SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નયવિચાર દરેક શબ્દના અર્થને ચાર વિભાગમાં વહેંચી શકાય છે. આ અથ વિભાગને નિક્ષેપ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકારો અનુક્રમે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ છે. શ્રી મહાવીર એવું નામ એ નામનિક્ષેપ મૂર્તિ બનાવવી કે ક્રાઈ પણ વસ્તુમાં સ્થાપનાનિક્ષેપ છે. નયસાર વગેરેમાં સ્વામીનો જીવ એ દ્રવ્ય મહાવીર છે કુળમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા ધારણ કરી મહાન વીરતા બતાવનાર ચેાવીશમા તીર્થંકર ઋજીસૂત્રનય આ ભાવ મહા છે. શ્રી મહાવીરની સ્થાપના કરવી એ રહેલે। શ્રી મહાવીર અને જ્ઞાત ક્ષત્રિયનાં રાણીની કૂખે જન્મ એ ભાવ મહાવીર છે, તેમાંથી વીરને જ મહાવીર માને છે. ૧૧–શબ્દય પુર પર્યાયશબ્દોમાં એક જ વાચ્યા માને તે શબ્દનય કહેવાય. જેમકે જિન, અર્હત્ અને તીર્થંકર. ઉપરાંત કાલાદિભેદથી ધ્વનિના અર્થભેદનુ પ્રતિપાદન કરે તેને પણ શબ્દ નય કહેવાય છે. અહીં કાલાદિ શબ્દથી કાલ, કારક, લિંગ, સ ંખ્યા, પુરુષ અને ઉપસર્ગ સમજવાના છે. હતા, છે, હુશે. આ શબ્દોમાં કાલભેદ છે. હતા ભૂતકાળને સૂચવે છે, છે વર્તમાન કાળને સૂચવે છે, હુશે ભવિષ્યકાળને સૂચવે છે. તે કરે છે, તેના વડે કરાય છે, આ શબ્દોમાં કારક ભેદ છે. કરે છે, એ કરિ પ્રયાગ છે, કરાય છે, એ ક્રમણિ પ્રયાગ છે.
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy