________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ
=
=
અહીં વ્યવહારમાં વપરાતા “વિવેક” ની વાત નથી. અહીં તો ભેદજ્ઞાનના વિવેકની વાત છે. જીવ અને કર્મની જુદાઈને જાણે તે વિવેક!
અનાદિ કાળથી અવિવેકના પ્રગાઢ અંધકારમાં અટવાયેલા જીવને વિવેકનો પ્રકાશ પ્રાપ્ત થઈ જાય તો એનું કામ થઈ જાય!
પરમ વિશુદ્ધ આત્મામાં અશુદ્ધિઓ જોવી એ પણ અવિવેક છે! વિવેકના. પ્રકાશમાં આત્માની પરમ વિશુદ્ધ અવસ્થા જ દેખાયા કરે. એનો અપૂર્વ આનંદ અનુભવવા આ અષ્ટક ધ્યાનપૂર્વક બેત્રણ વાર તો વાંચી જ જજો.
For Private And Personal Use Only