Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 29
________________ - ૨૮ નયવિચાર તેનો નાશ” એ ઉક્તિમાં નામ શબ્દ આ પર્યાયના અર્થમાં એ જ સમજવાનું છે. દ્રવ્યાર્થિક નયના ત્રણ પ્રકારે છેઃ (૧) નૈગમ, (૨) સંગ્રહ અને (૩) વ્યવહાર. પર્યાયાર્થિક નયના ચાર પ્રકારે છેઃ (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ (૩) સમભિરૂઢ અને (૪) એવંભૂત. આ બંને પ્રકારેને સાથે ગણતાં સાતની સંખ્યા થાય છે અને તેની જ વિશેષ પ્રસિદ્ધિ છે. નયકણિકામાં કહ્યું છે કેयथोत्तरं विशुद्धाः स्युर्नयाः सप्ताप्यमी तथा । एकैकः स्याच्छतं भेदास्ततः सप्तशताप्यमी ॥१९॥ अथैवं भूतसमभिरूढयोः शब्द एव चेत् ।। अन्तर्भावस्तदा पंच नयपंचशतीभिदः ॥२०॥ આ સાતે નયે ઉત્તરોત્તર વિશુદ્ધ છે, એટલે સૂક્ષમ છે. આ અકેક નયના સે સે ભેદ છે, તેથી તેમની કુલ સંખ્યા ૭૦૦ ની થાય છે. અને એવંભૂત તથા સમભિરૂઢ - નયને શબ્દનયમાં જ અંતર્ભાવ કરીએ તે નયની સંખ્યા પાંચની થાય છે અને તે દરેકના સે સે ભેદ ગણતાં કુલ - સંખ્યા ૫૦૦ ની થાય છે.” તે સંબંધી પ્રાચીન ગાથા નીચે મુજબ છે - एक्केको य सयविहो सत्त नय सया एमेव । - અન્નોવિત્ર શ્રાપણો, તથા નયા તુ “સાત નયમાં દરેક નય શતવિધ– પ્રકાર છે,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58