Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ C8888888888888888888888888888888888888IBERODERBERGB38 ઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉ ૭. અનેક સ્થાનો પર એમણે સમાજમાં કેટલાયે પ્રકારના ઝઘડાઓને કાયમ માટે સમાપ્ત કરાવી દીધા અને પ્રેમ ઝી તેમજ ભાઈચારા(સૌહાદ)ની પુનઃ સ્થાપના કરાવી. આ ૮. અનેક એવા અવસર આવ્યા, જ્યારે એમણે પોતાનું જીવન છે સંકટમાં નાખીને અન્ય પ્રાણીઓના જીવનની રક્ષા કરી. હું ૯. ભારતીય રક્ષા વિજ્ઞાનના જનક પદ્મવિભૂષણ ડૉ. દૌલતસિંહજી કોઠારી લખે છે - * પ્રાણીમાત્રનું કલ્યાણ ઇચ્છનારા તેઓ એક લોકપ્રિય ફરી અને વિદ્વાન જૈન સંત હતા. જ્યારે તેઓ મૌનસાધનામાં હતા, ત્યારે પણ એમના- . માંથી પ્રસ્ફટિત થનારી સકારાત્મક ઊર્જા મારા હૃદય સુધી પહોંચી ગઈ. એમના દ્વારા ચાર ભાગોમાં લિખિત જૈન ધર્મનો જ મૌલિક ઇતિહાસ એક અત્યંત મહત્ત્વપૂર્ણ, મૂલ્યવાન અને પ્રેરક અવદાન છે. - પ્રખ્યાત વિધિવેત્તા અને રાજનયિક ડૉ. લક્ષ્મીમલ્લ સિંઘવીએ છી લખ્યું છે - “મારા જીવનના દરેક પડાવ ઉપર આચાર્ય શી હસ્તીમલજીએ મને અનુપ્રેરિત કર્યો છે.” ૧૧. આર. બી. આઈ.ના પૂર્વ ડેપ્યુટી ગવર્નર, સમાજસેવી, એ પદ્મભૂષણ શ્રી દેવેન્દ્રરાજ મહેતા લખે છે – ઈમાનદાર, નીતિપૂર્ણ અને સાદગીમય જીવન તથા બીજાની નિઃસ્વાર્થ ? સેવાની પ્રેરણાઓ, મને આચાર્ય હસ્તીમલજી પાસેથી પ્રાપ્ત થઈ.” Rણ ૧૨. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધિપતિ શ્રી આર. એમ. લોઢાના છે પિતા ન્યાયાધિપતિ શ્રી કૃષ્ણમલ લોઢાના અનુસાર ... 9 આચાર્ય હસ્તમલજી જે કંઈ પણ કહેતા હતા, તે સાચું છે થઈ જતું હતું. જ એમને ભાવિ(ભવિષ્ય)નો પૂર્વાભાસ થઈ જતો હતો. તે આ અતીન્દ્રિય જ્ઞાનના આધારે તેઓ એમના ભક્તોનું SR88888888888888888ASRORIA SR8888 વિ888888888888888888888888893838 ૧૦.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 386