Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 550
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયવિચાર ૪૯૭ અર્થાત ઇન્દ્ર-શુક્ર-પુરન્દર...વગેરે શબ્દો કે જેમનાં લિંગવચન સમાન છે, તે શબ્દોની એકાર્થતા માને છે. તેના અર્થ ભિન્ન ભિન્ન માનતો નથી. शब्दाभिधाय्यर्थप्रतिक्षेपी शब्दनयाभासः । ___ - जैन तर्कभाषा શબ્દાભિધેય અર્થનો પ્રતિક્ષેપ (અપલાપ) કરનાર નય શબ્દ નયાભાસ કહેવાય છે. समभिरूढ : શબ્દનય અને સમભિરૂઢ નયમાં એક ભેદ છે. શબ્દનય અભિન્ન લિંગવચનવાળા પર્યાય શબ્દોની એકાર્થતા માને છે; જ્યારે સમભિરૂઢ નય પર્યાય શબ્દોની ભિન્નાર્થતા માને છે. શબ્દના વ્યુત્પત્તિ-અર્થને જ માને છે. 'पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन समभिरूढः ।' __ - जैन तर्कभाषा આ નય પર્યાયભેદે અર્થભેદ માને છે. પર્યાય શબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરે છે. ઈન્દ્ર, શક, પુરન્દર વગેરે શબ્દોના અર્થ ભિન્ન ભિન્ન કરે છે. દા.ત. રુન્ધનારેન્દ્ર, શવનચ્છ, પૂરતુ પુરદ્ર.. વગેરે. "એકાન્તતઃ પર્યાય શબ્દોના અર્થમાં રહેલા અભેદની ઉપેક્ષા કરનાર નય મિાનય, નયાભાસ કહેવાય છે. પર્વમૂત : 'शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थवाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूत;।' ___ - जैन तर्कभाषा તે તે શબ્દના તે તે વ્યુત્પત્તિ-અર્થ મુજબ ક્રિયામાં પરિણત પદાર્થ, તે તે શબ્દથી વાચ્ય બને. દા.ત. નૌઃ (ગાય) શબ્દનો પ્રયોગ ત્યારે જ સત્ય કહેવાય કે જ્યારે તે ગમનક્રિયામાં પ્રવૃત્ત હોય, કારણ કે, નૌઃ (ગાય) શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે : છતતિ : ગાય ઊભી હોય કે બેઠી હોય ત્યારે તેના માટે જોર (ગાય) १४२. पर्यायध्वनिनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणः समभिरूढाभासः | - जैन तर्कभाषा For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 548 549 550 551 552 553