Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જોઈએ.
ગોચરીના ૪૨ દોષ
૪૭
‘પ્રવચનસારોદ્વાર’, ‘ઓપનિર્યુ’િ, ‘પિંડનિર્યુત્તિ’, વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું
૧. આધાકર્મ :
૨. ઓદેશિક :
૩. પૂર્તિકર્મ : મિશ્રજાત :
૪.
૫. સ્થાપના :
૬. પ્રાકૃતિક :
૭. પ્રાદુષ્કરણ : ૮. ક્રીત :
૯. પ્રામિત્વ :
૧૦. પરાવર્તિત :
૧૧, અભ્યાહત :
૧૨. ઉદ્ભિન્ન
૧૩. માલાપહત :
૧૪. આચ્છેદ્ય :
www.kobatirth.org
૧૫. અનુત્કૃષ્ટ : ૧૬. અપૂરક :
સાધુ માટે બનાવેલાં અન્ન-પાણી. આવતા-જતા સાધુ-સંન્યાસીઓ માટે બનાવેલું.
આધાકર્મીથી મિશ્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધારે બનાવે.
જુદું કાઢીને રાખી મૂકે.
લગ્નાદિ પ્રસંગે સાધુનિમિત્તે મોડા-વહેલા કરે, તેવી રીતે સવારે-સાંજે સાધુનિમિત્તે મોડી-વહેલી રસોઈ કરે. બારી ઉઘાડે, દીવો કરે...
સાધુ માટે વેચાતું લાવે. સાધુ માટે ઉધાર લાવે. અદલો-બદલો કરે.
સાધુના સ્થાને સામે લાવીને આપે. સીલ તોડીને, ઢાંકણું ખોલીને આપે. છીંકામાં મૂકેલું...ઉતારીને આપે.
પુત્રાદિની ઈચ્છા ન હોય છતાં તેમની પાસેથી લઈને આપે.
(પતિ પત્નીની, પત્ની પતિની) રજા વિના વહોરાવે, રાંધવાની શરૂઆત પોતાના માટે ફરે, પછી એમાં સાધુ માટે ઉમેરો કરે.
સાધુ ધાવમાતાનું કામ કરે. સંદેશો લઈ જાય અને લાવે. જ્યોતિષશાસ્ત્રથી નિમિત્તો કહે. પોતાના આચાર્યનું કુળ બતાવે.
બ્રાહ્મણ, અતિથિ, ભિખારી જેવો બનીને ભિક્ષા માગે,
૧૭. ધાત્રીદોષ :
૧૮. દૂતિદોષ : ૧૯. નિમિત્તકર્મ : ૨૦. આજીવકપિંડ: ૨૧. વનીપકપિડ: ૨૨. ચિકિત્સાપિંડ : દવા બતાવે અથવા કરે.
ક્રોધથી ભિક્ષા માગે.
૨૩. ક્રોધપિંડ : ૨૪. માનપિંડ :
અભિમાનથી ભિક્ષા લાવે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553