Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ અનેકાંતવાદ યાને સ્યાદ્વાદ એ પુલમાં એક સાચા અને બીજો ખાટા ઢુવા જોઇએ, પરંતુ અને સાચા કે મને ખાટા હોઈ શકે નહિ, તેમણે પેાતાની આ માન્યતા વ્યવહારનાં ક્ષેત્રમાં કસી જોવા જેવી છે. નીચેના એ યંત્રા નિયત ખાનામાં જુદા જુદા અકા ધરાવે છે, છતાં તેમાંના એકને સાચા અને બીજાને ખાટા કહી શકશે! ખરા ? યંત્ર પહેા ૯ A ૧૫ ૪ ૧૬ ૩ ૧૦ 6 ૧૩ ૧૨ ८ ૧ ૧૧ ૧૪ ૧ ૧૫ ૧૦ યંત્ર ખીઝે ૧૪ ૪ ૫ ८ ૧૧ હ ૧૬ ૩૩ ૨ ૧૨ w ૩ ૧૩ તમારી શરત એ હાય કે દરેક આડી પંક્તિના સરવાળા ૩૪ આવવા જોઈએ, તે આ મને યા તે શરતા પૂરી કરે છે; તમારી શરત એ હોય કે દરેક ઊભી પક્તિના સરવાળે પણ ૩૪ આવવા જોઈએ, તે। આ બને યંત્ર તે શરતા પણ પૂરી કરે છે; અને તમારી શરત એ હાય કે અનેક રેખાઓનો સરવાળા ૩૪ આવવા જોઈએ તા એ શરત પણ આ યંત્રા પૂરી કરે છે. આગંળ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58