Book Title: Gyansara
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७८
જ્ઞાનસાર ૧૬. રોગ : રોગની પીડા થવી. ૧૭. તૃણસ્પર્શ : સંથારામાં પાથરવા ઘાસનો સ્પર્શ. ૧૮. મલ : શરીર ઉપર મેલ જામવો. ૧૯. સત્કાર : માન-સન્માન મળવાં. ૨૦. પ્રજ્ઞા : બુદ્ધિનો ગર્વ. ૨૧, અજ્ઞાન : જ્ઞાન પ્રાપ્ત ન થવું. ૨૨. સમ્યત્વ : જિનોક્ત તત્ત્વોમાં સંદેહ.
આ પરિસોમાં વિચલિત ન થવું. સમ્યફ ભાવે સહન કરવા. સાધુજીવનની સાધનામાં આવતાં આ વિનો સમતાભાવે સહન કરવાના હોય છે. તેથી મોક્ષમાર્ગમાં સ્થિર રહેવાય અને કર્મોની નિર્જરા થાય.
૧
ર્યાતિધર્મ
યતિ એટલે મુનિ-સાધુ શ્રમણ. અને મુનિનો-યતિનો જે ધર્મ તે યતિધર્મ. સાધુજીવનની ભૂમિકાએ મનુષ્ય આ દશ પ્રકારના ધર્મની આરાધના કરવાની હોય છે :
૧. ક્ષત્તિ : ક્ષમાધર્મનું પાલન કરવાનું. ૨. માર્દવ : માનનો ત્યાગ કરી નમ્ર બનવાનું. ૩. આર્જવ : માયાનો ત્યાગ કરી સરળ બનવાનું. ૪. મુક્તિ : નિર્લોભતા. ૫. તપ : ઇચ્છાઓનો નિરોધ.
૬. સંયમ : ઇન્દ્રિયોનો નિગ્રહ ९८. मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परिषहाः।८। क्षुत्पिपासाशीतोष्णदं
शमकनाग्न्यारतिस्त्रीचया निषद्याशय्याडडक्रोश विधयाचनालाभरोगतृण
स्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाडज्ञाना-दर्शनानि। - तत्त्वार्थसूत्र, अध्याय ९ ૯૯. ૨૨મું ભવોકિંગ અષ્ટક, શ્લોક ૮. १००. सेव्यः क्षान्तिर्दिवमार्जवशौचे च संयमत्यागौ।
सत्यतपोब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ।। - प्रशमरतिः
For Private And Personal Use Only

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553