________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અનુભવ
આ કોઈ સંસારના ખાટાં-મીઠાં અનુભવોની ચર્ચા-વાર્તા નથી. આ કોઈ સામાજિક-રાજકીય અનુભવોનો અધ્યાય નથી. અહીં તો છે આત્માના અગમઅગોચર અનુભવની વાત! જે અનુભવ આપણે અત્યાર સુધી કરી શક્યા નથી તેવો અનુભવ કરી જોવા માટે અહીં માર્ગદર્શન છે, પ્રેરણા-પ્રોત્સાહન છે. આત્માના પરમાનન્દનો અનુભવ જો જીવનમાં એકાદવાર પણ થઈ જાય, તો બસ! મોક્ષસુખનું ‘સૅમ્પલ' પણ ક્યાંથી અભાગીના ભાગ્યમાં!!
૨૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only