Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જિનકલ્પ-સ્થવિરકલ્પ
૪૪૭
*
અને કર્મપુદ્ગલો અન્યોન્ય એવા મળી ગયેલા છે કે બંનેનું એકત્વ થઈ ગયું છે. જેવી રીતે ક્ષીર અને નીર. આ કર્મબંધ ચાર પ્રકારે છે : (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) અનુભાગબંધ, અને (૪) પ્રદેશબંધ.
(૧) કર્મપુદ્ગલોનું ગ્રહણ કરવું, કર્મ અને આત્માની એકતા ‘પ્રકૃતિબંધ' કહેવાય છે :‘પુર્વીતાવાનું પ્રવૃતિબન્ધ ર્માત્મનોરેચ લક્ષણઃ।' (તત્ત્વાર્થटीकायाम्)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) કર્મપુદ્ગલોનું આત્મપ્રદેશોમાં અવસ્થાન તે સ્થિતિ; અર્થાત્ કર્મોનો આત્મામાં અવસ્થાકાળનો નિર્ણય થવો તે સ્થિતિબંધ : ‘ર્મપુર્વીલાશેઃ कर्त्रा परिगृहीतस्यात्मप्रदेशेष्ववस्थानं स्थितिः । ' ( तत्त्वार्थ- टीकायाम् )
(૩) શુભાશુભ વેદનીય કર્મના બંધ સમયે જ રસવિશેષ બંધાય છે; તેનો વિપાક નામકર્મનાં ગત્યાદિ સ્થાનોમાં રહેલો અનુભવે છે.
(૪) કર્મસ્કંધોને આત્માના સર્વ પ્રદેશોથી યોગવિશેષથી (મન-વચનકાયાના) ગ્રહણ કરવા તે પ્રદેશબંધ; અર્થાત્ કર્મપુદ્ગલોનું દ્રવ્ય પરિણામ પ્રદેશબંધમાં થાય છે :
'तस्य कर्तुः स्वप्रदेशेषु कर्मपुद्गलद्रव्यपरिमाणनिरूपणं प्रदेशबन्धः । ' (તત્ત્વાર્થ-ટીગયામ્) આ રીતે સંક્ષેપમાં કર્મનું સ્વરૂપ અને કર્મબંધનું સ્વરૂપ બતાવાયું છે. વિશેષ જિજ્ઞાસુએ ‘કર્મગ્રન્થ,’‘કર્મપ્રકૃતિ’, ‘તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ.
१४
જિનકલ્પ-સ્થવિકલ્પ
ક
‘શ્રી બૃહત્કલ્પસૂત્ર’ આદિ ગ્રંથોમાં વિસ્તારથી જિનકલ્પ તથા સ્થવિરકલ્પનું વર્ણન જોવામાં આવે છે.
૮૪. 'પ્રકૃત્તિસ્થિત્યનુમાવપ્રવેશાતદ્વિષયઃ। - તત્ત્વાર્થ., ૫. ૮, સૂત્ર ૪.
-
For Private And Personal Use Only
८५. इति कर्मणः प्रकृतयो मूलाश्च तथोत्तराश्च निर्दिष्टाः ।
तासां यः स्थितिकालनिबन्धः स्थितिबन्धः उक्तः सः । - तत्त्वार्थ - टीकायाम्
–
૮૬૭, ૧૬મું માધ્યસ્થ અષ્ટક, શ્લોક ૬.

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553