Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ " નયવિચાર વધીને એમ કહેવા ઈચ્છતા હે કે અમે તે એ યંત્રના સરખા ચાર ટુકડા કરીએ અને છતાં સરવાળે ૩૪ આવે તે સર્વતેભદ્ર માનીએ, તે આ યંત્રે વિવિધ અંકના બનેલા હોવા છતાં તે શરત પૂરી કરે છે, જેમ કે– પહલે યંત્ર ૯ |૧| | ૨ | છ | |૧૨| ૧ | | ૮ | ૧ | ૬ | ૩ |=૩૪ ૧૩ ૧૨/૩૩૪| ૪ | ૫ |=૩૪ ૧૧ ૧૪]=૩૪ બીજે યંત્ર | ૧ |૪| | |૧૨| | | | | | | | | ૧૫ | ૪ |=૩૪ ૯ | ૬ |=૩૪| ૮ | ૧૧/=૩૪| ૨ | ૧૩[=૩૪ કદાચ તમે એવી શરત કરતા છે કે તેના ચાર ખૂણાને સરવાળે ૩૪ આવો જોઈએ અને મધ્યના ૪ ખાનાઓનો સરવાળો પણ ૩૪ આવે જોઈએ, તે બંને યંત્રે તે શરતને પણ પૂરી કરે છે. જેમકે – ૩ | ૧૩| | ૪ | ૯ | ૧૦| ૮ | | | ૧૬ | ૧૪ ૧૩ પહેલે યંત્ર બીજે યંત્ર આ રીતે બીજી કઈ પણ શરત કરશે તે આ બંને

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58