Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૮)
પરમ પૂજય મોટા મહારાજશ્રી (પ. પૂ. સ્વ. આચાર્યશ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા.) તથા પરમ પૂજય ગુરુદેવશ્રી (પ.પૂ.
સ્વ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.)ની પ્રેરણાથી શરૂ થયેલ જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસની શ્રેણીમાં અત્યાર સુધીમાં ૯ ગ્રંથો - પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ “પ્રાકૃતવિશેષનામો”ના બે ભાગો સાથે કુલ અગિયાર ગ્રંથો આ શ્રેણીમાં પ્રસિદ્ધ થયા.
આજ આપણી વચ્ચે બંને ગુરુભગવંતો સદેહે બિરાજમાન નથી પરંતુ તેમના શુભ આશીર્વાદ અને પ્રેરણા સતત આપણને મળતા રહો એવી અંતરની અભિલાષા.
એ જ વિ.સં. ૨૦૬૪, શ્રાવણ વદ ૫, મુંબઈ. પ.પૂ.આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી સ્વ. પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્ર- મ. ના ગુરુબંધુ પૂ.ગુરુદેવ(પ.પૂ.આ.શ્રી સૂરિજી મહારાજનો જન્મદિન. વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)ના
ચરણકિંકર સોમચંદ્ર વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org