SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ચાને સ્યાદ્વાદ ૩૫ ત્રા પૂરી કરશે. ( આ યંત્રાનો સરવાળે ૪૦ રીતે સરખા આવે છે.) એટલે તેમાંથી એક સાચા ને ખીન્ને ખાટા એમ કહી શકાશે નહિ. ગણિત તે એમ કહે છે કે ૧ થી ૧૦ ગણુા કે ૧૦ થી ૧ ગણા પણ તેનો સરવાળા ૫૫ જ થવાનો. જેને ૫૫ ની ઈચ્છા છે, તે બેમાંથી એક પણ ક્રમને ખાટ ફડી શકશે નહિ. વળી વિવિધ અકાનું સમાન પરિણામ લાવવું હોય તેા ડાબી બાજુથી જમણી બાજુ જતી અને જમણી બાજુથી ડાબી માજી જતી એ અને ગતિનો સ્વીકાર કર્યે જ છૂટકા. ૧ થી ૨૪ સુધીની સંખ્યાએ લઈ એ. આ અધી સંખ્યાએ જૂદી જૂદી છે. તેને નીચેના ક્રમે સવળી અને અવળી ગેાઠવીએ તેા સમાન પરિણામ આવે છે: ૨ ૧૨ ૧૧ ૧૩ ૧૪ ૨૪ ૨૩ ૫૦ 3 ૫૦ ૧૦ ૧૫ ૧૨ ૯ ૧૬ ૨૧ ૫૦ ૫૦ ૫ ઘરમાં સાસુ વહુ લડતાં હાય તેમાં એકને સાચા ને બીજાને ખાટા કહેતાં પરિણામ કેવું આવે છે? તે કોઈની ધ્યાન બહાર નહિ હાય. સાસુને સાચી કહેતાં વહૂ રીસાય અને અમેલાં લે છે. વહૂને સાચી કહેતાં મા કપાળ ફૂટે છે અને દુનિયામાં બદનામી થાય છે. આવા પ્રસ ંગે તમારી વાત . ૫ ૬ સવળેા ક્રમ છ ઉલટા ક્રમ ૧૮ સવળેા ક્રમ ૧૯ ઉલટા ક્રમ ૧૭ ૨૦ ૫૦
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy