________________
અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ
એ પુલમાં એક સાચા અને બીજો ખાટા ઢુવા જોઇએ, પરંતુ અને સાચા કે મને ખાટા હોઈ શકે નહિ, તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારનાં ક્ષેત્રમાં કસી જોવા જેવી છે.
નીચેના એ યંત્રા નિયત ખાનામાં જુદા જુદા અકા ધરાવે છે, છતાં તેમાંના એકને સાચા અને બીજાને ખાટા કહી શકશે! ખરા ?
યંત્ર પહેા
૯
A
૧૫
૪
૧૬
૩
૧૦
6
૧૩ ૧૨
८
૧
૧૧ ૧૪
૧
૧૫
૧૦
યંત્ર ખીઝે
૧૪
૪
૫
८ ૧૧
હ
૧૬
૩૩
૨
૧૨
w
૩
૧૩
તમારી શરત એ હાય કે દરેક આડી પંક્તિના સરવાળા ૩૪ આવવા જોઈએ, તે આ મને યા તે શરતા પૂરી કરે છે; તમારી શરત એ હોય કે દરેક ઊભી પક્તિના સરવાળે પણ ૩૪ આવવા જોઈએ, તે। આ બને યંત્ર તે શરતા પણ પૂરી કરે છે; અને તમારી શરત એ હાય કે અનેક રેખાઓનો સરવાળા ૩૪ આવવા જોઈએ તા એ શરત પણ આ યંત્રા પૂરી કરે છે. આગંળ