________________
નય સાહિત્ય
વિશેષતાને જ મહત્ત્વ આપે છે. ઋજીસૂત્રનય વસ્તુના વર્તમાન સ્વરૂપને જ ગ્રહણ કરે છે, શશ્વનય બધા પર્યાયામાં એક અથ ગ્રહણ કરે છે, સમણિદ્ધ દરેક પર્યાયશબ્દના જૂદા જૂલે અથ ગ્રહણ કરે છે અને એવભૂત નયતા અ પ્રમાણે પ્રવૃત્તિ હાય તેના જ સ્વીકાર કરે છે. આ રીતે સાતે નયા ઉત્તરાત્તર સૂક્ષ્મ છે, તે વાત પાઠકેાનાં ધ્યાનમાં આવી ગઈ હશે. ૧૪–નયસાહિત્ય
નય વિષે વધારે જાણવા ઈચ્છનારે નીચેનું સાહિત્ય એવુંઃ—
-
૧ દ્વાદશાર નયચક્ર-શ્રીમલ્લવાદી સૂરિ
૨ તત્ત્વાર્થાધિગમ સૂ૦૧લા અધ્યાયની ટીકા-શ્રી સિદ્ધસેનસૂરિ
3
ઉપા. શ્રી યશેાવિજયજી વિવેચન ૫. પ્રભુદાસ એ. પારેખ
૫ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય—શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
(જ્ઞાન અને નય પ્રકરણ )
૬ શ્રી સૂત્રકૃત્તાંગ ટીકા-શ્રી શીલાંકસૂરિ
૭ શ્રી અનુયાગદ્વારસૂત્રવૃત્તિ
૮ અનેકાન્તજયપતાકા ૯ શ્રી શાસ્ત્રવાર્તાસમુચ્ચય ૧૦. ન્યાયાવતાર ટીકા—શ્રી સિધ્ધષિ ગણિ ૧૧ ઉત્પાદાદિ પ્રકરણ
૪
""
""
""
""
,,
,,
૫૫
શ્રી હરિભદ્રસૂરિ