજે નયકણિકામાં કહ્યું છે કે
અથર્વેજિ સામચિંવિરોષ માત્મા सामान्यं तत्र जात्यादि विशेषाश्च विभेदकाः ॥३॥ ऐक्यबुद्धिर्घटशते भवेत् सामान्यधर्मतः । विशेषाच्च निजं निजं लक्षयन्ति घटं जनाः ॥४॥ नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् । निर्विशेषं न सामान्यं विशेषोऽपि तद्विना ॥५॥
સર્વ વસ્તુઓ સામાન્ય અને વિશેષ એ બન્ને ધર્મોથી યુક્ત હોય છે. તેમાં જાતિ વગેરે સામાન્ય ધર્મ છે અને
Page #44
--------------------------------------------------------------------------
________________
નૈગમનય
૪૩ :
---- --- વિશેષ પ્રકારે ભેદ કરનાર તે વિશેષ ધર્મ છે. સે ઘડા પડ્યા હોય તેમાં “આ બધા ઘડા છે એવી જે અિકળ્યબુદ્ધિ થાય છે, તે સામાન્ય ધર્મથી થાય છે અને “આ મારે ઘડો છે, “આ મારે ઘડે છે, એવી રીતે બધા લોકો પોતપોતાના ઘડાને ઓળખી લે એવું વિશેષ ધર્મથી બને છે. નૈગમનય વસ્તુને આ ઉભય ગુણથી યુક્ત માને છે. તેનું કહેવું એમ છે કે વિશેષ વિના સામાન્ય કે સામાન્ય વિના વિશેષ હેતું નથી.
- કેઈ મનુષ્યને એમ પૂછવામાં આવે કે તું ક્યાં રહે છે? તે તે કહે કે લેકમાં. લોકમાં ક્યાં ? તે કહે કે, મધ્યલકમાં. મધ્યલોકમાં ક્યાં? તે કહે કે જંબુદ્વીપમાં. જ બૂદ્વીપમાં ક્યાં ? તે કહે કે ભરત ક્ષેત્રમાં. ભરત ક્ષેત્રમાં કયાં? તે કહે કે મગધ દેશમાં. મગધ દેશમાં કયાં? તે કહે કે રાજગૃહી નગરીમાં. રાજગૃહી નગરીમાં કયાં? તો કહે કે અમુક લતામાં. અમુક લતામાં ક્યાં ? તે કહે કે મારાં ઘરમાં. તમારા ઘરમાં કયાં? તે કહે કે મારો આત્મા છે તેટલા ક્ષેત્રમાં.
નિવાસ અંગેના આ બધા ઉત્તરે નિગમ નયના છે. અને તે યથાર્થ છે. તેમાં પૂર્વ પૂર્વના વાક્યો સામાન્ય ધર્મને અને ઉત્તર–ઉત્તર વાળ્યો વિશેષ ધર્મને ગ્રહણ કરતા જાય છે. જગતના સર્વ વ્યવહારોમાં આ નૈગમ નયની જન્મ પ્રધાનતા છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
નગમ નયના ત્રણ ભેદ માનવામાં આવ્યા છેઃ (૧) ભૂતનૈગમ. (૨) ભવિષ્યનેગમ અને (૩) વમાનનેગમ
४४
(૧) ભૂતકાળને વિષે વર્તમાનકાળનું આરોપણ કરવું તે ભૂતનૈગમ. જેમકે-‘આજે દીવાળીને દિવસે શ્રી વર્ધમાન સ્વામી માન્ને પધાર્યાં.” જો કે શ્રી વર્ધમાન સ્વામીને આજે (પુસ્તકપ્રકાશનનાં વર્ષે) નિર્વાણ પામ્યા ૨૪૮૬ વર્ષ થઈ ગયાં, છતાં આજે શબ્દના પ્રયાગથી વર્તમાનકાળના આરોપ કરવામાં આવ્યા છે, તેથી તે ભૂતનીેગમ નયનું વાકય છે.
(૨) ભવિષ્યકાળને વિષે વર્તમાનકાળનું આરેાપણુ કરવું તે ભવિષ્યનંગમ. જેમકે-અર્હત્ તે સિદ્ધ, સમકિતી તે મુક્ત. અહીં અંત્ āહુધારી છે, હજી સિદ્ધ થયા નથી, પણ અર્હત્ હેાવાથી દેહમુક્ત થયે અવશ્ય સિદ્ધ થશે, એ નિશ્ચયને લઈને જે થવાનું છે, તેમાં થયા આરોપ કરાય છે. તેજ રીતે જે સમકિતી છે તે વધારેમાં વધારે અધપુદ્ગલ પરાવર્તનકાળમાં અવશ્ય મુક્ત થવાના, એ નિશ્ચયથી તેને મુક્ત કહેતાં જે થવાનુ છે તેમાં થયાના આરેપ થાય છે, એટલે આ બને વાકયો ભવિષ્યનેગમ નયનાં છે.
(૩) કરવા માંડેલી વસ્તુ અમુક અંશે થઈ હાય અને અમુક અંશે ન થઈ હેાય છતાં કહેવું કે થાય છે, અથવા જે થાય છે અને કહેવું કે થયું, તે વર્તમાન-નૈગમ નય કહેવાય છે. એક-માણસ મુંબઈ જવા નીકળ્યો છતાં કહેવાય છે કે મુંબઈ ગયે. કપડું' મળવાની શરૂઆત થઈ
Page #46
--------------------------------------------------------------------------
________________
મૈગમનય
છતાં કહેવાય છે કે કપડું બન્યું. ચેાખા હાંડલીમાં રંધાવા માટે આર્યો, છતાં કહેવું કે ભાત રંધાય છે. વર્તમાનનૈગમ નયનાં વાકયો છે.
આ બધાં
૪૫
હેમાળે ક—જે કરાય છે તે કર્યું, એ સિદ્ધાંતના અપલા કરવાથી જમાલિ મુનિ શ્રી વીર પ્રભુનાં શાસનમાં પ્રથમ નિહ્નવ ગણુાયા. તે આ પ્રમાણે ઃ —
જમાલિમુનિના પ્રધ
ક્ષત્રિયકુંડ નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા. તે શ્રી મહાવીર સ્વામીની બહેન સુદર્શનાના પુત્ર હતા અને તે વખતના રિવાજ મુજબ મામાની પુત્રી એટલે શ્રી મહાવીર સ્વામીની એકની એક પુત્રી પ્રિયદર્શીનાથી વિવાહિત થયા હતા. તેમને પ્રભુની દેશના સાંભળતાં વૈરાગ્ય થયે, એટલે ૫૦૦ ક્ષત્રિયા સાથે પ્રત્રજિત થયા અને પ્રિયદર્શ નાએ પણ ૧૦૦૦ અન્ય સ્ત્રીઓ સાથે સયમના માર્ગ સ્વીકાર્યાં.
જ્ઞાન-ધ્યાનમાં અપ્રમત્ત રહેતાં જમાલિમુનિ અગિયાર અગના જ્ઞાતા થયા. પ્રભુએ તેમને ૫૦૦ સાધુ તથા ૧૦૦૦ સાધ્વીઓના વડેરા મનાવ્યા. એક વખત તેમણે પ્રભુને વંદન કરી પેાતાના પરિવાર સાથે જુદો વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુને તેમાં લાભ ન દેખાયા, તેથી મૌન રહ્યા. આ મૌનને સંમતિ સ્વીકારી જમાલિ મુનિ પેાતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા.
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૬
નયવિચાર અનુક્રમે તેઓ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા અને ત્યાં નગર બહાર આવેલા કેપ્ટક નામનાં ઉદ્યાનમાં સ્થિર થયા. એકદા તેમને વિશેષ આહાર કરવાનાં કારણે ઉષ્ણ જવર આવ્યો, ત્યારે બેસવાને અશક્ત હોવાથી તેમણે પાસેના મુનિઓને આજ્ઞા કરી કે “હે મુનિઓ ! મારા માટે સંથારે કરે.”
- સાધુઓ સંથારો કરવા લાગ્યા, પણ આ બાજુ તાવનું જોર વધતું હતું, એટલે ક્ષણ પણ દિવસ જેવી લાગતી હતી, તેથી તેમણે થોડી જ વારમાં મુનિઓને પૂછયું કે “સંથારો કર્યો કે નહિ ?” મુનિઓએ કહ્યું કે હા, આ સંથારો કર્યો.” થોડા સમય પછી ફરી એજ પ્રશ્ન પૂક્યો અને એજ ઉત્તર મળ્યો. આ રીતે બે ત્રણ વાર થતાં જમાલિ મુનિની ધીરજ ખૂટી અને તે જ વખતે તેઓ સમ્યકત્વથી ચલિત થઈ શંકા કરવા લાગ્યા કે “પ્રભુ મહાવીરે કહ્યું છે કે चलेमाणे चलिए, उदीरजमाणे उदीरिए निजरिजमाणे નિકિom-ચાલતું તે ચાલ્યું, ઉદીરાતું તે ઉદયું અને નિજરાતું તે નિજયું. પરંતુ આ બધું અસત્ય છે, કારણકે કરાતા સંથારાને કરાયે એમ કહેવાતું નથી. તે પછી ચાલતાને ચાલ્યું, ઉદીરાતાને ઉર્યું અને નિર્ભરતાને નિજ યુ” એમ શી રીતે કહેવાય? માટે તેમનું આ વચન અસત્ય અને અસંભવિત છે.
આ પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ નિકટવર્તી સાધુઓને પિતાને વાદ આ પ્રમાણે સમજાવવા
Page #48
--------------------------------------------------------------------------
________________
એગમનય
લાગ્યાઃ હે મુનિ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હેમાળે લું-કરાતું હાય તે કર્યું, પણ તે અસત્ય છે; કારણ કે સર્વ પ્રમાણેામાં પ્રત્યક્ષ પ્રમાણુ સહુથો મળવાન છે અને
આ વચન તેથી વિરુદ્ધ સાબીત થાય છે. જ્યારે મે તમને પૂછ્યું કે સંથારા કર્યાં ?” ત્યારે તમે કહ્યું કે હા, આ ક્ર' પણ તે ઉત્તર ખાટા હતા. કરાય છે” કહ્યું હાત તા તે જ જવાબ સાચા હતા. તેથી તમારે જ્યૂમાટે ૐ વગેરે વચનાને સત્ય માનવા નહિ. જો તમે એમ માનતા હૈ કે તેઓ મહાન છે, માટે ભૂલે નહિ, તે માટાની પણ ભૂલે થાય છે, માટે તમારે પ્રભુનાં એ વચનામાં વિશ્વાસ ન રાખતાં ક્રિયમાણુને ક્રિયમાણુ અને કૃત ને કૃત માનવું તથા જાએને પણ એજ પ્રમાણે કહેવું.'
૪૭
જમાલિ મુનિના પરિવાર વિશાળ હતા અને તેમના પર તેમનું વર્ચસ્વ સારી રીતે હતું, એટલે કેટલાક મુનિએએ તેમના એ મતના સ્વીકાર કર્યા, જ્યારે બાકીના
જે પ્રભુનાં વચનમાં અડગ શ્રદ્ધાવાળા હતા અને પ્રભુ વચનેાના મમ યથાર્થ રીતે સમજ્યા હતા, તેમને એ વાત રુચી નહિ. તેમણે જમાલિ મુનિ સાથે એ સંબધી ઘણી ચર્ચા કરી, પણ જમાલિ મુનિ સમજ્યા નહિ. કદાચ વર ઉતર્યાં પછી તેઓ સમજશે એમ માની તે મુનિએ કેટલેાક વખત તેમની સાથે રહ્યા, પણ જ્વર ઉતર્યાં પછી જાલિ મુનિ પેતાના વિચારોમાં વધારે મક્કમતા દેખાડવા લાગ્યા અને તેને રીતસર પ્રચાર કરવા લાગ્યા, એટલે આ
,
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૮
નયવિચાર
મુનિએ તેમને છેડીને પ્રભુ પાસે આવ્યા અને મનેલી સર્વ હકીકત કહી સભળાવી.
હવે પ્રિયદર્શના સાધ્વી તેમને વંદન કરવા આવ્યા, ત્યારે જમાલિ મુનિએ તેમને પેાતાના આ મત કહી સંભળાવ્યા અને તે પતિ તરફના પક્ષપાતને લઇને તેમની વાત સાચી માનવા પ્રેરાયા. જેમ નાના સરખા અંગારા ઘેાડી વારમાં ઘણા ઘાસને ખાળી નાખે છે, તે રીતે જમાલિ મુનિના આ મતરૂપી અંગારાએ ઘેાડા વખતમાં ઘણાં હૃદયાને મિથ્યાત્વથી દુગ્ધ કર્યાં.
તે સમયે શ્રાવસ્તિ નગરીમાં ઢંક નામના એક કું ભાર રહેતા હતા. તે શ્રીમહાવીર પ્રભુનો પરમ ભક્ત હતો. તેણે પ્રભુનાં વચનેનું શ્રવણુ કરીને તેના અર્થ હૃદયમાં ઉતાર્યો હતા. સાધ્વી પ્રિયદર્શના વગેરેએ તેમનાં સ્થાનમાં સ્થિરતા કરી હતી. તેમણે જમાલિ મુનિ પાસેથી આવ્યા પછી આ મત ઢંકને જણાવ્યેા, પણ એ તો અચળ શ્રદ્ધાવાન હતો, એટલે સમજી ગયા કે સાધ્વીજી પતિના પ્રેમને વશ વગર વિચાર્યે મિથ્યા મતમાં ફસાયા છે. પરંતુ અત્યારે કંઈ પણ કહીશ તો તે માનશે નહિ. માટે સમય આવ્યે તેમને યુક્તિથી સમજાવવા.
એક વખત સાધ્વીજી નિભાડાની નજીક સ્વાધ્યાયમાં તલ્લીન હતાં, ત્યારે તેણે અવસર જોઈને નિભાડામાંથી એક અંગારા લઈને સાધ્વીજીનાં વસ્ત્રના છેડા પર નાખ્યું અને છેડા સળગવા માંડ્યો. આથી સાધ્વીજી એકદમ
Page #50
--------------------------------------------------------------------------
________________
સંગ્રહનથ
૪૯
-
-
ઊભા થઈ ગયાં અને કંક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે “શ્રાવકજી! તમે એવા કેવા કે ઉપગ રાખતા નથી? તમારા અનુપગે અમારું આ વસ્ત્ર સળગ્યું.” ઢકે જવાબ આપ્યો કે “એ તો હજી સળગે છે. સળગી ક્યાં ગયું છે? તમારા મતે તો જ્યારે તે સળગી રહે ત્યારે સળગ્યું કહેવાય.’
આ શબ્દએ સાધ્વી પ્રિયદર્શીનાની આંખ ઉઘાડી નાખી અને તેઓ ફરી શ્રી મહાવીર પ્રભુનાં વચનોને સત્ય માનવા. લાગ્યા. પછી અવસર આવતાં જમાલિ મુનિને શ્રી મહાવીર પ્રભુના ગણધર ગૌતમ સ્વામીએ સમજાવ્યા, છતાં તે સમજ્યા નહિ, એટલે તેઓ પ્રથમ નિહ્રવ ગણાયા. આ નિçનવતાથી - તેમના પંદર ભવ વધી ગયા અને કાળધર્મ પામીને તે છઠ્ઠા દેવલેકમાં કિબિષિક જાતિના અધમ કેટિના દેવ થયા. . ૮–સંગ્રહનય
વસ્તુ માત્રમાં સામાન્ય અને વિશેષ ધર્મો રહેલા છે. - તેમાં વિશેષને ગૌણ કરી જે સામાન્યને પ્રાધાન્ય આપે તે સંગ્રહનય કહેવાય. વ્યાકરણમાં જેને જાતિવાચક શબ્દ કહે છે, તે આ પ્રકારના છે. દાખલા તરીકે ભજન શબ્દશી દુધપાક, પૂરી, રોટલી, દાળ, ભાત, અથાણું વગેરે વસ્તુઓને સંગ્રહ થાય છે, તેથી “ભેજન' એ સંગ્રહનયનો શબ્દ છે. અથવા દ્રવ્ય શબ્દથી ધર્મ, અધર્મ, આકાશ, કાલ, મુદ્દગલને આત્મા એમ સર્વ દ્રવ્ય સંગ્રહ થાય છે, તેથી તે સંગ્રહ
Page #51
--------------------------------------------------------------------------
________________
નયવિચાર નયન શબ્દ છે. તેનું માનવું એમ છે કે સામાન્યથી રહિત કઈ વસ્તુ નથી, માટે સામાન્યને જ પ્રાધાન્ય આપવું. ૯-વ્યવહારનય
વસ્તુના સામાન્ય ધને ગૌણ કરી જે વિશેષ ધર્મને પ્રાધાન્ય આપે તેને વ્યવહાર નય જાણ. દાખલા તરીકે વ્યવહાર નય દ્રવ્યને છ પ્રકારનું માને છે. વળી તે દરેક પ્રકારના ઉત્તર પ્રકારે બતાવે છે અને તેના પણ ઉત્તર પ્રકારે બતાવે છે. આમ તે ઉત્તરોત્તર વિશેષતા બતાવ્યા જ કરે છે. તે આ પ્રમાણે –
" દ્રવ્ય
U
ધર્મ
અધમ
આકાશ કાલ
પુગલ
સિદ્ધ
સિદ્ધ
સંસારી
બસ.
સ્થા
દેવ મનુષ્ય તિર્યંચ નાર, પૃથ્વી, ૫ અંગ્નિ વાયુ વનસ્પતિ
વ્યવહારનય એમ કહે છે કે વિશેષતા વિના કોઈ પણ વસ્તુનો સ્પષ્ટ બંધ થાય જ શી રીતે ? કેઈને કહીએ કે વનસ્પતિ લાવે તે એ શું લાવે? આંબે લા, લીમડો
Page #52
--------------------------------------------------------------------------
________________
જીસૂત્ર નય
૫૧
લાવે, એમ કહીએ તા તે આંબા કે લીમડા લાવે. તેથી વિશેષને જ પ્રાધાન્ય આપવું જોઈએ.
૧૦-જીસૂત્રનય
અને ગ્રહણ કરે તે
વર્તમાનમાં વર્તતા સ્વકીય અનુસૂત્રનય કહેવાય. એક મનુષ્ય ભૂતકાળમાં રાજા હાય પણ અત્યારે ભિખારી હાય તે આ નય તેને રાજા ન કહેતાં ભિખારી જ કહે, કારણ કે વર્તમાનમાં તેની સ્થિતિ ભિખારીની છે. નયકણિકામાં કહ્યું છે કે
ऋजुसूत्रनयो वस्तु नातितं नाप्यनागतम् । मन्यते केवलं किन्तु वर्तमानं तथा निजम् ॥११॥
જીસૂત્ર નય વસ્તુના અતીત તથા અનાગત સ્વરૂપને માનતા નથી, પણ વર્તમાન અને નિજ સ્વરૂપને જ માને છે.’
अतीतेनानागतेन परकीयेन वस्तुना । -नकार्य सिद्धिरित्येतदसद्गगनपद्मवत् ॥ १२॥
અતીત, અનાગત કે પરકીય વસ્તુથી કાઈ કાર્યસિદ્ધિ થતી નથી. તે આકાશકમળની જેમ અસત્ છે.’
6
नामादिचतुर्वेषु भावमेव च मन्यते । મૈં નામસ્થાપના વ્યાવ્યેવમત્રોના વિ॥॥ .
‘નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપેામાંથી ઋજીસૂત્રનય નામ, સ્થાપના અને દ્રશ્યને ન માનતાં માત્ર ભાવને જ માને છે. આગળના નાનું પણુ તેમજ સમજવું.’
Page #53
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
દરેક શબ્દના અર્થને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. આ અથ વિભાગને નિક્ષેપ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકારો અનુક્રમે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ છે. શ્રી મહાવીર એવું નામ એ નામનિક્ષેપ મૂર્તિ બનાવવી કે ક્રાઈ પણ વસ્તુમાં સ્થાપનાનિક્ષેપ છે. નયસાર વગેરેમાં સ્વામીનો જીવ એ દ્રવ્ય મહાવીર છે કુળમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ધારણ કરી મહાન વીરતા બતાવનાર ચેાવીશમા તીર્થંકર ઋજીસૂત્રનય આ ભાવ મહા
છે. શ્રી મહાવીરની સ્થાપના કરવી એ રહેલે। શ્રી મહાવીર અને જ્ઞાત ક્ષત્રિયનાં રાણીની કૂખે જન્મ
એ ભાવ મહાવીર છે, તેમાંથી વીરને જ મહાવીર માને છે.
૧૧–શબ્દય
પુર
પર્યાયશબ્દોમાં એક જ વાચ્યા માને તે શબ્દનય કહેવાય. જેમકે જિન, અર્હત્ અને તીર્થંકર. ઉપરાંત કાલાદિભેદથી ધ્વનિના અર્થભેદનુ પ્રતિપાદન કરે તેને પણ શબ્દ નય કહેવાય છે. અહીં કાલાદિ શબ્દથી કાલ, કારક, લિંગ, સ ંખ્યા, પુરુષ અને ઉપસર્ગ સમજવાના છે. હતા, છે, હુશે. આ શબ્દોમાં કાલભેદ છે. હતા ભૂતકાળને સૂચવે છે, છે વર્તમાન કાળને સૂચવે છે, હુશે ભવિષ્યકાળને સૂચવે છે.
તે કરે છે, તેના વડે કરાય છે, આ શબ્દોમાં કારક ભેદ છે. કરે છે, એ કરિ પ્રયાગ છે, કરાય છે, એ ક્રમણિ પ્રયાગ છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
સમભિરૂઢ નય
૫૩ છોકરે, છોકરી, છોકર, આમાં લિંગભેદ છે. તે અનુક્રમે પુલ્લિગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ સૂચવે છે. * બળદ અને બળદે, નદી અને નદીઓ, આમાં વચનભેદ છે. પ્રથમ શબ્દ એકવચનમાં છે, બીજ શબ્દ બહુવચનમાં છે. સંસ્કૃત ભાષામાં દ્વિવચનને પણ પ્રગ છે. તેથી તેમાં ગૃપમઃ (એકવચન), કૃષી (દ્વિવચન) અને વૃષr (બહુવચન) એમ ત્રણ પ્રણે થાય છે.
હું, તું અને તે એ પુરુષભેદ સૂચવનારા શબ્દ છે. હું પ્રથમ પુરુષને સૂચવે છે, તું દ્વિતીય પુરુષને સૂચવે છે અને તે તૃતીય પુરુષને સૂચવે છે.
સંસ્થિત, અવસ્થિત, પ્રતિષ્ઠિત વગેરેમાં ઉપસર્ગને ભેદ છે. સંસ્થિત, અવસ્થિત, પ્રતિસ્થિત ઉપસર્ગભેદને લીધે અર્થમાં ફેર પડે છે.
ગજુસૂત્રનય કરતાં આ નય વધારે સૂક્ષમ છે, કારણ કે ઋજુસૂત્ર માત્ર કાળથી ભેદ માને છે, ત્યારે આ નય કારક વગેરેથી પણ અર્થમાં ભેદ માને છે. ૧૨-સમભિરૂઢ નય
જે સારી રીતે અર્થની સમીપે જાય તે સમભિરૂઢ નય કહેવાય. અથવા જે રૂઢ અર્થમાં જૂદા જૂદા અર્થની, સંમતિ આપે તે સમભિરૂઢ નય કહેવાય. અથવા જુદા જુદા પર્યાયશન વાર્થ જુદે જુદે ગ્રહણ કરે તે સમભિરૂહ કહેવાય. આ નય વાદરૂથી રસમ છે, કારણ કે તે પર્યાયભેદે અથભેદ ગ્રહણ કરે છે...
Page #55
--------------------------------------------------------------------------
________________
નયવિચાર
આ નયના અભિપ્રાયથી જિન, અર્હત્ અને તીથ કરનો વાચ્યા એક નથી, પણ જાદા જાદો છે. જેમકે—જે રાગ અને દ્વેષને અથવા સપ્તવિધ ભયને જિતે તે જિન, જે ત્રૈલેાકયની પૂજ્યતા પ્રાપ્ત કરે અથવા અષ્ટપ્રાતિહાર્યની શાભાને અહુ-યાગ્ય હેાય તે અદ્વૈત, જે ધર્મરૂપી તીને કરે-સ્થાપે તે તીથ કર.
૧૩–એવ ભૂતનય
‘ એવ’ અર્થાત્ જેવા વ્યુત્પત્તિનો અથ તે જ પ્રમાણે ભૂત એટલે થનાર ક્રિયામાં પરિણમનાર, તેને ગ્રહણ કરનારા તે એવ’ભૂતનય. આ નયની દૃષ્ટિએ જિન શબ્દના પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે તે શુકલ ધ્યાનની ધારાએ ચડી રાગાદિ રિપુને જિતતા હૈાય. અર્હત્ શબ્દનો પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે સુરાસુરનરેન્દ્ર તેમની પૂજા કરી રહેલ હાય કે અષ્ટપ્રાતિહા યુક્ત હાય. અને તીર્થકર શબ્દનો પ્રયાગ ત્યારે જ ઉચિત ગણાય કે જ્યારે તે સમવસરણમાં વિરાજી ચતુર્વિધ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હૈાય. તાત્પર્ય કે તે સિવાય આ શબ્દોના ઉપયાગ કરવા તેને આ નય ઉચિત માનતા નથી. તેનુ કહેવુ' એમ છે કે જે વસ્તુમાં નામ પ્રમાણે ક્રિયા કે પ્રવૃત્તિ ન હોય, તેને તે પ્રકારની માનીએ તા ઘટને પટ માનવામાં વાંધાશે। ?
૫૪
નાગમનય લેાકવ્યવહારમાં પ્રસિદ્ધ અને ગ્રહણ કરે છે, એટલે સામાન્ય-વિશેષ ઉભયના સ્વીકાર કરે છે. સંગ્રહ નય સામાન્યને જ પ્રાધાન્ય આપે છે અને વિશેષનય માત્ર
Page #56
--------------------------------------------------------------------------
________________
નય સાહિત્ય
વિશેષતાને જ મહત્ત્વ આપે છે. ઋજીસૂત્રનય વસ્તુના વર્તમાન સ્વરૂપને જ ગ્રહણ કરે છે, શશ્વનય બધા પર્યાયામાં એક અથ ગ્રહણ કરે છે, સમણિદ્ધ દરેક પર્યાયશબ્દના જૂદા જૂલે અથ ગ્રહણ કરે છે અને એવભૂત નયતા અ પ્રમાણે પ્રવૃત્તિ હાય તેના જ સ્વીકાર કરે છે. આ રીતે સાતે નયા ઉત્તરાત્તર સૂક્ષ્મ છે, તે વાત પાઠકેાનાં ધ્યાનમાં આવી ગઈ હશે. ૧૪–નયસાહિત્ય
નય વિષે વધારે જાણવા ઈચ્છનારે નીચેનું સાહિત્ય એવુંઃ—
-
૧ દ્વાદશાર નયચક્ર-શ્રીમલ્લવાદી સૂરિ
૨ તત્ત્વાર્થાધિગમ સૂ૦૧લા અધ્યાયની ટીકા-શ્રી સિદ્ધસેનસૂરિ
3
ઉપા. શ્રી યશેાવિજયજી વિવેચન ૫. પ્રભુદાસ એ. પારેખ
૫ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય—શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
(જ્ઞાન અને નય પ્રકરણ )
૬ શ્રી સૂત્રકૃત્તાંગ ટીકા-શ્રી શીલાંકસૂરિ
૭ શ્રી અનુયાગદ્વારસૂત્રવૃત્તિ
૮ અનેકાન્તજયપતાકા ૯ શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૦. ન્યાયાવતાર ટીકા—શ્રી સિધ્ધષિ ગણિ ૧૧ ઉત્પાદાદિ પ્રકરણ
૪
""
""
""
""
,,
,,
૫૫
શ્રી હરિભદ્રસૂરિ
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૬
»
»
નાવિચાર ૧૨ પ્રમાણનયતત્વોલંકાર–શ્રીવાદિદેવસૂરિ ૧૩ સ્યાદ્વાદમંજરી-શ્રીમલ્લિષેણસૂરિ ૧૪ પ્રવચનસારોદ્ધાર–શ્રીનેમિચંદ્રસૂરિ ૧૫ શ્રી તત્વાર્થસાર–શ્રી અમૃતચંદ્રસૂરિ ૧૬ આલાપપદ્ધતિ-શ્રીદેવસેનાચાર્ય ૧૭ દ્રવ્યાનુગતર્કણા–ભેજડિત ૧૮ નપદેશ - ઉપા. શ્રી યશોવિજયજી ૧૯ નરહસ્ય ૨૦ નયપ્રદીપ ૨૧ અનેકાંતવ્યવસ્થા રર દ્રવ્યગુણ–પર્યાયને રાસ છે ૨૩ નયકર્ણિકા – મ. મ. શ્રી વિનયવિજયજી મહારાજ ૨૪ નયચક્રસાર – પં. શ્રી દેવચંદ્રજી ૨૫ આગમસાર – 5 ) ૨૬ જૈન સિદ્ધાંતપ્રવેશિકા–પં. ગોપાળદાસજી ૧૫-ઉપસંહાર
આ વિચાર-વિવેચન પરથી પાઠકે સમજી શક્યા હશે કે નયવાદ એ માત્ર શાસ્ત્રીય રસને કે વિવાદ માટે વિષય નથી, પણ વસ્તુ સ્વરૂપ સમજવા માટેનું એક પદ્ધતિસરનું શાસ્ત્ર છે અને તેની વ્યવહારૂ ઉપગિતા પણ ઘણું છે. સહુ કેઈ આ શાસ્ત્રનું રહસ્ય પામી પરમાર્થની પ્રાપ્તિ કરે, એ જ અભ્યર્થના.
ત્તિ
Page #58
--------------------------------------------------------------------------
________________ as ags f - E- 3 નોકરી મોબાઇક ટકર જૈન તત્ત્વજ્ઞાન તથા આચારને સમજવા માટે નવીન દૃષ્ટિ આપતી જૈન શિક્ષાવલી. ત્રીજી શ્રેણીનાં 12 પુસ્તકો સં. 2017 ના માહ સુદિ પૂનમે પ્રગટ થશે. અગાઉથી લવાજમ ભરનાર માટે સ્થાનિક રૂા. 5=00. બહારગામ માટે રૂા. 6=25, તમારું લવાજમ આજે જ મ. એ. થી મોકલી આપે. પર તકોના નામ ભાવના ભવનાશિની સમ્યકત્વસુધા 6 શક્તિને સ્રોત છે અહિંસાની એવી "માણુ જીવનઘડતર 6 અહ્મચર્ય પ્રાર્થનાનું રહસ્ય 8 પ્રતિક્રમણનું રહસ્ય 9 ઉવસગ્ગહર સ્તોત્ર 10 તત્રોનું તારણ 11 સાધમિ વાત્સલ્ય 12 જૈન પર્વે ન જન સાહિત્ય -માથાન=મદિર લધાભાઈ ગુણ પ્રત બીલ્ડીંગ, થીંચબંન્ન, મુમ-૨ ཝེལ་ལོའི་ལི་བའི་ཚུལ་གྱི་རྒྱུ་དགེ་བཅུ་པོ་དེ་དུས་ག་དེ་འབད་པ་དུ་མར་ થી નવપ્રભાત પ્રેસ-અમદાવાદ.